રાષ્ટ્રીય

ઓગસ્ટ 27, 2025 7:28 પી એમ(PM) ઓગસ્ટ 27, 2025 7:28 પી એમ(PM)

views 6

જમ્મુ અને કાશ્મીરના કટરા ખાતે વૈષ્ણોદેવી મંદિર તરફ જતા માર્ગ પર ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનમાં બચાવ અને રાહત કામગીરી પૂરજોશમાં.

જમ્મુ અને કાશ્મીરના કટરા ખાતે ગઈકાલે વૈષ્ણોદેવી મંદિર તરફ જતા માર્ગ પર ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનમાં બચાવ અને રાહત કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ ઘટનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. CRPF એ ઘાયલોને કટરા સ્થિત સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડ્યા હતા. ટીમે ફસાયેલા યાત્રાળુઓને પણ મદદ કરી હતી અન...

ઓગસ્ટ 27, 2025 7:25 પી એમ(PM) ઓગસ્ટ 27, 2025 7:25 પી એમ(PM)

views 5

દેશભરમાં ગણેશ ચતુર્થીની શ્રદ્ધા અને ભક્તિ સાથે થઈ રહેલી ઉજવણી.

દેશભરમાં ગણેશ ચતુર્થીના તહેવારની ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસ ભગવાન ગણેશના જન્મ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જે શાણપણ, સમૃદ્ધિ અને સૌભાગ્યના પ્રતીક છે. તેને વિનાયક ચતુર્થી અથવા ગણેશ ઉત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે, અને આ દિવસ દસ દિવસના ઉત્સવની શરૂઆત છે. રાષ્ટ્રપતિ અને ...

ઓગસ્ટ 27, 2025 2:19 પી એમ(PM) ઓગસ્ટ 27, 2025 2:19 પી એમ(PM)

views 3

જમ્મુ કાશ્મીરના વૈષ્ણોદેવી મંદિર તરફના માર્ગ પર ભૂસ્ખલન થતાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા.

જમ્મુ અને કાશ્મીરના કટરા ખાતે વૈષ્ણોદેવી મંદિર તરફ જતા માર્ગ પર ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થતાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે. ગઈકાલે ભારે વરસાદને કારણે વૈષ્ણોદેવી મંદિર કટરા નજીક ભૂસ્ખલન થયું હોવાની એસએસપી રિયાસી પરમવીર સિંહે મૃત્યુની પુષ્ટિ કરી હતી. સતત વરસાદને પગલે, સીઆરપીએફની છઠ્ઠી બટાલિયનના જવાનોએ ...

ઓગસ્ટ 27, 2025 2:17 પી એમ(PM) ઓગસ્ટ 27, 2025 2:17 પી એમ(PM)

views 4

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, અણધારી ભૂ-રાજકીય સ્થિતીને ધ્યાનમાં રાખીને, સશસ્ત્ર દળોએ ટૂંકા અને લાંબા ગાળાના સંઘર્ષો માટે તૈયાર રહેવું જોઈએ.

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે આજે જણાવ્યું હતું કે, અણધારી ભૂ-રાજકીય સ્થિતીને ધ્યાનમાં રાખીને, સશસ્ત્ર દળોએ ટૂંકા ગાળાના સંઘર્ષોથી લઈને પાંચ વર્ષના યુદ્ધ સહિત તમામ પ્રકારના સુરક્ષા પડકારો માટે તૈયાર રહેવું જોઈએ. મધ્યપ્રદેશના મહુમાં આર્મી વોર કોલેજ ખાતે 'રણ સંવાદ'માં સંબોધનમાં તેમણે કહ્યું, આજના યુગમાં,...

ઓગસ્ટ 27, 2025 2:16 પી એમ(PM) ઓગસ્ટ 27, 2025 2:16 પી એમ(PM)

views 5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી જાપાન અને ચીનના સત્તાવાર પ્રવાસે જશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી જાપાન અને ચીનના સત્તાવાર પ્રવાસે જશે. આગમી 29 અને 30 મી ઑગસ્ટના તેમની મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી મોદી તેમના જાપાની સમકક્ષ શિગેરુ ઇશિબા સાથે 15મી ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલન યોજશે. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ નવી દિલ્હીમાં મીડિયા સાથે પીએમ મોદીની જાપાન મુલાકાત...

ઓગસ્ટ 27, 2025 2:14 પી એમ(PM) ઓગસ્ટ 27, 2025 2:14 પી એમ(PM)

views 3

ગાઝાના ખાન યુનિસમાં પત્રકારોની હત્યાને ભારતે આઘાતજનક ગણાવી.

ભારતે કહ્યું છે કે ગાઝાના ખાન યુનિસમાં પત્રકારોની હત્યા આઘાતજનક અને ખૂબ જ ખેદજનક છે. પત્રકારોના જીવ ગુમાવવા અંગે મીડિયાના પ્રશ્નોના જવાબમાં, વિદેશ મંત્રાલયે કહ્યું કે, ભારતે હંમેશા સંઘર્ષમાં નાગરિકોના જીવ ગુમાવવાની નિંદા કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, ઇઝરાયલી અધિકારીઓએ આ કેસમાં તપાસ શરૂ કરી દી...

ઓગસ્ટ 27, 2025 2:13 પી એમ(PM) ઓગસ્ટ 27, 2025 2:13 પી એમ(PM)

views 7

ઓગસ્ટમાં પહેલીવાર બરફવર્ષા સાથે લદ્દાખમાં, સુરુ સમર ફેસ્ટિવલ શરૂ.

સુરુ ખીણમાં ઓગસ્ટમાં પહેલીવાર બરફવર્ષા સાથે લદ્દાખમાં, સુરુ સમર ફેસ્ટિવલ 2025 ઐતિહાસિક રીતે શરૂ થયો.. , આ ઉદ્ઘાટન સમારોહમાં કેન્દ્રીય સંસદીય અને લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુ મુખ્ય મહેમાન તરીકે અને લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર કવેન્દ્ર ગુપ્તા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય મંત્રી ક...

ઓગસ્ટ 27, 2025 9:03 એ એમ (AM) ઓગસ્ટ 27, 2025 9:03 એ એમ (AM)

views 4

CBICએ લોકોને GST દરો પર અટકળો ટાળવા અનુરોધ કર્યો

સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (CBIC) એ લોકોને GST દરો પર અટકળો ટાળવા અનુરોધ કર્યો છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, CBIC એ જણાવ્યું કે આ સંદર્ભમાં નિર્ણયો GST કાઉન્સિલ દ્વારા સામૂહિક રીતે લેવામાં આવે છે, જેમાં કેન્દ્ર અને રાજ્યોનો સમાવેશ થાય છે.અનેક વાતો અને અટકળો પાયાવિહોણી અફવાઓન...

ઓગસ્ટ 27, 2025 9:02 એ એમ (AM) ઓગસ્ટ 27, 2025 9:02 એ એમ (AM)

views 4

પંજાબના પઠાણકોટ, ગુરદાસપુર, ફાઝિલ્કા, ફિરોઝપુર, હોશિયારપુર, કપૂરથલા અને તરનતારન સહિત સાત જિલ્લાઓ હાઇ એલર્ટ જાહેર

પંજાબના પઠાણકોટ, ગુરદાસપુર, ફાઝિલ્કા, ફિરોઝપુર, હોશિયારપુર, કપૂરથલા અને તરનતારન સહિત સાત જિલ્લાઓ હાઇ એલર્ટ જાહેર કરાયું છે. અમૃતસરમાં પણ ચેતવણી જાહેર કરવામાં આવી છે. રાજ્યભરમાં પૂર નિયંત્રણ રૂમ શરૂ કરવામાં આવ્યા છે.પંજાબમાં, રાવી, બિયાસ અને સતલુજ નદીઓની કિનારે આવેલા રાજ્યના કેટલાક ભાગોમાં પૂરની સ્થિ...

ઓગસ્ટ 27, 2025 9:01 એ એમ (AM) ઓગસ્ટ 27, 2025 9:01 એ એમ (AM)

views 5

સરહદી વિસ્તારોમાં વસ્તી વિષયક પરિવર્તન દેશ અને તેની સરહદોની સુરક્ષા પર સીધી અસર કરે છે- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે સરહદી વિસ્તારોમાં વસ્તી વિષયક પરિવર્તન દેશ અને તેની સરહદોની સુરક્ષા પર સીધી અસર કરે છે. શ્રી શાહે ગઈકાલે નવી દિલ્હીમાં બે દિવસીય વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ વર્કશોપના ઉદ્ઘાટન સત્રને સંબોધતા આ વાત કહી હતી.તેમણે કહ્યું કે મોદી સરકારે સરહદી ગામડાઓમાંથી સ્થળાંતર ...