રાષ્ટ્રીય

ઓગસ્ટ 25, 2025 9:33 એ એમ (AM) ઓગસ્ટ 25, 2025 9:33 એ એમ (AM)

views 7

ક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપ્રમુખ સિરિલ રામાફોસાએ રશિયા-યુક્રેન શાંતિ પ્રયાસો અંગે ચર્ચા કરવા માટે યુરોપિયન નેતાઓ સાથે ટેલિફોન પર વાતચીત કરી

દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપ્રમુખ સિરિલ રામાફોસાએ રશિયા-યુક્રેન શાંતિ પ્રયાસો અંગે ચર્ચા કરવા માટે યુરોપિયન નેતાઓ સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. રાષ્ટ્રપ્રમુખ રામાફોસાએ યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સકી, ફ્રેન્ચ રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન અને ફિનિશ રાષ્ટ્રપ્રમુખ એલેક્ઝાન્ડર સ્ટબ સાથે વાત કરી છે.ર...

ઓગસ્ટ 25, 2025 9:32 એ એમ (AM) ઓગસ્ટ 25, 2025 9:32 એ એમ (AM)

views 6

પ્રથમ માનવયુક્ત અવકાશ ઉડાન મિશન માટે પસંદ કરાયેલા અવકાશયાત્રીઓનું સન્માન કરવામાં આવ્યું

ગગનયાન મિશન હેઠળ ભારતના પ્રથમ માનવયુક્ત અવકાશ ઉડાન મિશન માટે પસંદ કરાયેલા અવકાશયાત્રીઓનું સન્માન કરવામાં આવ્યું. આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર ઐતિહાસિક મિશન પૂર્ણ કર્યા પછી, અવકાશયાત્રી શુભાંશુ શુક્લા આજે તેમના વતન લખનૌ પરત ફરી રહ્યા છે,

ઓગસ્ટ 25, 2025 7:47 એ એમ (AM) ઓગસ્ટ 25, 2025 7:47 એ એમ (AM)

views 5

રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું છે કે ભારત 2047 સુધીમાં, વિશ્વના ટોચના પાંચ રમતગમત રાષ્ટ્રોમાં સ્થાન મેળવવાની નેમ ધરાવે છે

રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે, ભારત 2047 સુધીમાં, દેશની સ્વતંત્રતાની શતાબ્દી સુધીમાં વિશ્વના ટોચના પાંચ રમતગમત રાષ્ટ્રોમાં સ્થાન મેળવવાની નેમ ધરાવે છે.અમદાવાદ ખાતે કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપના ઉદ્ઘાટન સમારોહને સંબોધતા શ્રી માંડવિયાએ કહ્યું કે, રમતગમત ક્ષેત્રમાં ઘણા સુધારાઓ કરવામાં ...

ઓગસ્ટ 25, 2025 7:44 એ એમ (AM) ઓગસ્ટ 25, 2025 7:44 એ એમ (AM)

views 2

રશિયામાં ભારતીય રાજદૂત વિનય કુમારે કહ્યું રાષ્ટ્રીય હિતનું રક્ષણ કરવા ભારત જ્યાં પણ ઉપલબ્ધ હશે ત્યાંથી સસ્તું તેલ ખરીદવાનું ચાલુ રાખશે

રશિયામાં ભારતીય રાજદૂત વિનય કુમારે જણાવ્યું કે ભારત તેના રાષ્ટ્રીય હિતનું રક્ષણ કરવા માટે દરેક પગલાં લેશે અને જ્યાં પણ ઉપલબ્ધ હશે, ત્યાંથી સસ્તું તેલ ખરીદવાનું ચાલુ રાખશે.રશિયન સમાચાર એજન્સીને આપેલા ઇન્ટરવ્યુમાં, શ્રી વિનય કુમારે જણાવ્યું હતું કે રશિયા પાસેથી તેલ ખરીદવાને કારણે ભારતથી આયાત પર ડ્યુટી...

ઓગસ્ટ 25, 2025 7:43 એ એમ (AM) ઓગસ્ટ 25, 2025 7:43 એ એમ (AM)

views 7

પ્રધાનમંત્રી આજે દિલ્હીમાં તેમના ફિજી સમકક્ષ સિતેની રાબુકા સાથે વાતચીત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દિલ્હીમાં તેમના ફિજી સમકક્ષ સિતેની રાબુકા સાથે વાતચીત કરશે. ફિજીના પ્રધાનમંત્રી ગઈકાલે ભારતની ત્રણ દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા હતા. તેમની સાથે તેમના પત્ની સુલુએતી રાબુકા પણ છે. પ્રતિનિધિમંડળમાં આરોગ્ય અને તબીબી સેવાઓ મંત્રી, રતુ એટોનિયો લાલાબાલાવુ અને વરિષ્ઠ અધ...

ઓગસ્ટ 25, 2025 7:40 એ એમ (AM) ઓગસ્ટ 25, 2025 7:40 એ એમ (AM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે – સાંજે અમદાવાદમાં પાંચ હજાર 400 કરોડ રૂપિયાથી વધુની વિકાસ પરિયોજનાનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે રહેશે. તેઓ આજે સાંજે અમદાવાદમાં પાંચ હજાર 400 કરોડ રૂપિયાથી વધુની વિવિધ વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. શ્રી મોદી અમદાવાદના નિકોલમાં ખોડલધામ મેદાનમાં જનસભા પણ સંબોધશે. સત્તાવાર યાદી મુજબ, શ્રી મોદી હરિદર્શન સર્કલથી રોડ શૉ યોજી...

ઓગસ્ટ 24, 2025 7:44 પી એમ(PM) ઓગસ્ટ 24, 2025 7:44 પી એમ(PM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી ગુજરાતના બે દિવસના પ્રવાસે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવશે. તેઓ આવતીકાલે અમદાવાદમાં રૂ. ૫ હજાર ૪૦૦ કરોડના વિકાસકામોનું ઉદ્ઘાટન કરશે. શ્રી મોદી એક જાહેર સભાને પણ સંબોધિત કરશે. ગુજરાત મુલાકાતના બીજા દિવસે, પ્રધાનમંત્રી હાંસલપુર ખાતે હાઇબ્રિડ બેટરી ઇલેક્ટ્રોડ ઉત્પાદનનું ઉદ્ઘાટન કરશે. તેઓ ૧૦૦ ...

ઓગસ્ટ 24, 2025 7:35 પી એમ(PM) ઓગસ્ટ 24, 2025 7:35 પી એમ(PM)

views 5

ઇસરોએ ગગનયાન મિશન માટે પેરાશૂટ આધારિત પ્રથમ ઇન્ટિગ્રેટેડ એર ડ્રોપ ટેસ્ટનું પરીક્ષણ કર્યું.

ભારતીય અવકાશ સંશોધન સંગઠન-ISRO એ ગગનયાન મિશન માટે પેરાશૂટ પર આધારિત પ્રથમ ઇન્ટિગ્રેટેડ એર ડ્રોપ ટેસ્ટ-IADT-01 નું પરીક્ષણ કર્યું. આ મહત્વપૂર્ણ કવાયત પેરાશૂટ દ્વારા અવકાશયાત્રીઓના સફળ ઉતરાણ સાથે સંબંધિત છે. આ પરીક્ષણ ISRO, ભારતીય વાયુસેના, સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન, ભારતીય નૌકાદળ અને ભારતીય તટરક...

ઓગસ્ટ 24, 2025 7:34 પી એમ(PM) ઓગસ્ટ 24, 2025 7:34 પી એમ(PM)

views 2

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે ભારત તેના પ્રથમ માનવયુક્ત અવકાશ મિશન ગગનયાન માટે સંપૂર્ણપણે તૈયાર.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે ભારત તેના પ્રથમ માનવયુક્ત અવકાશ મિશન ગગનયાન માટે સંપૂર્ણપણે તૈયાર છે. તેમણે કહ્યું કે આ ફક્ત એક તકનીકી સિદ્ધિ નથી પરંતુ આત્મનિર્ભર ભારત તરફ એક નવો અધ્યાય છે. શ્રી સિંહે નવી દિલ્હીમાં ગગનયાનના યાત્રિકો માટે આયોજિત સન્માન સમારોહમાં આ વાત કહી. આ યાત્રિકોમાં ગ્રુ...

ઓગસ્ટ 24, 2025 7:32 પી એમ(PM) ઓગસ્ટ 24, 2025 7:32 પી એમ(PM)

views 5

ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી વિધાનસભામાં અખિલ ભારતીય સ્પીકર પરિષદનું ઉદ્ઘાટન કર્યું.

ગૃહમંત્રી અમિત શાહે આજે દિલ્હી વિધાનસભામાં બે દિવસીય અખિલ ભારતીય સ્પીકર પરિષદનું ઉદ્ઘાટન કર્યું. આ પરિષદનું આયોજન કેન્દ્રીય વિધાનસભાના પ્રથમ ચૂંટાયેલા અધ્યક્ષ વિઠ્ઠલભાઈ પટેલના શતાબ્દી વર્ષ નિમિત્તે કરવામાં આવ્યું છે. આ પ્રસંગે શ્રી શાહે કહ્યું કે દેશની સ્વતંત્રતાની જેમ જ આઝાદી પછી લોકશાહી રીતે દેશ ચ...