રાષ્ટ્રીય

ઓક્ટોબર 1, 2025 8:48 એ એમ (AM)

views 15

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી સમારોહમાં હાજરી આપશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના શતાબ્દી સમારોહમાં હાજરી આપશે. આ કાર્યક્રમમાં RSSના વારસા, તેના સાંસ્કૃતિક યોગદાન અને રાષ્ટ્રીય એકતામાં તેની ભૂમિકા પર પ્રકાશ પાડવામાં આવશે.આ પ્રસંગે પ્રધાનમંત્રી રાષ્ટ્ર માટે RSSના યોગદાનને દર્શાવતી ખાસ ડિઝાઇન કરેલી સ...

ઓક્ટોબર 1, 2025 8:47 એ એમ (AM)

views 20

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજથી બે દિવસ ગુજરાતનાં કચ્છની મુલાકાતે આવશે

દેશના સંરક્ષણમંત્રી રાજનાથસિંહ આજથી બે દિવસ ગુજરાતના કચ્છની મુલાકાતે આવી રહ્યા છે. બે દિવસનાં રોકાણ દરમિયાન સંરક્ષણ મંત્રી ભુજમાં મિલિટરી સ્ટેશન ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ અને લક્કીનાળાં ખાતે સુરક્ષા દળોની સંયુક્ત કવાયત, શત્રપૂજા અને નવીન સુવિધાનાં લોકાર્પણમાં ઉપસ્થિત રહેશે.સંરક્ષણ મંત્રી રાજનાથાસિંહ...

સપ્ટેમ્બર 30, 2025 2:06 પી એમ(PM)

views 47

બિહાર વિધાનસભા ચૂંટણી માટે અંતિમ મતદાર યાદી આજે પ્રકાશિત થશે

બિહાર વિધાનસભા ચૂંટણી માટે અંતિમ મતદાર યાદી આજે પ્રકાશિત થશે. બિહારમાં વિધાનસભા ચૂંટણીઓ આ યાદીના આધારે હાથ ધરાશે. ચૂંટણી પંચ તેને ઓનલાઈન પ્રકાશિત કરશે, અને તે આજે બપોરે તેની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ થશે. પ્રસ્તુત છે એક અહેવાલ વોઇસ કાસ્ટ – કરણ પરમાર બિહારના મુખ્ય ચૂંટણી અધિકારીના કાર્યાલયના જણાવ્યા...

સપ્ટેમ્બર 30, 2025 2:06 પી એમ(PM)

views 18

નવરાત્રીના આઠમા દિવસે, દેવી દુર્ગાના મહાગૌરી સ્વરૂપની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે

નવરાત્રીના આઠમા દિવસે, દેવી દુર્ગાના મહાગૌરી સ્વરૂપની ઉજવણી કરવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે દુર્ગા પૂજા નિમિત્તે ભારત અને વિદેશમાં રહેતા નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી છે. રાષ્ટ્રપતિએ પોતાના સંદેશમાં કહ્યું કે, આ તહેવાર દેશની...

સપ્ટેમ્બર 30, 2025 2:04 પી એમ(PM)

views 17

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે 21મી સદીમાં સશસ્ત્ર દળો વચ્ચે આંતર-કાર્યક્ષમતા અને સંકલન અનિવાર્ય આવશ્યકતા

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે જણાવ્યું હતું કે 21મી સદીમાં સશસ્ત્ર દળો વચ્ચે કાર્યક્ષમતા અને સંકલન અનિવાર્ય આવશ્યકતા બની ગઈ છે. આજે નવી દિલ્હીમાં ટ્રાઇ-સર્વિસિસ સેમિનારમાં બોલતા, શ્રી સિંહે ભાર મૂક્યો કે જોખમો વધુ જટિલ બન્યા છે. આ પ્રસંગે તેમણે ભારતની ત્રણેય સેનાઓના સંયુક્ત કાર્યની પ્રશંસા કરી. તે...

સપ્ટેમ્બર 30, 2025 10:01 એ એમ (AM)

views 35

આજે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ ઉજવણી

આજે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસ ભાષા વ્યાવસાયિકોના કાર્યને યાદ કરવાનો અવસર છે, જે રાષ્ટ્રોને એકસાથે લાવવા, સંવાદ, સમજણ અને સહયોગને સરળ બનાવવા, વિકાસમાં યોગદાન આપવા અને વિશ્વ શાંતિ અને સુરક્ષાને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.2017માં, સંયુક્ત રાષ્ટ્ર ...

સપ્ટેમ્બર 30, 2025 9:54 એ એમ (AM)

views 16

IIT ગાંધીનગરે NDRF માટે મજબૂત અને વિશ્વસનીય બોરવેલ રેસ્ક્યુ સિસ્ટમ વિકસાવી

IIT ગાંધીનગરે NDRF માટે મજબૂત અને વિશ્વસનીય બોરવેલ રેસ્ક્યુ સિસ્ટમ વિકસાવી છે. ગાંધીનગરે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી દ્વારા વડોદરાના જરોદ સ્થિત નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની 6ઠ્ઠી બટાલિયનને સ્વદેશી ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિકસિત બોરવેલ રેસ્ક્યુ સિસ્ટમ સોંપી હતી.આ IITGN નો કર્મચારી-આગેવાની હ...

સપ્ટેમ્બર 30, 2025 9:51 એ એમ (AM)

views 12

આગામી 3 અને 4 ઓક્ટોબરના રોજ ડિજિટલ ઈન્ડિયા, જમીન વ્યવસ્થાપન અને આપત્તિ વ્યવસ્થાપન ઉપર બે દિવસીય નેશનલ કોન્ફરન્સ ગુજરાતના ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે યોજાશે

આગામી 3 અને 4 ઓક્ટોબરના રોજ ડિજિટલ ઈન્ડિયા, જમીન વ્યવસ્થાપન અને આપત્તિ વ્યવસ્થાપન ઉપર બે દિવસીય નેશનલ કોન્ફરન્સ ગુજરાતના ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે યોજાશે.આ કોન્ફરન્સમાં ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ મોર્ડર્નાઇઝેશન પ્રોગ્રામના લક્ષ્યો હાંસલ કરવા માટેના વિઝન, નોલેજ શેરિંગ અને કેપેસિટી બિલ્ડિંગ,...

સપ્ટેમ્બર 30, 2025 9:41 એ એમ (AM)

views 15

ગંગાનું સંરક્ષણ ફક્ત પર્યાવરણીય પ્રયાસ નથી-પણ ભારતીય સાંસ્કૃતિક વારસા, શ્રદ્ધા અને લોકોની જીવનરેખા સાથેનું જોડાણ છે – કેન્દ્રીય જળ શક્તિ મંત્રી

કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટિલે ભારપૂર્વક જણાવ્યું છે કે ગંગાનું સંરક્ષણ ફક્ત પર્યાવરણીય પ્રયાસ નથી, પરંતુ તે ભારતના સાંસ્કૃતિક વારસા, શ્રદ્ધા અને લાખો લોકોની જીવનરેખા સાથે આંતરિક રીતે જોડાયેલું છે.શ્રી પાટિલે નવી દિલ્હીમાં ગંગા કાયાકલ્પ પર સશક્ત ટાસ્ક ફોર્સની 16મી બેઠકમાં આ સિદ્ધિઓ પર સંતોષ...

સપ્ટેમ્બર 30, 2025 9:38 એ એમ (AM)

views 21

ભારત અને ભૂટાને પ્રથમ ક્રોસ-બોર્ડર રેલ્વે લિંક્નાવિકાસ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા

વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ નવી દિલ્હીમાં તેમના ભૂટાનના સમકક્ષ ઓમ પેમા ચોડેન સાથે પરામર્શ કર્યો.આ બેઠક દરમિયાન, ભારત અને ભૂટાન વચ્ચે રેલ્વે લિંક્સની સ્થાપના માટે આંતર-સરકારી સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ સમજૂતી કરારમાં કોકરાઝાર અને ગેલેફુ, અને બનારહાટ અને સમત્સેને જોડતી ક્રોસ-બોર્ડર રે...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.