રાષ્ટ્રીય

ઓગસ્ટ 26, 2025 9:16 એ એમ (AM) ઓગસ્ટ 26, 2025 9:16 એ એમ (AM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમદાવાદના હંસલપુર ખાતે હાઈબ્રિડ બૅટરી ઇલેક્ટ્રૉડના સ્થાનિક ઉત્પાદનનું લોકાર્પણ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે અમદાવાદના હંસલપુર ખાતે હાઈબ્રિડ બૅટરી ઇલેક્ટ્રૉડના સ્થાનિક ઉત્પાદનનું લોકાર્પણ કરશે. તેમજ 100 દેશને બૅટરી ઇલેક્ટ્રિક વાહનોની નિકાસને લીલીઝંડી બતાવશે. આ પ્રસંગે શ્રી મોદી ઉપસ્થિત લોકોને સંબોધિત પણ કરશે. હંસલપુરમાં આવેલા સુઝૂકી મોટર પ્લાન્ટમાં બે ઐતિહાસિક પહેલનું લ...

ઓગસ્ટ 25, 2025 7:56 પી એમ(PM) ઓગસ્ટ 25, 2025 7:56 પી એમ(PM)

views 6

નિષ્પક્ષ અને પારદર્શક પરીક્ષાઓ યોજવા માટે સ્ટાફ સિલેક્શન કમિશન પ્રતિબદ્ધ

સ્ટાફ સિલેક્શન કમિશને આજે પુનરોચ્ચાર કર્યો કે કમિશન નિષ્પક્ષ અને પારદર્શક પરીક્ષાઓ યોજવા માટે પ્રતિબદ્ધ છે. આજે નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા, SSC ચેરમેન એસ. ગોપાલકૃષ્ણને ભાર મૂક્યો કે કમિશને ટેકનિકલ ખામીઓ અને ગેરરીતિઓને સુધારવા માટે શ્રેણીબદ્ધ પગલાં લીધાં છે. તેમણે કહ્યું કે પરીક્ષાર્થીની સાચી...

ઓગસ્ટ 25, 2025 7:28 પી એમ(PM) ઓગસ્ટ 25, 2025 7:28 પી એમ(PM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદમાં પાંચ હજાર 477 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ખેડૂતો, પશુપાલકો અને લઘુ ઉદ્યમીઓનું હિત દેશ માટે સૌથી મહત્વપૂર્ણ છે. કોઈ પણ પ્રકારના દબાણમાં દેશનાં ખેડૂતોનું અહિત નહીં થવા દેવાય. આજે અમદાવાદમાં પાંચ હજાર 477 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતાં શ્રી મોદીએ ઓપરેશન સિંદૂરને સેનાના શૌર્ય અને ...

ઓગસ્ટ 25, 2025 7:13 પી એમ(PM) ઓગસ્ટ 25, 2025 7:13 પી એમ(PM)

views 3

મીરાબાઈ ચાનુએ અમદાવાદમાં રાષ્ટ્રમંડળ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં સુવર્ણ ચંદ્રક જીત્યો.

ટોક્યો ઓલિમ્પિકમાં રજત ચંદ્રક વિજેતા ખેલાડી મીરાબાઈ ચાનુએ આજે અમદાવાદમાં કોમનવેલ્થ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં કુલ ૧૯૩ કિલો વજન શ્રેણીમાં સુવર્ણ ચંદ્રક જીતી લીધો છે. વરિષ્ઠ મહિલા - 48 કિલોગ્રામ કેટેગરીમાં મીરાબાઈ ચાનુએ 3 નવા કોમનવેલ્થ રેકોર્ડ્સ સર્જ્યા છે. આ ચેમ્પિયનશિપમાં દેશનાં ખેલાડીઓએ વિક્રમ સર્...

ઓગસ્ટ 25, 2025 7:54 પી એમ(PM) ઓગસ્ટ 25, 2025 7:54 પી એમ(PM)

views 5

ભારત અને ફિજીએ આતંકવાદ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતાનો પુનરોચ્ચાર કર્યો

ભારત અને ફિજીએ આતંકવાદ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતાનો પુનરોચ્ચાર કર્યો છે અને આતંકવાદ મામલે બેવડા ધોરણોને નકારી કાઢ્યા છે. નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફિજીના પ્રધાનમંત્રી સિતેની રાબુકા વચ્ચેની દ્વિપક્ષીય વાટાઘાટો દરમિયાન, બંને નેતાઓ આતંકવાદ સામે સહયોગ મજબૂત કરવા સંમત થયા હતા અને તેના તમા...

ઓગસ્ટ 25, 2025 2:27 પી એમ(PM) ઓગસ્ટ 25, 2025 2:27 પી એમ(PM)

views 5

ભારત ફીજીમાં જન ઔષધિ કેન્દ્ર શરૂ કરશે તેવી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફિજીના પ્રધાનમંત્રી સિતિવેની રાબુકા વચ્ચે હાલ નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. બેઠક બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું હતું કે આજની દ્વિપક્ષિય બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો કરવામાં આવ્યાં છે. તેમણે આ બેઠકને...

ઓગસ્ટ 25, 2025 2:26 પી એમ(PM) ઓગસ્ટ 25, 2025 2:26 પી એમ(PM)

views 6

પ્રધાનમંત્રી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે,પાંચ હજાર 400 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ – ખાતમુહૂર્ત કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે આવશે. તેઓ સાંજે અમદાવાદમાં પાંચ હજાર 400 કરોડ રૂપિયાની વિવિધ પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તેમાં અમદાવાદ અને ગાંધીનગરમાં બે હજાર 500 કરોડ રૂપિયાની શહેરી વિકાસ પરિયોજના તથા એક હજાર 100 કરોડ રૂપિયાની વિદ્યુત પૂરવઠા પરિયોજના સામેલ છે. બે દિવ...

ઓગસ્ટ 25, 2025 2:18 પી એમ(PM) ઓગસ્ટ 25, 2025 2:18 પી એમ(PM)

views 1

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 130-મા બંધારણ સંશોધન ખરડા 2025ના વિરોધ અંગે વિરોધ પક્ષના દળ પર પ્રહાર કર્યા.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 130-મા બંધારણ સંશોધન ખરડા 2025ના વિરોધ અંગે વિરોધ પક્ષના દળ પર પ્રહાર કર્યા. એક સમાચાર સંસ્થા સાથેની રૂબરૂ મુલાકાતમાં શ્રી શાહે વિરોધ પક્ષના નેતાઓ પર જેલમાં હોવા છતાં સરકાર બનાવવા અને ચલાવવાના પ્રયાસ કરી રહ્યા હોવાનો આક્ષેપ લગાવ્યો. તેમણે આ ખરડા સામે વિપક્ષના વિરોધને લો...

ઓગસ્ટ 25, 2025 2:17 પી એમ(PM) ઓગસ્ટ 25, 2025 2:17 પી એમ(PM)

views 3

ઉત્તરપ્રદેશમાં માર્ગ અકસ્માતમાં 9ના મોત, 45 લોકો ઈજાગ્રસ્ત.

ઉત્તરપ્રદેશના બુલંદશહરમાં ગઈકાલે મોડી રાત્રે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં લગભગ નવ લોકોના મોત. જ્યારે 45 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયાના અહેવાલ છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ 34 પર ઘટાલ ગામ પાસે એક કન્ટેનર અને ટ્રેક્ટર વચ્ચે ટક્કર થતાં આ અકસ્માત સર્જાયો હતો. ગોગાજીના શ્રદ્ધાળુઓ ટ્રેક્ટરમાં ઉત્તરપ્રદેશના કાસગંજથી ર...

ઓગસ્ટ 25, 2025 9:34 એ એમ (AM) ઓગસ્ટ 25, 2025 9:34 એ એમ (AM)

views 4

ઇઝરાયલે ગાઝા પર હુમલા ચાલુ રાખવાનો નિર્ણય લીધો

ઇઝરાયલે ગાઝા પર હુમલા ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન ઇઝરાયલ કાત્ઝે જણાવ્યું હતું કે ઇઝરાયલ સંરક્ષણ દળ હમાસને હરાવવા, તમામ બંધકોને મુક્ત કરવાની ખાતરી કરવા અને યુદ્ધનો અંત લાવવા માટે સંપૂર્ણ તાકાતથી હુમલો કરવાનું ચાલુ રાખશે.શ્રી કાત્ઝે શુક્રવારે કહ્યું હતું કે જો હમાસ તમામ બંધકોન...