રાષ્ટ્રીય

ઓક્ટોબર 8, 2025 1:40 પી એમ(PM)

views 16

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મુંબઈમાં વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મુંબઈમાં વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી 19 હજાર 650 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા ભારતના સૌથી મોટા ગ્રીનફિલ્ડ એરપોર્ટ-નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરશે. તે વિશ્વના સૌથી કાર્યક્ષમ એરપોર્ટમાંનું એક હશે, જે વાર્ષિક નવ કરોડ મુસ...

ઓક્ટોબર 8, 2025 1:38 પી એમ(PM)

views 46

બિહાર વિધાનસભા ચૂંટણી માટે NDA ગઠબંધનના ઘટક પક્ષો અને મહાગઠબંધન વચ્ચે બેઠકોની વહેંચણી અંગે મડાગાંઠ યથાવત્.

બિહાર વિધાનસભા ચૂંટણી માટે NDA ગઠબંધનના ઘટક પક્ષો અને મહાગઠબંધન વચ્ચે બેઠકોની વહેંચણી અંગે મડાગાંઠ હજુ પણ ચાલુ છે. લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ) દ્વારા બેઠકોના સન્માનજનક હિસ્સાની માંગણીને પગલે NDAમાં, દરેક ઘટક પક્ષ કેટલી બેઠકો પર ચૂંટણી લડશે તે અંગે અનિશ્ચિતતા રહેલી છે. ભાજપના વરિષ્ઠ નેતાઓએ LJP (રામ...

ઓક્ટોબર 8, 2025 1:37 પી એમ(PM)

views 26

રાષ્ટ્ર આજે ભારતીય વાયુસેનાની 93મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે

રાષ્ટ્ર આજે ભારતીય વાયુસેનાની 93મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે. વાયુસેનાની સ્થાપના 8 ઓક્ટોબર 1932 ના રોજ થઈ હતી. આ પ્રસંગે, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ, ચીફ ઓફ આર્મી સ્ટાફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, ચીફ ઓફ નેવલ સ્ટાફ એડમિરલ દિનેશ કે ત્રિપાઠી અને ચીફ ઓફ ધ વાયુસેના એર ચીફ માર્શલ અમર પ્રીત સિં...

ઓક્ટોબર 8, 2025 1:36 પી એમ(PM)

views 13

જમ્મુ કાશ્મીરમાં ખરાબ હવામાન ને કારણે સતત 3 દિવસથી સ્થગિત રહેલી માતા વૈષ્ણોવદેવી યાત્રા ફરીથી શરૂ.

જમ્મુ કાશ્મીરમાં ખરાબ હવામાન ને કારણે સતત 3 દિવસ થી સ્થ્યગીત રહેલી શ્રી માતા વૈષ્ણોવદેવી યાત્રા ફરીથી શરૂ કરવામાં આવી છે. અમારા જમ્મુના સંવાદદાતા અહેવાલ આપે છે કે, ભારે વરસાદ અને ત્રિકુટા પર્વતીય વિસ્તારમાં ભૂસ્ખલનની આશંકાને કારણે તરત પવિત્ર ગુફાની આ યાત્રા સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવ...

ઓક્ટોબર 8, 2025 9:37 એ એમ (AM)

views 32

વર્ષ 2026માં ભારતનો આર્થિક વિકાસ દર 6.5 ટકા રહેવાનો વિશ્વ બેંકનું અનુમાન

વિશ્વ બેંકે નાણાકીય વર્ષ 2026માં ભારતનો આર્થિક વિકાસ દર 6.5 ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. અગાઉ, જૂનમાં, વિશ્વ બેંકે આ વિકાસ દર 6.3 ટકા રહેવાનો અંદાજ લગાવ્યો હતો. આ વધારો મજબૂત સ્થાનિક માંગ, મજબૂત ગ્રામીણ વિકાસ GST સુધારાઓની સકારાત્મક અસરને કારણે થયો છે.દક્ષિણ એશિયામાં વૃદ્ધિ અંગે, વિશ્વ બેંકે જ...

ઓક્ટોબર 8, 2025 9:36 એ એમ (AM)

views 34

નેશનલ ટેસ્ટિંગ એજન્સી-NTAએ UGC NET ડિસેમ્બર 2025 પરીક્ષા માટે નોંધણી પ્રક્રિયા શરૂ કરી

નેશનલ ટેસ્ટિંગ એજન્સી-NTAએ UGC-NET ડિસેમ્બર 2025 પરીક્ષા માટે નોંધણી પ્રક્રિયા શરૂ કરી છે.રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ લિંક દ્વારા અરજી કરી શકે છે. UGCના જણાવ્યા અનુસાર, નોંધણી પ્રક્રિયા સાત નવેમ્બર સુધી ખુલ્લી રહેશે. કરેક્શન વિન્ડો 10 નવેમ્બરે ખુલશે અને 12 નવેમ્બરે બંધ થશે.આ પરીક્ષ...

ઓક્ટોબર 8, 2025 9:34 એ એમ (AM)

views 38

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મુંબઈમાં વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મુંબઈમાં વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે.પ્રધાનમંત્રી 19 હજાર 650 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા ભારતના સૌથી મોટા ગ્રીનફિલ્ડ એરપોર્ટ-નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરશે. તે વિશ્વના સૌથી કાર્યક્ષમ એરપોર્ટમાંનું એક હશે, જે વાર્ષિક નવ કરોડ મુસા...

ઓક્ટોબર 8, 2025 9:33 એ એમ (AM)

views 28

બ્રિટનના પ્રધાનમંત્રી સ્ટારમર અને પ્રધાનમંત્રી મોદી આજે ભારત-યુકે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીમાં પ્રગતિની સમીક્ષા કરશે

બ્રિટિનના પ્રધાનમંત્રી કીર સ્ટારમર આજથી ભારતની બે દિવસની મુલાકાતે આવશે. શ્રીયુત સ્ટારમરની આ ભારતની પ્રથમ સત્તાવાર મુલાકાત છે. પ્રધાનમંત્રી મોદી અને શ્રી સ્ટારમર આજે બેઠક યોજી બંને દેશો વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં ભાગીદારીની પ્રગતિની સમીક્ષા કરશે.આ મુલાકાત નવી ભાગીદારી માટે ભારત અને યુકેના સહિયારા દ્રષ્ટ...

ઓક્ટોબર 8, 2025 9:32 એ એમ (AM)

views 14

હિમાચલ પ્રદેશના બિલાસપુર જિલ્લામાં એક બસ અકસ્માતમાં 15 લોકોના મોત – બે લોકો ઘાયલ

હિમાચલ પ્રદેશના બિલાસપુર જિલ્લામાં એક બસ અકસ્માતમાં 15 લોકોના મોત થયા છે, જ્યારે બે લોકો ઘાયલ થયા છે. એક બાળક હજુ પણ ગુમ હોવાની આશંકા છે. વરસાદ છતાં બચાવ અને રાહત કામગીરી ચાલુ છે.મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ અકસ્માત પર દુ:ખ વ્યક્ત કર્યું અને વહીવટીતંત્રને રાહત અને બચાવ કામગીરી ઝડપી બનાવવા નિર્દેશ...

ઓક્ટોબર 7, 2025 2:54 પી એમ(PM)

views 21

દેશમાં આજે રામાયણના રચયિતા મહર્ષિ વાલ્મીકીની જન્મ જયંતીની ઉજવણી

દેશના વિવિધ ભાગોમાં આજે રામાયણના રચયિતા મહર્ષિ વાલ્મીકીની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. મહર્ષિ વાલ્મીકીને 'આદિ કવિ' અથવા સંસ્કૃત ભાષાના પ્રથમ કવિ તરીકે પણ પૂજવામાં આવે છે. વાલ્મીકી સંપ્રદાયના સભ્યો તેમને ભગવાનના સંદેશવાહક તરીકે પણ પૂજે છે. આ પ્રસંગની ઉજવણીમાં શોભાયાત્રા પણ કાઢવામાં આવે છે. ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.