ઓગસ્ટ 28, 2025 7:56 પી એમ(PM) ઓગસ્ટ 28, 2025 7:56 પી એમ(PM)
7
મહારાષ્ટ્રમાં ઈમારત ધરાશાયી થતાં 17 ના મોત, નવ લોકો ઘાયલ, પાંચ લાખની સહાય
મહારાષ્ટ્રમાં મુંબઈના વિરાર પૂર્વ વિસ્તારમાં ગઈકાલે રાત્રે ચાર માળની ઇમારત ધરાશાયી થતાં 17 લોકોના મોત અને 9 લોકો ઘાયલ થયા છે. આ ઘટના નારંગી વિસ્તારમાં રમાબાઈ એપાર્ટમેન્ટ્સમાં બની હતી. NDRF, પોલીસ અને ફાયર બ્રિગેડ દ્વારા બચાવ કામગીરી ચાલુ છે અને અત્યાર સુધીમાં 24 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. અધિકાર...