રાષ્ટ્રીય

ઓક્ટોબર 5, 2025 8:09 પી એમ(PM)

views 12

DGCAએ આગામી તહેવારો પહેલા વિમાન ભાડાના વલણની સમીક્ષા કરી

નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલય-DGCAએ આગામી તહેવારો પહેલા હવાઇ ભાડાના વલણોની સમીક્ષા કરી. DGCAએ એરલાઇન્સને વધારાની ઉડાનો તૈનાત કરી ઉડાન ક્ષમતા વધારવા જણાવ્યુ. આ અંગે ઇન્ડિગોએ માહિતી આપી કે તેણે 42 ક્ષેત્રોમાં 730 વધારાની ઉડાન તૈનાત કરી છે. દરમિયાન, એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસ 20 ક્ષેત્રોમાં 486 વધ...

ઓક્ટોબર 5, 2025 8:07 પી એમ(PM)

views 12

દાર્જિલિંગમાં ભારે વરસાદ, ભૂસ્ખલન અને બ્રિજ તૂટતા અત્યાર સુધીમાં 23ના મોત

દાર્જિલિંગ પહાડીઓમાં ભારે વરસાદ, ભૂસ્ખલન અને પુલ તૂટી પડવાની ઘટનાઓમાં અત્યાર સુધીમાં 23ના મોત થયા છે, જેમાં પાંચ નેપાળના નાગરિકોનો સમાવેશ થાય છે. સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તાર મિરિક સબડિવિઝનમાં 13ના મોત થયા છે. ભૂસ્ખલનને કારણે પહાડી વિસ્તારમાં અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ 10 ઉપર અનેક ...

ઓક્ટોબર 5, 2025 8:05 પી એમ(PM)

views 13

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કહ્યું, મતદારો, રાજકીય પક્ષો અને અન્ય હિસ્સેદારો દ્વારા વિશેષ સઘન સુધારા – SIRને વ્યાપક આવકાર મળ્યો

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું છે કે મતદારો, રાજકીય પક્ષો અને અન્ય હિસ્સેદારો દ્વારા ખાસ સઘન સુધારા –SIRને વ્યાપક વ્યાપક આવકાર મળ્યો છે. પટનામાં પત્રકાર પરિષદ દરમિયાન SIR અંગે પૂછાયેલા પ્રશ્નોના જવાબમાં, શ્રી કુમારે કહ્યું કે SIR કાયદેસર અને જોગવાઈઓ અનુસાર હાથ ધરાયું હતું. તેમણે જણાવ્યુ...

ઓક્ટોબર 5, 2025 8:05 પી એમ(PM)

views 8

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ખેડૂતોને માત્ર સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગ કરવા પ્રધાનમંત્રીની અપીલને અનુસરવા વિનંતી કરી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ખેડૂતોને ફક્ત સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગ અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલને અનુસરવા વિનંતી કરી.તેમણે કહ્યું કે જો નાગરિકો સામૂહિક રીતે સ્વદેશી ઉત્પાદનોનો ઉપયોગ કરશે તો તે દેશના આર્થિક વિકાસને નોંધપાત્ર રીતે વેગ આપશે. તેમણે ખાતરી આપી કે મહારાષ્ટ્ર સરકાર દ્વારા પૂર નુ...

ઓક્ટોબર 5, 2025 2:07 પી એમ(PM)

views 25

કેન્દ્રીય ચૂંટણી પંચે આજે બિહારના બે દિવસના પ્રવાસના છેલ્લા દિવસે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી – બપોર બાદ પ્રેસ કોન્ફરન્સ યોજશે

બિહારમાં મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વિધાનસભા ચૂંટણી સુનિશ્ચિત કરવા માટે ચૂંટણી પંચે આજે પટના ખાતે વિવિધ અમલીકરણ એજન્સીઓ, પોલીસ અધિકારીઓ, કેન્દ્રીય પોલીસ દળો અને વરિષ્ઠ વહીવટી અધિકારીઓ સાથે બેઠકો યોજી હતી. બિહાર મુલાકાતના છેલ્લા તબક્કામાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની આગેવાની હેઠળની ચૂંટણી પં...

ઓક્ટોબર 5, 2025 2:06 પી એમ(PM)

views 13

રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ નવી દિલ્હીમાં ‘ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલ’ અભિયાનમાં ભાગ લીધો

યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે વિશ્વ શિક્ષક દિવસ પર નવી દિલ્હીમાં ‘ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલ’ અભિયાનમાં ભાગ લીધો હતો. તેમણે શિક્ષકો, વિદ્યાર્થીઓ અને અન્ય લોકો સાથે મેજર ધ્યાનચંદ સ્ટેડિયમથી ઇન્ડિયા ગેટ અને આસપાસના વિસ્તારો સુધી સાયકલ રેલીનું નેતૃત્વ કર્યું હતું. શ્રી માંડવિયાએ ...

ઓક્ટોબર 5, 2025 2:05 પી એમ(PM)

views 15

દાર્જિલીંગમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે 20થી વધુના મોત-પ્રધાનમંત્રીએ દુર્ઘટના અઁગે દુઃખ વ્યક્ત કર્યું

દાર્જિલિંગ જિલ્લામાં, ગઈકાલ સાંજથી ઉત્તર બંગાળના ગોરખાલેન્ડ ટેરિટોરિયલ એડમિનિસ્ટ્રેશનમાં સતત વરસાદ અને ભૂસ્ખલનને કારણે 20 થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મિરિક, કુર્સિઓંગ, રંગભાંગ, પુલ બજારમાં સતત ભારે વરસાદ પડ્યો છે. કાલિમપોંગ હિલ ડિસ્ટ્રિક્ટ અને પહાડીઓના અન્ય ભાગોમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના ...

ઓક્ટોબર 5, 2025 9:40 એ એમ (AM)

views 13

કેપ્ટન શુભાંશુ શુક્લાએ નવી દિલ્હીમાં શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગના સચિવ સંજય કુમાર સાથે મુલાકાત કરી

આંતરરાષ્ટ્રીય અવકાશ મથકની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ ગઈકાલે નવી દિલ્હીમાં શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગના સચિવ સંજય કુમાર સાથે મુલાકાત કરી.એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શિક્ષણ મંત્રાલયે જણાવ્યું કે આ બેઠકમાં વિકાસિત ભારત બિલ્ડાથોન 2025 પર ચર્ચા થઈ હતી, જે વિદ્યાર્થીઓમાં વ...

ઓક્ટોબર 5, 2025 9:39 એ એમ (AM)

views 24

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગોવા સરકારના મુખ્ય કલ્યાણ કાર્યક્રમ, ‘મ્હાજે ઘર યોજના’નો શુભારંભ કરાવ્યો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે તલેઈગાંવના ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં ગોવા સરકારના મુખ્ય કલ્યાણ કાર્યક્રમ, 'મ્હાજે ઘર યોજના'નો શુભારંભ કરાવ્યો.આ યોજનાનો ઉદ્દેશ્ય સરકારી અને સામુદાયિક જમીનો પર બનેલા મકાનોને નિયમિત બનાવવાનો અને લાંબા સમયથી રહેતા લોકોને મ...

ઓક્ટોબર 5, 2025 8:12 એ એમ (AM)

views 23

વૈશ્વિક ખોરાક તરીકે માન્યતા પામેલા મખાણાની અમેરિકા, કેનેડા, આરબ દેશો, યુરોપ અને અન્ય એશિયન દેશોમાં નિકાસ કરવામાં આવશે

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જાહેરાત કરી કે વૈશ્વિક ખોરાક તરીકે માન્યતા પામેલા બિહારના, મખાણાની અમેરિકા, કેનેડા અને આરબ દેશો ઉપરાંત યુરોપ અને અન્ય એશિયન દેશોમાં નિકાસ કરવામાં આવશે. પટણામાં મખાણા મહોત્સવમાં બોલતા તેમણે કહ્યું કે આફ્રિકન દેશોમાં પણ નિકાસ માટે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.