ઓક્ટોબર 11, 2025 8:08 એ એમ (AM)
16
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં 42 હજાર કરોડથી વધુના અનેક પ્રોજેક્ટ્સ અને યોજનાઓનો શુભારંભ અને શિલાન્યાસ કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં એક ખાસ કૃષિ કાર્યક્રમમાં કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં 42 હજાર કરોડથી વધુના અનેક પ્રોજેક્ટ્સ અને યોજનાઓનો શુભારંભ અને શિલાન્યાસ કરશે. શ્રી મોદી બે મુખ્ય કૃષિ ક્ષેત્રની પહેલો: પ્રધાનમંત્રી ધન ધન્ય કૃષિ યોજના અને કઠોળમાં આત્મનિર્ભરતા માટેનું મિશન શરૂ કરશે અને...