રાષ્ટ્રીય

ઓક્ટોબર 6, 2025 1:29 પી એમ(PM)

views 27

સોનમ વાંગચુકની પત્ની દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ પાસેથી જવાબ માંગ્યો

સોનમ વાંગચુકની પત્ની ગીતાંજલિ જે એંગ્મો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ પાસેથી જવાબ માંગ્યો છે. તેમણે રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ સોનમ વાંગચુકની અટકાયતને પડકારીને તેમની તાત્કાલિક મુક્તિની માંગ કરી છે. જોકે, ન્યાયાધીશ અરવિંદ કુમાર અને એન.વી. અં...

ઓક્ટોબર 6, 2025 1:28 પી એમ(PM)

views 19

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે વર્ષ 2022-2023 માટે MY Bharat – રાષ્ટ્રીય સેવા યોજના (NSS) પુરસ્કારો અર્પણ કર્યા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે વર્ષ 2022-2023 માટે MY Bharat - રાષ્ટ્રીય સેવા યોજના (NSS) પુરસ્કારો અર્પણ કર્યા. તેમણે NSS એકમો અને તેમના કાર્યક્રમ અધિકારીઓ અને NSS સ્વયંસેવકોને 40 પુરસ્કારો અર્પણ કર્યા. યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દર વર્ષે સમુદાય સેવા અને રાષ્ટ્ર નિર્માણમાં N...

ઓક્ટોબર 6, 2025 1:28 પી એમ(PM)

views 10

પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં સર્જાયેલી ભૂસ્ખનલ અને ભારે વરસાદની સ્થિતિ બાદ રાહત અને બચાવ કામગીરી યુધ્ધના ધોરણે ચાલી રહી છે

પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં સર્જાયેલી ભૂસ્ખનલ અને ભારે વરસાદની સ્થિતિ બાદ રાહત અને બચાવ કામગીરી યુધ્ધના ધોરણે ચાલી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયના નિર્દેશ અનુસાર કામગીરી થઇ રહી છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી આજે સિલિગુડી પહોંચીને સ્થિતિની જાત માહીતી મેળવશે

ઓક્ટોબર 6, 2025 1:27 પી એમ(PM)

views 9

જયપુરમાં હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનાની તપાસ માટે છ સભ્યોની ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી

રાજસ્થાનના જયપુરમાં એસએમએસ હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનાની તપાસ માટે છ સભ્યોની ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે. કમિશનર મેડિકલ એજ્યુકેશનની અધ્યક્ષતામાં રાજસ્થાનના મુખ્યમંત્રી ભજન લાલ શર્માએ જયપુરની એસએમએસ હોસ્પિટલમાં આગમાં ઘાયલ થયેલા લોકોને યોગ્ય સારવાર અને સંભાળની ખાતરી આપી હતી. એસએમએસ હોસ્પિ...

ઓક્ટોબર 6, 2025 1:26 પી એમ(PM)

views 32

ચૂંટણી પંચ આજે બિહાર વિધાનસભા ચૂંટણીના સમયપત્રકની જાહેરાત કરશે

ચૂંટણી પંચ આજે બપોરે નવી દિલ્હીમાં બિહાર વિધાનસભા ચૂંટણીના સમયપત્રકની જાહેરાત કરશે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર, ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશી સાથે ચૂંટણી તારીખો અંગે મીડિયાને માહિતી આપશે. ચૂંટણી સમયપત્રકની જાહેરાત સાથે, આદર્શ આચારસંહિતા લાગુ થશે. બિહાર વિધાનસભાના 243 સભ્યોનો ક...

ઓક્ટોબર 6, 2025 9:43 એ એમ (AM)

views 25

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે મહારાષ્ટ્રમાં ભારતના પ્રથમ સહકારી આધારિત સીએનજી અને સ્પ્રે ડ્રાયર પોટાશ ગ્રાન્યુલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે મહારાષ્ટ્રમાં ભારતના પ્રથમ સહકારી આધારિત સીએનજી અને સ્પ્રે ડ્રાયર પોટાશ ગ્રાન્યુલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રોજેક્ટ અહિલ્યાનગર જિલ્લાના કોપરગાંવમાં સહકાર મહર્ષિ શંકરરાવ કોલ્હે સહકારી ખાંડ મિલ ખાતે શરૂ કરવામાં આવ્યો હતો.શ્રી શાહે જણાવ્યું કે દેશભરની 15 ...

ઓક્ટોબર 6, 2025 9:41 એ એમ (AM)

views 44

ભારતીય નૌકાદળમાં આજે વિશાખાપટ્ટનમ ખાતે યુદ્ધ જહાજ “INS એન્ડ્રોથ”ને સામેલ કરાશે

ભારતીય નૌકાદળમાં આજે વિશાખાપટ્ટનમ ખાતે એન્ટિ-સબમરીન વોરફેર (ASW) યુદ્ધ જહાજ "INS એન્ડ્રોથ"ને સામેલ કરશે. આ ભારતીય નૌકાદળનું બીજું એન્ટિ-સબમરીન વોરફેર (ASW) છે. વાઇસ એડમિરલ રાજેશ પંઢારકર સમારોહની અધ્યક્ષતા કરશે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે, INS એન્ડ્રોથ ભારતીય નૌકાદળની સ્વદેશીકરણ તરફની પ્રગતિમાં એક...

ઓક્ટોબર 6, 2025 9:38 એ એમ (AM)

views 8

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ આજથી દોહામાં કતારની મુલાકાતે

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ આજથી દોહામાં કતારની બે દિવસીય મુલાકાતે રવાના થશે. તેમની મુલાકાત દરમિયાન, શ્રી ગોયલ કતારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શેખ ફૈઝલ બિન થાની બિન ફૈઝલ અલ થાની સાથે કતાર-ભારત સંયુક્ત વેપાર અને વાણિજ્ય આયોગની બેઠકની સહ-અધ્યક્ષતા કરશે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે...

ઓક્ટોબર 6, 2025 9:22 એ એમ (AM)

views 18

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને બાળકોમાં કફ સિરપનો ઉપયોગ વિવેકપૂર્ણ રીતે કરવા ખાસ સૂચના આપી

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને બાળકોમાં કફ સિરપનો ઉપયોગ વિવેકપૂર્ણ રીતે કરવા ખાસ સૂચના આપી છે. મંત્રાલયે જણાવ્યું કે, ઉધરસ પોતાની મેળે જ ઠીક થઈ જાય છે અને તેને દવાની જરૂર નથી. મધ્યપ્રદેશના છિંદવાડામાં તાજેતરમાં દૂષિત કફ સિરપ પીવાથી બાળકોના મૃત્યુ બાદ મંત્રાલયે આ સલ...

ઓક્ટોબર 6, 2025 9:22 એ એમ (AM)

views 13

પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ પહાડી વિસ્તારમાં ભૂસ્ખલનથી 23 લોકોનાં મોત

પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ પહાડી વિસ્તારમાં અવિરત ભારે વરસાદને કારણે ભૂસ્ખલનની અનેક ઘટનાઓમાં ઓછામાં ઓછા 23 લોકોનાં મોત થયા છે. ઉત્તર બંગાળના 8 જિલ્લાઓના મેદાની વિસ્તારમાં અચાનક પૂર અને તિસ્તા અને તોર્ષા સહિતની ઘણી નદીઓ ભયજનક સપાટીથી ઉપર વહી રહી હોવાના અહેવાલો છે

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.