રાષ્ટ્રીય

સપ્ટેમ્બર 1, 2025 1:26 પી એમ(PM) સપ્ટેમ્બર 1, 2025 1:26 પી એમ(PM)

views 3

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુના પૂરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું.

કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુની મુલાકાત દરમિયાન, ગૃહમંત્રી અમિત શાહે આજે વિક્રમ ચોક અને તાવી પુલ પર પૂરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું. તેઓ પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ પણ કરશે. આ ઉપરાંત, શ્રી શાહ આજે રાજભવનમાં અધિકારીઓ સાથે બેઠક કરશે. તેમને ઉપરાજ્યપાલ મનોજ સિંહા, ગૃહ મંત્રાલય અને કેન્દ્રશાસ...

સપ્ટેમ્બર 1, 2025 1:25 પી એમ(PM) સપ્ટેમ્બર 1, 2025 1:25 પી એમ(PM)

views 6

કેન્દ્રીય સંદેશાવ્યવહાર મંત્રીએ આજે નવી દિલ્હીમાં ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ- IMC 25 એપ્લિકેશન લોન્ચ કરી.

કેન્દ્રીય સંદેશાવ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ આજે નવી દિલ્હીમાં ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ- IMC 25 એપ્લિકેશન લોન્ચ કરી. આ એપ્લિકેશનનો હેતુ ગ્રાહકો તેનો વધુને વધુ ઉપયોગ કરવા પ્રેરાય તે માટેનો છે. ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ (IMC) 2025 ની નવમી આવૃત્તિ આગામી મહિનાની 8 થી 11 તારીખ દરમિયાન નવી દિલ્હીના ...

સપ્ટેમ્બર 1, 2025 8:35 એ એમ (AM) સપ્ટેમ્બર 1, 2025 8:35 એ એમ (AM)

views 4

કેન્દ્રીય મંત્રી કિરેન રિજ્જુએ દેશને આત્મનિર્ભર બનાવવા સ્વદેશી ઉત્પાદનોને અપનાવવા પર ભાર મૂક્યો

કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું છે કે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં કુલ સ્થાનિક ઉત્પાદન સાથે 7.8 ટકા વિકાસ દર નોંધાયો છે.નવી દિલ્હીમાં ભગવાન બિરસા મુંડા ભવનમાં બિરસા મુંડાની પ્રતિમાના અનાવરણ બાદ પત્રકારો સાથે વાત કરતા શ્રી રિજિજુએ કહ્યું કે દેશને આત્મનિર્ભર બનાવવા માટે મેક ઇન ઇન્...

સપ્ટેમ્બર 1, 2025 8:34 એ એમ (AM) સપ્ટેમ્બર 1, 2025 8:34 એ એમ (AM)

views 4

આજથી કમર્શિયલ LPG સિલિન્ડર 51 રૂપિયા 50 પૈસા સસ્તો થયો

આજથી કમર્શિયલ LPG સિલિન્ડર 51 રૂપિયા 50 પૈસા સસ્તો થયો છે. દિલ્હીમાં, 19 કિલોગ્રામ LPG સિલિન્ડર હવે એક હજાર પાંચસો એંસી રૂપિયામાં મળશે. તેલ કંપનીઓએ જણાવ્યું હતું કે 14 કિલો 200 ગ્રામ ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. નિષ્ણાતોના મતે, કમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડાથી કમર્...

સપ્ટેમ્બર 1, 2025 8:33 એ એમ (AM) સપ્ટેમ્બર 1, 2025 8:33 એ એમ (AM)

views 3

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે જમ્મુની મુલાકાત લેશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે જમ્મુની મુલાકાત લેશે. તેઓ તાજેતરના વાદળ ફાટવા અને પૂરથી થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરશે અને બચાવ અને રાહત પગલાંની સમીક્ષા કરશે. ગૃહમંત્રી કતરામાં પરિસ્થિતિનો પણ અભ્યાસ કરશે, જ્યાં વૈષ્ણોદેવી યાત્રા માર્ગ પર ભૂસ્ખલનને કારણે ઘણા લોકો મૃત્યુ પામ્યા હતા.

સપ્ટેમ્બર 1, 2025 8:33 એ એમ (AM) સપ્ટેમ્બર 1, 2025 8:33 એ એમ (AM)

views 1

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ચીનના તિયાનજિનમાં શાંઘાઈ સહયોગ સંગઠન સમિટના પૂર્ણ સત્રને સંબોધિત કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ચીનના તિયાનજિનમાં શાંઘાઈ સહયોગ સંગઠન સમિટના પૂર્ણ સત્રને સંબોધિત કરશે. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ તિયાનજિનમાં પત્રકારોને જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી તેમના સંબોધનમાં સંગઠન હેઠળ પ્રાદેશિક સહયોગ વધારવા માટે ભારતના દ્રષ્ટિકોણને રજૂ કરશે. પૂર્ણ સત્ર પછી, પ્રધાનમંત્રી મોદી ...

ઓગસ્ટ 31, 2025 7:52 પી એમ(PM) ઓગસ્ટ 31, 2025 7:52 પી એમ(PM)

views 5

ચીનમાં SCO સમિટ દરમિયાન, શ્રી મોદી વિવિધ દેશોના વૈશ્વિક નેતાઓને મળ્યા.

ચીનના તિયાનજિનમાં SCO સમિટ દરમિયાન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માલદીવ, તાજિકિસ્તાન, કઝાકિસ્તાન અને બેલારુસના રાષ્ટ્રપતિઓ અને ઇજિપ્ત અને નેપાળના પ્રધાનમંત્રીઓ સહિત વિશ્વના નેતાઓને મળ્યા. સોશિયલ મીડિયા પર એક સંદેશમાં, શ્રી મોદીએ આ નેતાઓને મળવા બદલ ખુશી વ્યક્ત કરી. કઝાકિસ્તાનના રાષ્ટ્રપતિ કાસિમ-જોમાર્...

ઓગસ્ટ 31, 2025 7:03 પી એમ(PM) ઓગસ્ટ 31, 2025 7:03 પી એમ(PM)

views 22

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપવા લોકોને અપીલ કરી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, દેશે સ્થાનિક વસ્તુઓને પ્રોત્સાહન આપવા એટલે કે વૉકલ ફૉર લૉકલ, આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારતના મંત્ર સાથે આગળ વધવું પડશે. આજે આકાશવાણી પરથી “મન કી બાત” કાર્યક્રમમાં તેમણે કહ્યું, તહેવારોમાં દેશવાસીઓએ સ્વદેશીની વાતને ભૂલવી ન જોઈએ. પ્રધાનમંત્રીએ ચોમાસામાં પ્રાકૃતિક ...

ઓગસ્ટ 31, 2025 6:58 પી એમ(PM) ઓગસ્ટ 31, 2025 6:58 પી એમ(PM)

views 9

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ અને ગાંધીનગરના વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરમાં આજે ગૃહ વિભાગના ડાયલ 112 જનરક્ષક પ્રૉજેક્ટ, નવનિર્મિત મકાન અને પોલીસ વાહનોનું લોકાર્પણ કર્યું. આ પહેલા તેઓ અમદાવાદમાં સહિતના વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. શ્રી શાહ ઘાટલોડિયા વિસ્તારના આયુષ્માન વનમાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં જોડાયા. તેમણે લાલ દરવાજા વિસ્તા...

ઓગસ્ટ 31, 2025 2:16 પી એમ(PM) ઓગસ્ટ 31, 2025 2:16 પી એમ(PM)

views 50

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને સ્થાનિક ઉત્પાદનો અપનાવવા હાકલ કરી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને સ્થાનિક ઉત્પાદનો અપનાવવા,, આત્મનિર્ભર ભારત અને વિકાસિત ભારતને પ્રોત્સાહન આપવા સ્વદેશીના મંત્ર સાથે આગળ વધવ હાકલ કરી. આજે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં તેમણે કહ્યું, તહેવારોની મોસમ દરમિયાન મેડ ઇન ઇન્ડિયા એટલે કે ભારતમાં બનેલી હોય અથવા ભારતીય સામગ્રીથી તૈયાર...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.