રાષ્ટ્રીય

ઓગસ્ટ 28, 2025 7:56 પી એમ(PM) ઓગસ્ટ 28, 2025 7:56 પી એમ(PM)

views 7

મહારાષ્ટ્રમાં ઈમારત ધરાશાયી થતાં 17 ના મોત, નવ લોકો ઘાયલ, પાંચ લાખની સહાય

મહારાષ્ટ્રમાં મુંબઈના વિરાર પૂર્વ વિસ્તારમાં ગઈકાલે રાત્રે ચાર માળની ઇમારત ધરાશાયી થતાં 17 લોકોના મોત અને 9 લોકો ઘાયલ થયા છે. આ ઘટના નારંગી વિસ્તારમાં રમાબાઈ એપાર્ટમેન્ટ્સમાં બની હતી. NDRF, પોલીસ અને ફાયર બ્રિગેડ દ્વારા બચાવ કામગીરી ચાલુ છે અને અત્યાર સુધીમાં 24 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. અધિકાર...

ઓગસ્ટ 28, 2025 2:07 પી એમ(PM) ઓગસ્ટ 28, 2025 2:07 પી એમ(PM)

views 1

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જાપાન અને ચીનના પ્રવાસ માટે રવાના થશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15-મા ભારત—જાપાન વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેવા આજે સાંજે જાપાન અને ચીનનાં પ્રવાસ માટે રવાના થશે. પ્રધાનમંત્રીનો જાપાનનો આઠમો પ્રવાસ હશે. જ્યારે જાપાનના પ્રધાનમંત્રી શિગેરુ ઇશિબા સાથે આ તેમની પહેલી શિખર બેઠક હશે. વિદશ મંત્રાલયે જણાવ્યું, આ પ્રવાસ દરમિયાન બંને પ્રધાનમંત્રી...

ઓગસ્ટ 28, 2025 2:06 પી એમ(PM) ઓગસ્ટ 28, 2025 2:06 પી એમ(PM)

views 6

સરકારે કાચા કપાસની આયાત પર કરમુક્તિ 31 ડિસેમ્બર સુધી વધારવાનો નિર્ણય કર્યો.

સરકારે કાચા કપાસની આયાત પર કરમુક્તિ આ વર્ષે 30 સપ્ટેમ્બરથી 31 ડિસેમ્બર સુધી વધારવાનો નિર્ણય કર્યો છે. નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું, આ નિર્ણય ભારતીય કાપડ ઉદ્યોગ માટે કપાસની ઉપલબ્ધતા વધારવાના હેતુસર કરાયો છે. આ પહેલા સરકારે કપાસની આયાત પર 19 ઑગસ્ટથી 30 સપ્ટેમ્બર સુધી કામચલાઉ કરમુક્તિ આપી હતી.

ઓગસ્ટ 28, 2025 2:02 પી એમ(PM) ઓગસ્ટ 28, 2025 2:02 પી એમ(PM)

views 4

છત્તીસગઢ, કર્ણાટકના દરિયાકાંઠા, મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડમાં કેટલાક સ્થળ પર આજે ભારે વરસાદની આગાહી.

હવામાન ખાતાએ આજે છત્તીસગઢ, કર્ણાટકના દરિયાકાંઠા, મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડમાં કેટલાક સ્થળ પર ભારે વરસાદની આગાહી કરી છે. ઓડિશા, વિદર્ભ, મધ્યપ્રદેશ, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કીમ અને ઝારખંડમાં આગામી બેથી ત્રણ દિવસ ધોધમાર વરસાદની સંભાવના છે. જ્યારે ગુજરાત ક્ષેત્ર, ગોવા, કોંકણ અને મધ્ય મહારાષ્ટ્રમાં પ...

ઓગસ્ટ 28, 2025 9:33 એ એમ (AM) ઓગસ્ટ 28, 2025 9:33 એ એમ (AM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 125મી કડી હશે. લોકો ટોલ-ફ્રી નંબર 1800-11-7800 દ્વારા કાર્યક્રમ માટે પોતાના વિચાર અને સૂચન મોકલી શકે છે. ઉપરાંત નરેન્દ્ર મોદી એપ અથવા ...

ઓગસ્ટ 28, 2025 9:30 એ એમ (AM) ઓગસ્ટ 28, 2025 9:30 એ એમ (AM)

views 3

ભારતના દરિયાઈ ક્ષેત્રનું નોંધપાત્ર ગતિશીલતા સાથે વિસ્તરણ થઈ રહ્યું છે-કેન્દ્રીય જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલ

કેન્દ્રીય બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે કહ્યું, ભારતના દરિયાઈ ક્ષેત્રનું નોંધપાત્ર ગતિશીલતા સાથે વિસ્તરણ થઈ રહ્યું છે. ગઈકાલે નવી દિલ્હીમાં ઇન્ડિયા મૅરિટાઈમ વિક 2025ની પ્રારંભિક પહેલ “ઍમ્બેસેડર્સ રાઉન્ડટૅબલ”ને સંબોધતા શ્રી સોનોવાલે કહ્યું, સરકાર માત્ર દેશના વિકાસ માટે જ નહીં, પણ વૈ...

ઓગસ્ટ 28, 2025 9:26 એ એમ (AM) ઓગસ્ટ 28, 2025 9:26 એ એમ (AM)

views 5

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે એક દિવસ ગુજરાતના પ્રવાસે

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે એક દિવસ ગુજરાતના પ્રવાસે આવશે. તેઓ આજે અમદાવાદમાં સાણંદની ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ- G.I.D.C. બેની મુલાકાત લેશે. દરમિયાન તેઓ પાઇલટ પ્રોડક્શન ફૅક્ટરી સીજી સેમિ પ્રૉજેક્ટના ઉદ્ઘાટન “પ્રારંભ”માં ઉપસ્થિત રહેશે.

ઓગસ્ટ 28, 2025 9:24 એ એમ (AM) ઓગસ્ટ 28, 2025 9:24 એ એમ (AM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફિનલૅન્ડના રાષ્ટ્રપ્રમુખ ઍલેકઝાન્ડર સ્ટબ સાથે ટૅલિફૉન પર વાતચીત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે સાંજે ફિનલૅન્ડના રાષ્ટ્રપ્રમુખ ઍલેકઝાન્ડર સ્ટબ સાથે ટૅલિફૉન પર વાતચીત કરી. સોશિયલ મીડિયા પરના સંદેશમાં શ્રી મોદીએ કહ્યું, ફિનલૅન્ડ યુરોપીયન સંઘનું એક મહત્વનું ભાગીદાર છે. બંને નેતાએ વેપાર, ટૅક્નોલૉજી અને સ્થિરતા જેવા મુખ્ય ક્ષેત્રમાં સહકારને મજબૂત કરવાના માર્ગ અંગે...

ઓગસ્ટ 28, 2025 7:51 એ એમ (AM) ઓગસ્ટ 28, 2025 7:51 એ એમ (AM)

views 5

છત્તીસગઢના વિજાપુર જિલ્લામાં 30 માઓવાદીએ આત્મસમર્પણ કર્યું

છત્તીસગઢના વિજાપુર જિલ્લામાં ગઈકાલે 30 માઓવાદીએ આત્મસમર્પણ કર્યું. પોલીસ અધિક્ષક જિતેન્દ્ર યાદવે કહ્યું, આમાંથી 20 માઓવાદી પર 81 લાખ રૂપિયાનં8 રોકડ ઇનામ જાહેર કરાયું હતું.રાજ્ય સરકારની પુનર્વસન નીતિ હેઠળ તેમને 50—50 હજાર રૂપિયાની પ્રોત્સાહન રકમ અપાઈ છે. આ તમામ માઓવાદી પર વિવિધ ઘટનાઓમાં સામેલ હોવાનો ...

ઓગસ્ટ 28, 2025 7:46 એ એમ (AM) ઓગસ્ટ 28, 2025 7:46 એ એમ (AM)

views 1

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે જાપાનના પ્રવાસ માટે રવાના થશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15-મા ભારત—જાપાન વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેવા આજે સાંજે જાપાનના પ્રવાસ માટે રવાના થશે. પ્રધાનમંત્રીનો જાપાનનો આ આઠમો પ્રવાસ હશે. જ્યારે જાપાનના પ્રધાનમંત્રી શિગેરુ ઇશિબા સાથે આ તેમની પહેલી શિખર બેઠક હશે. વિદશ મંત્રાલયે જણાવ્યું, આ પ્રવાસ દરમિયાન બંને પ્રધાનમંત્રી બંને દ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.