રાષ્ટ્રીય

ઓક્ટોબર 11, 2025 8:08 એ એમ (AM)

views 16

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં 42 હજાર કરોડથી વધુના અનેક પ્રોજેક્ટ્સ અને યોજનાઓનો શુભારંભ અને શિલાન્યાસ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં એક ખાસ કૃષિ કાર્યક્રમમાં કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં 42 હજાર કરોડથી વધુના અનેક પ્રોજેક્ટ્સ અને યોજનાઓનો શુભારંભ અને શિલાન્યાસ કરશે. શ્રી મોદી બે મુખ્ય કૃષિ ક્ષેત્રની પહેલો: પ્રધાનમંત્રી ધન ધન્ય કૃષિ યોજના અને કઠોળમાં આત્મનિર્ભરતા માટેનું મિશન શરૂ કરશે અને...

ઓક્ટોબર 10, 2025 7:58 પી એમ(PM)

views 12

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની કડક નિંદા કરવા બદલ વિદેશ મંત્રી ડૉ. જયશંકરે અફઘાનિસ્તાનની પ્રશંસા કરી.

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની કડક નિંદા કરવા બદલ વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે અફઘાનિસ્તાનની પ્રશંસા કરી. નવી દિલ્હીમાં ડૉ. એસ. જયશંકર અને અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી મૌલવી અમીર ખાન મુત્તાકી વચ્ચેની વાતચીત પછી જાહેર કરાયેલા સંયુક્ત નિવેદનમાં આ વાત કહેવામાં આવી હતી. તેમણે પ્રદેશમાં શાંતિ, સ્થિરતા અ...

ઓક્ટોબર 10, 2025 7:56 પી એમ(PM)

views 13

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે ઓસ્ટ્રેલિયન કંપનીઓને ભારતમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે દેશ માળખાકીય સુધારાઓની પરિવર્તનશીલ યાત્રા પર છે, ખાસ કરીને ઉત્પાદન ક્ષેત્રમાં. તેમણે કહ્યું કે ભારત હવે વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર અને સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે. આજે સિડનીમાં ભારત-ઓસ્ટ્રેલિયા સંરક્ષણ ઉદ્યોગ વ્યાપાર ગોળમેજી પરિષદને સંબોધતા શ્રી ...

ઓક્ટોબર 10, 2025 7:50 પી એમ(PM)

views 10

વેનેઝુએલાના મારિયા કોરિના મચાડોને 2025નો નોબેલ શાંતિ પુરસ્કાર જાહેર કરાયો

વેનેઝુએલાના મારિયા કોરિના મચાડોને 2025નો નોબેલ શાંતિ પુરસ્કાર જાહેર કરવામાં આવ્યો છે. વેનેઝુએલાના લોકોના લોકશાહી અધિકારોને પ્રોત્સાહન આપવા માટેના તેમના અથાક પ્રયાસો માટે તેમની પસંદગી કરવામાં આવી છે. વેનેઝુએલાના આયર્ન લેડી તરીકે પણ જાણીતા મચાડોને ટાઇમ મેગેઝિનની 2025ના 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમ...

ઓક્ટોબર 10, 2025 4:30 પી એમ(PM)

views 37

રાજ્યનાં ત્રણ દિવસનાં પ્રવાસે આવેલાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આજે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં દર્શન કર્યાં.

રાજ્યનાં ત્રણ દિવસનાં પ્રવાસે આવેલાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આજે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં દર્શન કર્યાં. રાષ્ટ્રપતિએ સોમનાથ મહાદેવને જળાભિષેકની સાથે સોમેશ્વર મહાપૂજા અને ધ્વજાપૂજા કરી હતી. પ્રવાસન મંત્રી મુળૂભાઈ બેરા, જુનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા, જિલ્લા કલેક્ટર સહિતના મહાનુભાવોએ ...

ઓક્ટોબર 10, 2025 1:46 પી એમ(PM)

views 60

બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. આ સાથે 121 વિધાનસભા મતવિસ્તારો માટે પ્રથમ તબક્કા માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. ચૂંટણી પંચે નામાંકન કેન્દ્રોની આસપાસ કડક સુરક્ષા વ્યવસ્થા માટે ખાસ સૂચનાઓ જારી કરી છે. ઉમેદવાર સાથે પ્રસ્તાવક સહિત ફક્ત ત્રણ...

ઓક્ટોબર 10, 2025 1:46 પી એમ(PM)

views 11

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું, દેશનું સંરક્ષણ ઉત્પાદન એક લાખ 51 હજાર કરોડ રૂપિયા થયું.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું, વિવિધ નીતિગત હસ્તક્ષેપો અને પાલન દ્વારા દેશના સંરક્ષણ ઉત્પાદન માળખાને સતત ઉદાર બનાવવામાં આવી રહ્યું છે, અને ભારતને વધુ વ્યવસાય-મૈત્રીપૂર્ણ બનાવવા માટે પદ્ધતિઓને સરળ બનાવવામાં આવી રહી છે. આજે સિડનીમાં ભારત-ઓસ્ટ્રેલિયા સંરક્ષણ ઉદ્યોગ વ્યાપાર ગોળમેજીને સંબોધતા શ્રી સ...

ઓક્ટોબર 10, 2025 9:13 એ એમ (AM)

views 37

બિહારમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે જાહેરનામું બહાર પડશે

બિહારમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે જાહેરનામું બહાર પડશે. આ સાથે, પ્રથમ તબક્કા માટે ઉમેદવારીપત્રો ભરવાનું શરૂ થશે. 243 સભ્યોની બિહાર વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કા માટે 6 નવેમ્બરના રોજ 121 બેઠકો પર મતદાન થશે. ઉમેદવારો આ મહિનાની ૧૭મી તારીખ સુધી તેમના ઉમેદવારીપત્રો દા...

ઓક્ટોબર 10, 2025 9:13 એ એમ (AM)

views 31

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શાંતિ પહેલની સફળતા બદલ ઇઝરાયલના પ્રધાનમંત્રી નેતન્યાહૂ અને અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઐતિહાસિક ગાઝા શાંતિ પહેલની સફળતા બદલ ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા છે. ગઈકાલે રાત્રે શ્રી નેતન્યાહૂ સાથે ફોન પર વાતચીતમાં પ્રધાનમંત્રી મોદીએ આ પહેલ હેઠળ થયેલી પ્રગતિની પ્રશંસા કરી. શ્રી મોદીએ ખાસ કરીને ...

ઓક્ટોબર 10, 2025 9:12 એ એમ (AM)

views 22

કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું સરકાર ઉત્પાદન, ઉત્પાદકતા અને વાવેતર વિસ્તાર વધારવા માટે કઠોળ સ્વ-નિર્ભરતા મિશન શરૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે નવી દિલ્હીના પુસા કેમ્પસથી પ્રધાનમંત્રી ધન ધન્ય યોજના અને કઠોળ સ્વ-નિર્ભરતા મિશનનો પ્રારંભ કરશે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું આ મિશન દેશને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ્યથી શરૂ કરાયેલી પહેલ છે. દૂરદર્શન ન્યૂઝ સાથેની એક મુલાકાતમાં, કૃષિ મંત...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.