રાષ્ટ્રીય

ઓગસ્ટ 31, 2025 2:13 પી એમ(PM) ઓગસ્ટ 31, 2025 2:13 પી એમ(PM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચીનમાં SCO શિખર સંમેલનમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વાતચીત કરી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચીનમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન SCO શિખર સંમેલન દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વાતચીત કરી હતી. શ્રી મોદીએ કહ્યું કે ભારત અને ચીન વચ્ચેનો સહયોગ સમગ્ર માનવતાના કલ્યાણનો માર્ગ મોકળો કરશે. શ્રી મોદીએ કહ્યું કે ભારત પરસ્પર વિશ્વાસ, આદર સાથે સંબંધોને આગળ વધારવા મા...

ઓગસ્ટ 31, 2025 2:09 પી એમ(PM) ઓગસ્ટ 31, 2025 2:09 પી એમ(PM)

views 4

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે ગુજરાતના અમદાવાદમાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ કર્યું.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ રાજ્યના પ્રવાસના બીજા દિવસે વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. આજે સવારે શ્રી શાહે અમદાવાદના ગોતા વિસ્તારમાં ઓગણજ શહેરી આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું. આ કેન્દ્રમાં નાગરિકોને અદ્યતન આરોગ્ય સેવાઓ પૂરી પડાશે. ત્યારબાદ શ્રી શાહે ચાંદલોડિયામાં વંદે માતરમ્ શહેરી આ...

ઓગસ્ટ 31, 2025 8:50 એ એમ (AM) ઓગસ્ટ 31, 2025 8:50 એ એમ (AM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી SCOના દેશોના વડાઓની પરિષદની 25મી બેઠકમાં ભાગ લેવા ચીનના તિઆનજીન પહોંચ્યા

શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ના દેશોના વડાઓની પરિષદની 25મી બેઠક આજથી ચીનના તિઆનજીનમાં શરૂ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શિખર સંમેલનમાં ભાગ લેવા માટે તિઆનજીન પહોંચ્યા છે. આ બે દિવસીય પરિષદમાં વીસથી વધુ દેશોના ટોચના નેતાઓ અને દસ આંતરરાષ્ટ્રીય સંગઠનોના વડાઓ ભાગ લેશે. ચીન પાંચમી વખત SCO શિખર સંમ...

ઓગસ્ટ 31, 2025 8:41 એ એમ (AM) ઓગસ્ટ 31, 2025 8:41 એ એમ (AM)

views 2

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ભારપૂર્વક જણાવ્યું છે કે સંરક્ષણમાં આત્મનિર્ભરતાએ માત્ર એક વિકલ્પ નથી, પરંતુ અસ્તિત્વ અને પ્રગતિ માટે એક શરત છે

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ભાર મૂક્યો છે કે સંરક્ષણમાં આત્મનિર્ભરતા એ માત્ર એક વિકલ્પ નથી, પરંતુ અસ્તિત્વ અને પ્રગતિ માટે એક શરત છે. તેમણે કહ્યું કે સરકાર માને છે કે આત્મનિર્ભર ભારત તેની વ્યૂહાત્મક સ્વાયત્તતાનું રક્ષણ કરી શકે છે. મંત્રીએ ગઈકાલે નવી દિલ્હીમાં સંરક્ષણ પરિષદ દરમિયાન આ વાત કહી હતી. ઓપર...

ઓગસ્ટ 31, 2025 7:55 એ એમ (AM) ઓગસ્ટ 31, 2025 7:55 એ એમ (AM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર ‘મન કી બાત’ કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર 'મન કી બાત' કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 125મી કડી હશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર ને...

ઓગસ્ટ 30, 2025 7:55 પી એમ(PM) ઓગસ્ટ 30, 2025 7:55 પી એમ(PM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 25મા SCO સમિટમાં ભાગ લેવા ચીનના તિયાનજિન પહોંચ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 25મા શાંઘાઈ સહયોગ સંગઠન – SCO સમિટમાં ભાગ લેવા માટે આજે ચીનના તિયાનજિન પહોંચ્યા છે. બે દિવસીય સમિટ આવતીકાલથી શરૂ થશે. સમિટ દરમિયાન, શ્રી મોદી વૈશ્વિક નેતાઓને મળશે અને પ્રાદેશિક સુરક્ષા, કનેક્ટિવિટી, ટકાઉ વિકાસ અને વૈશ્વિક સહયોગના મુદ્દાઓ પર ચર્ચા કરશે. સમિટમાં, છેલ્લા 25 વ...

ઓગસ્ટ 30, 2025 7:54 પી એમ(PM) ઓગસ્ટ 30, 2025 7:54 પી એમ(PM)

views 6

પ્રધાનમંત્રી મોદીએ ટોક્યોમાં 16 પ્રાંતોના ગવર્નરોને ભારતની વિકાસગાથામાં ભાગીદાર બનવા આમંત્રણ આપ્યું.

જાપાન મુલાકાતના પહેલા દિવસે 15મા ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલનમાં હાજરી આપ્યા બાદ, પ્રધાનમંત્રી મોદી આજે ટોક્યોમાં 16 પ્રાંતોના ગવર્નરોને મળ્યા. પ્રધાનમંત્રીએ તેમને ભારતની વિકાસગાથામાં ભાગીદાર બનવા આમંત્રણ આપ્યું. બાદમાં, શ્રી મોદી અને જાપાનના પ્રધાનમંત્રી શિગેરુ ઇશિબાએ શિંકાનસેન-બુલેટ ટ્રેન દ્વારા...

ઓગસ્ટ 30, 2025 7:52 પી એમ(PM) ઓગસ્ટ 30, 2025 7:52 પી એમ(PM)

views 4

ચાલુ નાણાકીય વર્ષના ત્રિમાસિકમાં ભારતનું GDP 7.8 ટકાના દરે વૃદ્ધિ પામવાનો અંદાજ

ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-જૂન ત્રિમાસિકમાં ભારતનું વાસ્તવિક કુલ ઘરેલુ ઉત્પાદન (GDP) 7.8 ટકાના દરે વૃદ્ધિ પામવાનો અંદાજ છે. આ પાંચ ત્રિમાસિકમાં સૌથી વધુ છે. ગયા નાણાકીય વર્ષના ચોથા ત્રિમાસિકમાં GDP 7.4 ટકા હતો, જ્યારે ગયા નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં તે 6.5 ટકા હતો. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ ...

ઓગસ્ટ 30, 2025 7:51 પી એમ(PM) ઓગસ્ટ 30, 2025 7:51 પી એમ(PM)

views 3

ઈલેક્ટ્રોનિક્સ મંત્રી અશ્વિની વૈષ્ણવે નોઈડામાં મોબાઈલ ફોન માટે દેશના પ્રથમ ટેમ્પર્ડ ગ્લાસ ઉત્પાદન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું.

ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે ઉત્તર પ્રદેશના નોઈડામાં મોબાઈલ ફોન માટે દેશના પ્રથમ ટેમ્પર્ડ ગ્લાસ ઉત્પાદન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે શ્રી વૈષ્ણવે કહ્યું કે ટેમ્પર્ડ ગ્લાસનું સ્વદેશી ઉત્પાદન મેક ઇન ઈન્ડિયા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનની સફળતા તરફ એક ...

ઓગસ્ટ 30, 2025 7:49 પી એમ(PM) ઓગસ્ટ 30, 2025 7:49 પી એમ(PM)

views 6

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે નોઈડામાં ડ્રોન ઉત્પાદન કંપની અને એન્જિન પરીક્ષણ સુવિધા કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે નોઈડામાં એક ડ્રોન ઉત્પાદન કંપની અને એન્જિન પરીક્ષણ સુવિધા કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું. સભાને સંબોધતા, સંરક્ષણ મંત્રીએ કહ્યું કે ડ્રોન આજકાલ આધુનિક યુદ્ધ વ્યૂહરચનાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. શ્રી સિંહે સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.