રાષ્ટ્રીય

ઓક્ટોબર 10, 2025 9:12 એ એમ (AM)

views 18

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું ભારતે દુનિયાને બતાવ્યું  કે ટેકનોલોજી સુવિધાની  સાથે સમાનતાનું પણ સાધન છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું ભારતે દુનિયાને બતાવ્યું કે ટેકનોલોજી સુવિધાની સાથે સમાનતાનું પણ સાધન છે. મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2025 માં બોલતા, શ્રી મોદીએ કહ્યું કે... તેમણે કહ્યું કે ડિજિટલ ચુકવણી હવે દરેક નાગરિકના રોજિંદા જીવનનો એક ભાગ છે. શ્રી મોદીએ કહ્યું કે વૈશ્વિક ડિજિટલ વ્યવહારોમાંથી...

ઓક્ટોબર 9, 2025 7:56 પી એમ(PM)

views 19

વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે આ વર્ષે ભારત અને યુકેના સંબંધ મજબૂત થયા છે : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે દેશનું ડિજિટલ ઇકોસિસ્ટમ નવીનતા અને સમાવેશ માટે વૈશ્વિક ધોરણો સ્થાપિત કરી રહ્યું છે. આજે મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ ૨૦૨૫ને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે ટેકનોલોજીના લોકશાહીકરણને કારણે ભારત સૌથી વધુ ટેકનોલોજીકલ રીતે સમાવિષ્ટ દેશો માંનો એક છે. તેમણે કહ્યું કે દ...

ઓક્ટોબર 9, 2025 7:53 પી એમ(PM)

views 8

ગૃહમંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરી

ગૃહમંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. શ્રી શાહે આતંકવાદ મુક્ત જમ્મુ અને કાશ્મીરના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સરકારની અતૂટ પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. તેમણે જણાવ્યું હતું કે સુરક્ષા એજન્સીઓના દૃઢ પ...

ઓક્ટોબર 9, 2025 7:51 પી એમ(PM)

views 12

હંગેરિના નવલકથાકાર અને પટકથા લેખક લાસ્ઝલો ક્રાસ્નાહોર્કાઈને 2025 નો સાહિત્યનો નોબેલ પુરસ્કાર અપાશે.

હંગેરિયન નવલકથાકાર અને પટકથા લેખક લાસ્ઝલો ક્રાસ્નાહોર્કાઈને 2025 નો સાહિત્યનો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. સ્વીડિશ એકેડેમીની નોબેલ સમિતિએ આજે સ્ટોકહોમ, સ્વીડનમાં આ જાહેરાત કરી. વિનાશક ભયાનકતા વચ્ચે કલાની શક્તિને સમર્થન આપતા આકર્ષક અને સ્વપ્નદ્રષ્ટા કાર્યો માટે તેમને સન્માનિત કરવામાં આવ્યા ...

ઓક્ટોબર 9, 2025 7:34 પી એમ(PM)

views 17

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી ત્રણ દિવસ રાજ્યનાં પ્રવાસે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી ત્રણ દિવસ રાજ્યનાં પ્રવાસે છે. આજે રાજકોટમાં રાત્રિ રોકાણ કર્યાં બાદ આવતીકાલે સુશ્રી મુર્મૂ સોમનાથ મંદિરમાં દર્શન અને પૂજા કરશે. ત્યારબાદ તેઓ ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની પણ મુલાકાત લેશે અને સાસણગીરમાં સ્થાનિક આદિવાસી સમુદાયના લોકો સાથે સંવાદ કરશે. શનિવારે 11 તારીખે સુશ્રી મ...

ઓક્ટોબર 9, 2025 7:31 પી એમ(PM)

views 10

દેશમાં ઑગસ્ટ 2027 સુધીમાં બૂલેટ ટ્રૅન શરૂ કરવાનો લક્ષ્યાંક : કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે મહેસાણામાં સૌપ્રથમ વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વૈશ્વિક પડકાર વચ્ચે વિકસિત ભારતના નિર્માણ પર ભાર આપ્યો. તેમણે કહ્યું, ગત 11 વર્ષમાં રાજ્યમાં સેમિ-કન્ડક્ટર અને ઇલેક્ટ્રૉનિક્સ ક્ષેત્રમ...

ઓક્ટોબર 9, 2025 3:56 પી એમ(PM)

views 12

વૈશ્વિક અસ્થિરતાના સમયમાં, ભારત અને યુકેની ભાગીદારી આર્થિક પ્રગતિનો એક મહત્વપૂર્ણ સ્તંભ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મુંબઈમાં તેમના બ્રિટિશ સમકક્ષ કીર સ્ટાર્મર સાથે વાટાઘાટો કરી. આ બેઠકમાં વેપાર, સંરક્ષણ અને સુરક્ષા અને ટેકનોલોજીના ક્ષેત્રોમાં ભારત-યુકે સંબંધોને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરાયું. બ્રિટિશ પ્રધાનમંત્રી સ્ટાર્મર સાથેની સંયુક્ત પત્રકાર પરિષદ દરમિયાન શ્રી મોદીએ કહ્ય...

ઓક્ટોબર 9, 2025 3:54 પી એમ(PM)

views 22

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી 11 તારીખ સુધી રાજ્યનાં ત્રણ દિવસના પ્રવાસે આવશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી 11 તારીખ સુધી રાજ્યનાં ત્રણ દિવસના પ્રવાસે આવશે. આજે સાંજે તેઓ રાજકોટ પહોંચશે. આવતીકાલે સુશ્રી મુર્મૂ સોમનાથ મંદિરમાં દર્શન અને પૂજા કરશે. ત્યારબાદ તેઓ ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની પણ મુલાકાત લેશે અને સાસણગીરમાં સ્થાનિક આદિવાસી સમુદાયના લોકો સાથે વાતચીત કરશે. 11 તારીખે સુશ્ર...

ઓક્ટોબર 9, 2025 3:53 પી એમ(PM)

views 13

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે મહેસાણામાં સૌપ્રથમ વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનો પ્રારંભ કરાવ્યો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે મહેસાણામાં સૌપ્રથમ વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વૈશ્વિક પડકાર વચ્ચે વિકસિત ભારત બનાવવા દેશની દ્રઢ પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો. તેમણે આ રાષ્ટ્રીય દ્રષ્ટિકોણને પ્રાપ્ત કરવા પાયા તરીકે વિ...

ઓક્ટોબર 9, 2025 3:52 પી એમ(PM)

views 11

દેશના મુખ્ય ન્યાયમૂર્તિ બી. આર. ગવઇ અંગે વાંધાજનક સોશિયલ મીડિયા પોસ્ટ કરનારા સામે પંજાબમાં સખ્યાબંધ લોકો સામે ફરિયાદ

પંજાબમાં, રાજ્ય પોલીસે સોશિયલ મીડિયા પર ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) ભૂષણ રામકૃષ્ણ ગવઈ વિરુદ્ધ વાંધાજનક અને ગેરકાયદેસર પોસ્ટ કરવા બદલ ઘણા લોકો સામે અનેક પ્રાથમિક માહિતી અહેવાલો (FIR) નોંધ્યા છે. CJI ને લક્ષ્ય બનાવતા સોથી વધુ સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ કરાયેલી પોસ્ટ્સ અને વીડિયો અંગે અસંખ્ય ફરિયાદ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.