રાષ્ટ્રીય

ઓક્ટોબર 2, 2025 6:40 પી એમ(PM)

views 13

મોદી સરકારે ઓપરેશન સિંદૂર દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા, લશ્કરી તાકાત અને સ્વદેશી ટેકનોલોજીમાં શ્રેષ્ઠતા પ્રત્યે ભારતની અતૂટ પ્રતિબદ્ધતા દર્શાવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, સરકાર સેવા અને સુશાસનના મંત્ર દ્વારા પરિવર્તન અને પ્રગતિ લાવવા માટે અથાક મહેનત કરી રહી છે. આજે અમારી વિશેષ શ્રેણી 'સેવા પર્વ' માં, મોદી સરકારે ઓપરેશન સિંદૂર દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા, લશ્કરી તાકાત અને સ્વદેશી ટેકનોલોજીમાં શ્રેષ્ઠતા પ્રત્યે ભારતની અતૂટ પ્રતિબદ્...

ઓક્ટોબર 2, 2025 2:23 પી એમ(PM)

views 14

દેશ આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરી રહ્યો છે

દેશ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને આજે તેમની 156મી જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છે. રાજધાની દિલ્હીમાં રાજઘાટ ખાતે ગાંધીજીના સ્મારક પર એક સર્વધર્મ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, લોકસભા અધ્...

ઓક્ટોબર 2, 2025 2:22 પી એમ(PM)

views 14

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા ડૉ. મોહન ભાગવતે કહ્યું કે, સ્વદેશી અને આત્મનિર્ભરતાનો કોઈ વિકલ્પ નથી

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા ડૉ. મોહન ભાગવતે કહ્યું કે. સ્વદેશી અને આત્મનિર્ભરતાનો કોઈ વિકલ્પ નથી. તે જ સમયે, આપણે આપણા આંતરરાષ્ટ્રીય અને વેપાર સંબંધો જાળવી રાખવા જોઈએ, કારણ કે કોઈ પણ રાષ્ટ્ર એકલા રહી શકે નહીં. રાષ્ટ્રો વચ્ચે પરસ્પર નિર્ભરતા હંમેશા રહે છે. RSS વડા આજે સવારે નાગપુરના રેશીમબાગ...

ઓક્ટોબર 2, 2025 2:20 પી એમ(PM)

views 9

મહારાષ્ટ્રના નાગપુરમાં 69મો ધમ્મચક્ર પ્રવર્તન દિવસની ઉજવણી

મહારાષ્ટ્રના નાગપુરમાં 69મો ધમ્મચક્ર પ્રવર્તન દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. બાબાસાહેબ ડો. આંબેડકરે વિજયાદશમીના રોજ નાગપુરમાં તેમના લાખો અનુયાયીઓ સાથે ધમ્મ દીક્ષા લીધી હતી.

ઓક્ટોબર 2, 2025 9:40 એ એમ (AM)

views 39

કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયે જાહેર વહીવટમાં શ્રેષ્ઠતા માટે પ્રધાનમંત્રી પુરસ્કારો 2025 માટે વેબ પોર્ટલ વર્ચ્યુઅલી લોન્ચ કર્યું

કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયે જાહેર વહીવટમાં શ્રેષ્ઠતા માટે પ્રધાનમંત્રી પુરસ્કારો 2025 માટે વેબ પોર્ટલ વર્ચ્યુઅલી લોન્ચ કર્યું છે. આ સમારોહમાં વિવિધ મંત્રાલયો અને સરકારના વિભાગોના અધિકારીઓ, તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો અને જિલ્લા કલેક્ટરો હાજર રહ્યા હતા. વેબ પોર્...

ઓક્ટોબર 2, 2025 9:36 એ એમ (AM)

views 20

કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે NIELIT ડિજિટલ યુનિવર્સિટી (NDU) પ્લેટફોર્મનું ઉદ્ઘાટન કરશે

કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે નવી દિલ્હીમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેકનોલોજી (NIELIT) ડિજિટલ યુનિવર્સિટી (NDU) પ્લેટફોર્મનું ઉદ્ઘાટન કરશે.આ પ્લેટફોર્મ ઉચ્ચ-ગુણવત્તાવાળા ડિજિટલ શિક્ષણની પહોંચને લોકશાહીકરણ કરવા માટે રચાયેલ છે. આ પ...

ઓક્ટોબર 2, 2025 9:35 એ એમ (AM)

views 15

દેશ આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીને પણ તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છે

દેશ આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીને પણ તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીને તેમની 121મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે લાલ બહાદુર શાસ્ત્રી એ...

ઓક્ટોબર 2, 2025 9:33 એ એમ (AM)

views 16

રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની 156મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની 156મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. તેમના સંદેશમાં રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે આ રાષ્ટ્રપિતાના આદર્શો અને મૂલ્યોને સમર્પિત કરવાનો પ્રસંગ છે. તેમણે ઉમેર્યું કે મહાત્મા ગાંધીએ શાંતિ, સહિષ્ણુતા અને સત્યનો સંદેશ આપ્યો છે, જે સમગ્ર માન...

ઓક્ટોબર 2, 2025 9:32 એ એમ (AM)

views 17

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે કચ્છના લક્કીનાળા લશ્કરી મથક ખાતે સુરક્ષા કવાયત નિહાળશે-વિવિધ નવીન સુવિધાનું લોકાર્પણ કરશે

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે ગુજરાતના કચ્છના લક્કીનાળા લશ્કરી મથક ખાતે મલ્ટિ એજન્સી સુરક્ષા કવાયત નિહાળશે સાથે જ શસ્ત્ર પૂજા કરશે. શ્રી સિંહના હસ્તે અહી વિવિધ નવીન સુવિધાનું લોકાર્પણ પણ કરાશે.આ સાથે શ્રી સિંહે વિજયાદશમીની પૂર્વસંધ્યાએ ભુજમાં સશસ્ત્ર દળોના જવાનો સાથે પરંપરાગત બડાખાનામાં ભાગ લીધો હતો...

ઓક્ટોબર 2, 2025 9:30 એ એમ (AM)

views 13

કેન્દ્રીય મંત્રીમંડળે કઠોળમાં આત્મનિર્ભરતા મિશન અને 57 નવા કેન્દ્રીય વિદ્યાલયને મંજૂરી આપી – રવિ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કર્યો

કેન્દ્રીય મંત્રીમંડળે કઠોળમાં આત્મનિર્ભરતા માટેના મિશનને મંજૂરી આપી છે, જે સ્થાનિક ઉત્પાદનને વેગ આપવા અને કઠોળમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવાના હેતુથી એક સીમાચિહ્નરૂપ પહેલ છે. ગઈકાલે નવી દિલ્હીમાં મંત્રીમંડળની બેઠક બાદ મીડિયાને માહિતી આપતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, આ ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.