સપ્ટેમ્બર 5, 2025 7:51 પી એમ(PM) સપ્ટેમ્બર 5, 2025 7:51 પી એમ(PM)
3
પ્રધાનમંત્રી આવાસ યોજના– શહેરીને ઝડપી બનાવવા માટે અંગીકાર અભિયાન શરૂ કરાયું
ગૃહનિર્માણ અને શહેરી બાબતોના મંત્રી મનોહર લાલે પ્રધાનમંત્રી આવાસ યોજના - શહેરી ના બીજા તબક્કા હેઠળ અંગીકાર 2025 અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન દરમિયાન, દેશભરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના - શહેરી યોજના વિશે વ્યાપક જાગૃતિ લાવીને તેના અમલીકરણને વેગ આપવામાં આવશે. આ સાથે, અરજીઓની ચકાસણીની પ્રક્રિયા પણ ઝડપી...