રાષ્ટ્રીય

સપ્ટેમ્બર 2, 2025 2:04 પી એમ(PM) સપ્ટેમ્બર 2, 2025 2:04 પી એમ(PM)

views 1

સિંગાપોરના પ્રધાનમંત્રી લોરેન્સ વોંગ આજથી ત્રણ દિવસની ભારત મુલાકાતે આવશે

સિંગાપોરના પ્રધાનમંત્રી લોરેન્સ વોંગ આજે સાંજે ત્રણ દિવસની ભારત મુલાકાતે આવશે. શ્રી વોંગ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે અને ભારતીય ઉદ્યોગ અને વ્યવસાય સાથે વાતચીત કરશે. તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ મળશે. વિદેશ મંત્રી એસ જયશંકર અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્ર...

સપ્ટેમ્બર 2, 2025 10:40 એ એમ (AM) સપ્ટેમ્બર 2, 2025 10:40 એ એમ (AM)

views 1

DGCAએ પહેલીવાર એર ઇન્ડિયા એરપોર્ટ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડને સલામતી મંજૂરી આપી

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ પહેલીવાર એર ઇન્ડિયા SATS એરપોર્ટ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ (AISATS) ને સલામતી મંજૂરી આપી છે. આ સાથે, ભારત એશિયા પેસિફિક ક્ષેત્રમાં મલેશિયા પછી ICAO માર્ગદર્શિકા સાથે સુસંગત વ્યાપક માળખું ધરાવનાર બીજો દેશ બન્યો છે. DGCA એ કહ્યું છે કે, આ પગલું સમગ્ર ભારતમાં સ...

સપ્ટેમ્બર 2, 2025 10:31 એ એમ (AM) સપ્ટેમ્બર 2, 2025 10:31 એ એમ (AM)

views 1

સેમિકોન ઇન્ડિયા 2025 પરિષદનો દિલ્હીમાં આજથી પ્રારંભ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હી ખાતે સેમિકોન ઇન્ડિયા - 2025નું ત્રિ-દિવસીય પરિષદનું ઉદ્ઘાટન કરશે. 48 થી વધુ દેશોના બે હજાર 500 થી વધુ પ્રતિનિધિઓ આ પરિષદમાં ભાગ લેશે. આ પરિષદ દેશમાં એક મજબૂત અને ટકાઉ સેમિકન્ડક્ટર માળખાને આગળ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. સેમિકોન ઇન્ડિયા આ માળખા અંતર્ગત સે...

સપ્ટેમ્બર 2, 2025 10:29 એ એમ (AM) સપ્ટેમ્બર 2, 2025 10:29 એ એમ (AM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાપાન અને ચીનની તેમની બે દેશોની મુલાકાત બાદ સ્વદેશ પરત ફર્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાપાન અને ચીનની તેમની બે દેશોની મુલાકાત સફળતાપૂર્વક પૂર્ણ કર્યા પછી નવી દિલ્હી પરત ફર્યા છે. આ અગાઉ તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને SCO સમિટ દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગની ચર્ચા કરી અને દ્વિપક્ષીય સંબંધોમાં સતત થઈ રહેલ...

સપ્ટેમ્બર 1, 2025 7:56 પી એમ(PM) સપ્ટેમ્બર 1, 2025 7:56 પી એમ(PM)

views 1

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું આતંકવાદ પર એકસાથે બે ધોરણ અસ્વીકાર્ય

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આતંકવાદ પર એકસાથે બે ધોરણ અસ્વીકાર્ય છે. ચીનના તિયાનજિન ખાતે શાંઘાઈ સહકાર સંગઠન-SCO સંમેલનમાં નિવેદન આપતા, શ્રી મોદીએ પહલગામ આતંકવાદી હુમલા પછી ભારત સાથે એકતા દર્શાવનારા દેશોનો આભાર માન્યો. પ્રધાનમંત્રીએ SCO સંમેલન દરમિયાન રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર ...

સપ્ટેમ્બર 1, 2025 7:54 પી એમ(PM) સપ્ટેમ્બર 1, 2025 7:54 પી એમ(PM)

views 2

સર્વોચ્ચ અદાલતે 20 ટકા ઇથેનોલ-મિશ્રિત પેટ્રોલના દેશવ્યાપી અમલીકરણને પડકારતી જાહેર હિતની અરજી ફગાવી

સર્વોચ્ચ અદાલતે આજે 20 ટકા ઇથેનોલ-મિશ્રિત પેટ્રોલ -EBP-20 ના દેશવ્યાપી અમલીકરણને પડકારતી જાહેર હિતની અરજી (PIL) ને ફગાવી દીધી હતી, અરજીમાં એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે લાખો વાહન માલિકોને તેમના વાહનોના એંજિનને અનુરૂપ ન હોય તેવા ઇંધણનો ઉપયોગ કરવાની ફરજ પાડવામાં આવી રહી છે. મુખ્ય ન્યાયાધીશ બી. આર. ગવ...

સપ્ટેમ્બર 1, 2025 7:52 પી એમ(PM) સપ્ટેમ્બર 1, 2025 7:52 પી એમ(PM)

views 5

પૂરથી અસરગ્રસ્ત પંજાબના ખેડૂતોને શક્ય તમામ સહાય પૂરી પાડવા કેન્દ્ર સરકારની ખાતરી

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આજે પૂરથી પ્રભાવિત પંજાબના ખેડૂતોને ખાતરી આપી હતી કે કુદરતી આફતની આ ઘડીમાં કેન્દ્ર તેમની સાથે મજબૂત રીતે ઉભું છે. શ્રી ચૌહાણે નવી દિલ્હીમાં કૃષિ ક્ષેત્રની રાષ્ટ્રવ્યાપી સ્થિતિની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરતી વખતે આ મુજબ જણાવ્યુ ...

સપ્ટેમ્બર 1, 2025 7:51 પી એમ(PM) સપ્ટેમ્બર 1, 2025 7:51 પી એમ(PM)

views 9

ચૂંટણી પંચે કહ્યું, બિહારની ડ્રાફ્ટ મતદાર યાદી પર દાવા, વાંધા અને સુધારા હજુ પણ દાખલ કરી શકાય

ચૂંટણી પંચે કહ્યું છે કે, બિહારની ડ્રાફ્ટ મતદાર યાદી પર દાવા, વાંધા અને સુધારા આજ પછી પણ દાખલ કરી શકાય છે, પરંતુ મતદાર યાદીને અંતિમ સ્વરૂપ આપ્યા પછી જ તેનો વિચાર કરવામાં આવશે. બિહાર મતદાર યાદીના ખાસ સઘન સુધારા પર સુનાવણી દરમિયાન પંચે સર્વોચ્ચ અદાલતમાં આ દલીલ કરી હતી. ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધી...

સપ્ટેમ્બર 1, 2025 1:28 પી એમ(PM) સપ્ટેમ્બર 1, 2025 1:28 પી એમ(PM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તિયાનજિનમાં SCO સમિટમાં જણાવ્યું કે, આતંકવાદ પર બેવડા ધોરણો અસ્વીકાર્ય.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે આતંકવાદ પર બેવડા ધોરણો અસ્વીકાર્ય છે. તિયાનજિનમાં SCO સમિટમાં આજે પોતાનું નિવેદન આપતા, શ્રી મોદીએ આતંકવાદને માનવતા માટે એક મોટો પડકાર ગણાવ્યો, અને કહ્યું કે તમામ સ્વરૂપોમાં આતંકવાદની ટીકા કરવી જોઈએ. શ્રી મોદીએ કહ્યું કે ભારત છેલ્લા ચાર દાયકાથી આતંકવાદનો સામ...

સપ્ટેમ્બર 1, 2025 1:27 પી એમ(PM) સપ્ટેમ્બર 1, 2025 1:27 પી એમ(PM)

views 6

તિયાનજિન SCO સમિટના ઘોષણાપત્રમાં આતંકવાદ સામે સ્પષ્ટ અને એકીકૃત સંદેશ અપાયો.

શાંઘાઈ સહકાર સંગઠન (SCO) ના રાષ્ટ્રોના વડાઓની બેઠક બાદ આજે બહાર પાડવામાં આવેલ તિયાનજિન ઘોષણાપત્રમાં આતંકવાદ સામે સ્પષ્ટ અને એકીકૃત સંદેશ આપવામાં આવ્યો છે, સાથે જ પ્રાદેશિક સહયોગ અને નવીનકરણમાં ભારતના વધતા યોગદાનને પણ સ્વીકૃતિ આપવામાં આવી છે. સભ્ય દેશોએ પહેલગામમાં થયેલા તાજેતરના આતંકવાદી હુમલાની સખત ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.