રાષ્ટ્રીય

ઓક્ટોબર 7, 2025 2:54 પી એમ(PM)

views 17

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું, જવાબદાર AIના અમલીકરણ માટે વિશ્વાસ અને સલામતીની જરૂરીયાત

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું છે કે જવાબદાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના અમલીકરણ માટે વિશ્વાસ અને સલામતી જરૂરી છે. આજે નવી દિલ્હીમાં ટ્રસ્ટ એન્ડ સેફ્ટી ફેસ્ટિવલ ઇન્ડિયાને સંબોધતા ડૉ. જયશંકરે કહ્યું કે, આગામી વર્ષોમાં AI અર્થતંત્રમાં પરિવર્તન લાવશે, કામ કરવાની આદતોમાં ફેરફાર કરશે, નવા સ્વાસ્થ્ય ઉક...

ઓક્ટોબર 7, 2025 2:53 પી એમ(PM)

views 15

કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના પૂર વ્યવસ્થાપન અને નદી સફાઈ અંગે ભેદભાવના આરોપને ફગાવ્યો

કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના પૂર વ્યવસ્થાપન અને નદી સફાઈ અંગે ભેદભાવના આરોપને ફગાવી દીધો છે. જળ શક્તિ મંત્રાલયે સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે ભારત અગાઉથી જ સરહદ પાર નદીના મુદ્દાઓ પર ભૂટાન સાથે કામ કરી રહ્યું છે અને પૂર વ્યવસ્થાપન કાર્યક્રમો હેઠળ રાજ્યને એક હજા...

ઓક્ટોબર 7, 2025 2:52 પી એમ(PM)

views 10

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું, સંરક્ષણ ક્ષેત્રમાં ભારતની આત્મનિર્ભરતાએ ક્રાંતિ સર્જી

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે સંરક્ષણ ક્ષેત્રમાં ભારતની આત્મનિર્ભરતા કાર્યવાહી, અસર અને વ્યાપક સ્વીકૃતિના તબક્કા સુધી પહોંચી છે. આજે નવી દિલ્હીમાં રક્ષા નવાચાર સંવાદમાં સંબોધન કરતાં શ્રી સિંહે કહ્યું કે આજે યુદ્ધો ટેકનોલોજી દ્વારા વધુ સંચાલિત થઈ રહ્યા હોવાથી સરકાર આધુનિક યુદ્ધની બદલાતી ગત...

ઓક્ટોબર 7, 2025 2:40 પી એમ(PM)

views 16

ગુજરાતના મુખ્યમંત્રીથી લઇને દેશના પ્રધાનમંત્રી પદ સુધીના શાસનને 25 વર્ષ પૂર્ણ કરવાના અવસરે નરેન્દ્ર મોદીએ કહ્યું, છેલ્લા ૧૧ વર્ષમાં દેશમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે છેલ્લા ૧૧ વર્ષમાં દેશમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. તેમણે કહ્યું કે, પથદર્શક પહેલોએ દેશભરમાં મહિલાઓ, યુવાનો અને ખેડૂતોને સશક્ત બનાવ્યા છે, ૨૫ કરોડથી વધુ લોકોને ગરીબીમાંથી બહાર લવાયા છે. પ્રસ્તૃત છે એક અહેવાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમની અગિયાર વર્ષની ...

ઓક્ટોબર 7, 2025 9:42 એ એમ (AM)

views 13

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાજકીય ક્ષેત્રમાં 25 વર્ષની સિદ્ધિને ઘરે ઘરે પહોચાડવા આજથી ગુજરાત સરકાર દ્વારા 15મી ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરાશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાજકીય ક્ષેત્રમાં 25 વર્ષની સિદ્ધિને ઘરે ઘરે પહોચાડવા આજથી ગુજરાત સરકાર દ્વારા 15મી ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરાશે. ગુજરાતમાં વિકાસ પ્રતિજ્ઞા લેવાશે. આજથી શરૂ થઇ રહેલા વિકાસ સપ્તાહ દ્વારા રાજ્યની વિકાસ યાત્રાને અવિરત રાખી "નાગરિક પ્રથમ અભિગમ" સાથે લોકાભિમુખ અને ...

ઓક્ટોબર 7, 2025 9:39 એ એમ (AM)

views 33

ગુજરાતના ગીરમાં રાષ્ટ્રપતિની મુલાકાતને લઈને ગીર અભયારણ્યના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત સાવજનું વેકેશન સાત દિવસ ટૂંકાવામાં આવ્યું

ગુજરાતના ગીરમાં રાષ્ટ્રપતિની મુલાકાતને લઈને ગીર અભયારણ્યના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત સાવજનું વેકેશન સાત દિવસ ટૂંકાવામાં આવ્યું છે.દર વર્ષે 15 ઓક્ટોબરથી ગીર જંગલ પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકાતું હોય છે પરંતુ આગામી શનિ રવિ રાષ્ટ્રપતિની સંભવિત મુલાકાતને ધ્યાનમાં લઈને આ વખતે સાત ઓક્ટોબર અને મંગળવારથી ગીર જંગલ ...

ઓક્ટોબર 7, 2025 8:21 એ એમ (AM)

views 23

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાતના ગાંધીનગર સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ ખાતે ભારતીય વાયુ સેનાની ૯૩મી વર્ષગાંઠની ઉજવણી કરાઇ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાતના ગાંધીનગર સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ ખાતે ભારતીય વાયુ સેનાની ૯૩મી વર્ષગાંઠની ઉજવણી થઇ હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું કે ઈન્ડિયન એરફોર્સના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ સફળતાપૂર્વક અંતરિક્ષ મિશન પૂર્ણ કરીને જે મોટો કિર્તિમાન સ્થાપ્યો...

ઓક્ટોબર 7, 2025 8:19 એ એમ (AM)

views 16

નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો અને સીમા સુરક્ષા દળે ભારત અને નેપાળ સરહદ પર ડ્રગ્સની હેરફેર રોકવા માટે સંકલન બેઠક કરી

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) અને સશસ્ત્ર સીમા બલ (SSB) એ ભારત-નેપાળ સરહદ પર ડ્રગ હેરફેરને અટકાવવા માટે સંકલન વધારવાનો નિર્ણય લીધો છે.NCB ના ડિરેક્ટર જનરલ અનુરાગ ગર્ગ અને SSB ના DG સંજય સિંઘલે ગઈકાલે નવી દિલ્હીમાં આ બાબતે ચર્ચા કરી હતી. બેઠકનું ધ્યાન ગુપ્ત માહિતીની આપ લે અને વાસ્તવિક સમયનું સંકલન...

ઓક્ટોબર 7, 2025 8:17 એ એમ (AM)

views 13

ભારતે, કતાર ખાતે ડિજિટલ અને નાણાકીય સહયોગ માટે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ UPIને લોન્ચ કર્યું

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે દોહાના લુલુ મોલમાં ભારતના યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) ને લોન્ચ કર્યું.આ પ્રસંગે શ્રી ગોયલે જણાવ્યુ કે ભારત અને કતાર વચ્ચે ડિજિટલ અને નાણાકીય સહયોગમાં એક નવો સીમાચિહ્નરૂપ છે. upi થકી આ બે દેશ વચ્ચેની સરહદ પાર વધતા વિશ્વાસનું પ્રતીક છે અને બંને દેશ...

ઓક્ટોબર 7, 2025 8:16 એ એમ (AM)

views 20

ચૂંટણી જાહેર થતા જ બિહારમાં આદર્શ આચારસંહિતા અમલમાં આવી

ભારતના ચૂંટણી પંચે બિહાર વિધાનસભાની ચૂંટણીનું સમયપત્રક જાહેર કર્યુ છે.ગઈકાલે નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું કે, 243 સભ્યોની વિધાનસભા માટે ચૂંટણી આ વર્ષે 6 અને 11 નવેમ્બરના રોજ બે તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કામાં, 121 વિધાનસભા બેઠકો પર મતદાન થશે જ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.