રાષ્ટ્રીય

ઓગસ્ટ 29, 2025 3:02 પી એમ(PM) ઓગસ્ટ 29, 2025 3:02 પી એમ(PM)

views 42

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 125મી કડી હશે. લોકો ટોલ-ફ્રી નંબર 1800-11-7800 દ્વારા કાર્યક્રમ માટે પોતાના વિચાર અને સૂચન મોકલી શકે છે. ઉપરાંત નરેન્દ્ર મોદી એપ અથવા ...

ઓગસ્ટ 29, 2025 2:15 પી એમ(PM) ઓગસ્ટ 29, 2025 2:15 પી એમ(PM)

views 6

પ્રધાનમંત્રીએ ભારતની વિકાસયાત્રામાં જાપાનને મહત્વનું ભાગીદાર ગણાવ્યું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, સમગ્ર વિશ્વ ભારતને માત્ર જોઈ નથી રહ્યું, પણ ભારત પર વિશ્વાસ પણ કરે છે. જાપાનના ટોક્યોમાં ભારત—જાપાન આર્થિક સંમેલનને સંબોધતા શ્રી મોદીએ એ વાત પર ભાર આપ્યો કે, મેટ્રોથી લઈ ઉત્પાદન અને સ્ટાર્ટ-અપથી લઈ સેમિ-કન્ડક્ટર સુધી ભારતની વિકાસયાત્રામાં જાપાન એક મહત્વનું ભાગીદાર...

ઓગસ્ટ 29, 2025 2:11 પી એમ(PM) ઓગસ્ટ 29, 2025 2:11 પી એમ(PM)

views 5

અરુણાચલ પ્રદેશ, કર્ણાટકના દરિયાકાંઠા, મધ્ય મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડમાં આજે વરસાદની આગાહી

અરુણાચલ પ્રદેશ, કર્ણાટકના દરિયાકાંઠા, મધ્ય મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડમાં આજે વરસાદની સંભાવના છે. હવામાન ખાતાએ ગુજરાત, કર્ણાટક, કેરળ, માહે, કોંકણ, ગોઆ, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, સિક્કીમ, તેલંગાણા અને વિદર્ભમાં પણ ધોધમાર વરસાદની શક્યતા છે. ઉત્તર-પૂર્વ ભારતમાં પણ આવી જ સ્થિતિ રહી શકે છે. પૂર્વ રાજસ્થાન, ...

ઓગસ્ટ 29, 2025 8:51 એ એમ (AM) ઓગસ્ટ 29, 2025 8:51 એ એમ (AM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચાર રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 125મી કડી હશે. લોકો ટોલ-ફ્રી નંબર 1800-11-7800 દ્વારા કાર્યક્રમ માટે પોતાના વિચાર અને સૂચન મોકલી શકે છે. ઉપરાંત નરેન્દ્ર મોદી એપ અથવા ...

ઓગસ્ટ 29, 2025 8:50 એ એમ (AM) ઓગસ્ટ 29, 2025 8:50 એ એમ (AM)

views 5

સ્પેનમાં રાજદૂત તરીકે સેવા આપતા દિનેશ કે. પટનાયકની કેનેડામાં આગામી હાઇ કમિશનર તરીકે નિમણૂકની જાહેરાત કરી

ભારતે, સ્પેનમાં રાજદૂત તરીકે સેવા આપતા દિનેશ કે. પટનાયકની કેનેડામાં આગામી હાઇ કમિશનર તરીકે નિમણૂકની જાહેરાત કરી છે.વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, 1990 બેચના ભારતીય વિદેશ સેવા અધિકારી શ્રી પટનાયક ટૂંક સમયમાં તેમનો કાર્યભાર સંભાળશે.

ઓગસ્ટ 29, 2025 8:44 એ એમ (AM) ઓગસ્ટ 29, 2025 8:44 એ એમ (AM)

views 17

આજે રાષ્ટ્રીય રમતગમત દિવસ – દેશભરમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન

આજે રાષ્ટ્રીય રમતગમત દિવસ છે. આ દિવસ દર વર્ષે 29 ઓગસ્ટના રોજ મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મજયંતિ નિમિત્તે ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય રમતગમત દિવસ 2025ની થીમ "રમત એ શાંતિપૂર્ણ અને સમાવેશી સમાજને પ્રોત્સાહન આપે" છે.કોઈપણ ખેલ ખેલાડીના વ્યક્તિગત અને સામાજિક અવરોધોને દૂર કરે છે તો તેની સાથે ટીમ સાથ...

ઓગસ્ટ 29, 2025 8:36 એ એમ (AM) ઓગસ્ટ 29, 2025 8:36 એ એમ (AM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાપાન પહોચ્યા – આજે ટોક્યોમાં 15મા ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલનમાં હાજરી આપશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જાપાનના ટોક્યોમાં 15મા ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલનમાં હાજરી આપશે.શ્રી મોદી આજે સવારે જાપાનની બે દિવસની સત્તાવાર મુલાકાતે ટોક્યો પહોંચ્યા હતા. આ શિખર સંમેલન દરમિયાન, બંને નેતાઓ દ્વિપક્ષીય સંબંધોના સમગ્ર સ્પેક્ટ્રમની સમીક્ષા કરશે અને છેલ્લા 11 વર્ષોમાં સતત વિકસતા ખાસ ...

ઓગસ્ટ 29, 2025 8:35 એ એમ (AM) ઓગસ્ટ 29, 2025 8:35 એ એમ (AM)

views 3

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે આસામમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાત મુહુર્ત કરશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે આસામના ગુવાહાટીમાં વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.શ્રી શાહ રાજભવનની નવનિર્મિત બ્રહ્મપુત્ર શાખાનું ઉદ્ઘાટન, રાષ્ટ્રીય સાયબર ફોરેન્સિક પ્રયોગશાળાનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરશે અને સશસ્ત્ર દળોના વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.બાદમાં, શ...

ઓગસ્ટ 28, 2025 7:59 પી એમ(PM) ઓગસ્ટ 28, 2025 7:59 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાપાન અને ચીનના પ્રવાસ માટે રવાના થશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15-મા ભારત—જાપાન વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેવા આજે સાંજે જાપાનના પ્રવાસ માટે રવાના થશે. પ્રધાનમંત્રીનો જાપાનનો આઠમો પ્રવાસ હશે. જ્યારે જાપાનના પ્રધાનમંત્રી શિગેરુ ઇશિબા સાથે આ તેમની પહેલી શિખર બેઠક હશે. વિદશ મંત્રાલયે જણાવ્યું, આ પ્રવાસ દરમિયાન બંને પ્રધાનમંત્રી બંને દેશ...

ઓગસ્ટ 28, 2025 7:57 પી એમ(PM) ઓગસ્ટ 28, 2025 7:57 પી એમ(PM)

views 3

કતારે ભારતમાં મજબૂત રોકાણ માટેનો વિશ્વાસ વ્યકત કર્યો

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે, આજે નવી દિલ્હીમાં કતારના વિદેશ વેપાર રાજ્યમંત્રી ડૉ. અહેમદ બિન મોહમ્મદ અલ-સૈયદ સાથે મુલાકાત કરી. એક સોશિયલ મીડિયા સંદેશમાં નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે, બેઠક દરમિયાન બંને મંત્રીઓએ ભારત અને કતાર વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી હેઠળ દ્વિપક્ષીય વેપાર અને રોકાણ સં...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.