રાષ્ટ્રીય

ઓક્ટોબર 11, 2025 7:47 પી એમ(PM)

views 63

બિહાર વિધાનસભા ચૂંટણી માટે બેઠકોની વહેંચણીને અંતિમ ઓપ આપવા NDA ના નેતાઓ વચ્ચે વાટાઘાટો

બિહાર વિધાનસભા ચૂંટણી માટે બેઠક વહેંચણીને અંતિમ ઓપ આપવા માટે આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (એનડીએ) સાથી પક્ષોના નેતાઓ વચ્ચે ચર્ચા ચાલી રહી છે. કેન્દ્રીય મંત્રી અને હિન્દુસ્તાની અવમ મોરચાના વડા જીતન રામ માંઝીએ ભાજપ પ્રમુખ જગત પ્રકાશ નડ્ડા સાથે મુલાકાત કરી અને બેઠક વહેંચણી અંગે ચર્ચા કરી. ...

ઓક્ટોબર 11, 2025 7:45 પી એમ(PM)

views 11

ગૂજરાત વિદ્યાપીઠના પદવીદાન સમારંભરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું કે વિકસિત અને આત્મનિર્ભર રાષ્ટ્ર બનાવવું એ આજે આપણી ટોચની પ્રાથમિકતા છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું કે વિકસિત અને આત્મનિર્ભર રાષ્ટ્ર બનાવવું એ આજે આપણી ટોચની પ્રાથમિકતા છે. અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠના 61 માં પદવી દાન સમારોહને સંબોધતા સુશ્રી મુર્મુએ સ્વદેશી અને આત્મનિર્ભરતામાં ગુજરાત વિદ્યાપીઠની ભૂમિકા બિરદાવી હતી અને વિદ્યાર્થીઓને આત્મ નિર્ભરતાના સંવાહક ગણાવ્ય...

ઓક્ટોબર 11, 2025 7:42 પી એમ(PM)

views 14

અનેક નામાંકિત ફિલ્મી કલાકારોની ઉપસ્થિતીમાં અમદાવાદમાં ફિલ્મફેર એવોર્ડ કાર્યક્રમ

અમદાવાદના ટ્રાન્સસ્ટેડિયા સ્ટેડિયમ ખાતે 70મો ફિલ્મફેર – 2025 એવોર્ડ સમારંભ થોડીવારમાં શરૂ થશે. ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આયોજિત આ ફિલ્મ ફેર એવોર્ડ સમારંભ અમદાવાદ શહેરમાં કાંકરિયા પાસે એક્કા એરેના ક્લબ ટ્રાન્સટેડિયા સ્ટેડિયમ ખાતે યોજાઇ રહ્યો છે. જેમાં ફિલ્મ અને મનોરંજન જગતને લગતી જાણીતી હસ્તીઓ અને ફ...

ઓક્ટોબર 11, 2025 2:45 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં 42 હજાર કરોડ રૂપિયાથી વધુના અનેક પ્રોજેક્ટ્સ અને યોજનાઓનો શુભારંભ, ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં ભારતીય કૃષિ સંશોધન સંસ્થા ખાતે એક ખાસ કૃષિ કાર્યક્રમમાં કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં 42 હજાર કરોડ રૂપિયાથી વધુના અનેક પ્રોજેક્ટ્સ અને યોજનાઓનો શુભારંભ, ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા. શ્રી મોદી કૃષિ ક્ષેત્રમાં બે મુખ્ય પહેલ, 'પીએમ ધન ધાન્ય કૃષિ યોજના' અને 'કઠોળમા...

ઓક્ટોબર 11, 2025 2:37 પી એમ(PM)

views 23

ગુજરાતના મહેસાણામાં યોજાયેલા પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સમિટમાં એક હજાર 200થી વધુ એમઓયુ પર હસ્તાક્ષર થયા.

ગુજરાતના મહેસાણામાં યોજાયેલા પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સમિટમાં એક હજાર 200થી વધુ એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેનાથી ઉત્તર ગુજરાતમાં આશરે 3 લાખ 24 હજાર કરોડ રૂપિયાના રોકાણનો માર્ગ મોકળો થયો હતો. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમાપન સત્રમાં જણાવ્યું હતું કે આ સમિટ ઉત્તર ગુજરાતની...

ઓક્ટોબર 11, 2025 2:34 પી એમ(PM)

views 36

બિહાર વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામોની ચર્ચા માટે ભાજપ કોર કમિટીની બેઠક નવી દિલ્હીમાં..

બે તબક્કામાં યોજાનારી બિહાર વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામોની ચર્ચા અને અંતિમ સ્વરૂપ આપવા માટે ભાજપ કોર કમિટી આજે નવી દિલ્હીમાં મળશે. રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન (NDA) ના સાથી પક્ષો વચ્ચે બેઠક વહેંચણીને આજે અંતિમ સ્વરૂપ અપાય તેવી અપેક્ષા છે. આ બેઠકની અધ્યક્ષતા પાર્ટી પ્રમુખ જગત પ્રકાશ નડ્ડા કરશે. ...

ઓક્ટોબર 11, 2025 2:32 પી એમ(PM)

views 11

પ્રધાનમંત્રી સહિત અન્ય નેતાઓએ આજે ભારત રત્ન નાનાજી દેશમુખને અને લોકનાયક જયપ્રકાશ નારાયણને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભારત રત્ન નાનાજી દેશમુખને અને લોકનાયક જયપ્રકાશ નારાયણને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે નાનાજી દેશમુખ એક સ્વપ્નદ્રષ્ટા સમાજ સુધારક, રાષ્ટ્ર નિર્માતા અને આત્મનિર્ભરતા અને ગ્રામીણ સશક્તિકરણના આજીવન હિમાયતી હતા.

ઓક્ટોબર 11, 2025 8:14 એ એમ (AM)

views 29

પ્રખ્યાત ફિલ્મ અભિનેત્રી દીપિકા પાદુકોણને કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના પ્રથમ માનસિક સ્વાસ્થ્ય રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા

પ્રખ્યાત ફિલ્મ અભિનેત્રી દીપિકા પાદુકોણને કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના પ્રથમ માનસિક સ્વાસ્થ્ય રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં મંત્રાલયે જણાવ્યું હતું કે દીપિકાએ આ નિયુક્તિ બદલ પોતાનો આનંદ વ્યક્ત કર્યો અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ દિશ...

ઓક્ટોબર 11, 2025 8:10 એ એમ (AM)

views 19

નાગરિક ઉડ્ડયન મંત્રીએ આગામી તહેવારો દરમિયાન તમામ એરલાઇન્સને સસ્તા હવાઈ ભાડા જાળવવા વિનંતી કરી

નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામમોહન નાયડુએ આગામી તહેવારો દરમિયાન તમામ એરલાઇન્સને સસ્તા હવાઈ ભાડા જાળવવા વિનંતી કરી છે. એરલાઇન્સે જણાવ્યું છે કે મુસાફરોની સુવિધા તેમની ટોચની પ્રાથમિકતા છે અને જો જરૂર પડે તો વધારાની ફ્લાઇટ્સ ચલાવવામાં આવશે.ગઈકાલે નવી દિલ્હીમાં માસિક સમીક્ષા બેઠકમાં, શ્રી નાયડુએ જણાવ...

ઓક્ટોબર 11, 2025 8:09 એ એમ (AM)

views 53

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુજરાતમાં સિદ્દી સમુદાયે 72 ટકાથી વધુ સાક્ષરતા દર હાંસલ કરતા તેમની પ્રસંશા કરી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈકાલે ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં આફ્રિકન મૂળના આદિજાતિ સિદ્દી સમુદાયના સભ્યો સાથે વાતચીત કરી હતી. તેમણે આદિવાસી લોકોને સશક્તિકરણ અને પ્રગતિના સાધન તરીકે શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે આનંદ વ્યક્ત કર્યો કે ખાસ કરીને હાંસિયામાં ધકેલાઈ ગયેલા સિદ્દી સમુદાયે 72...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.