રાષ્ટ્રીય

ઓક્ટોબર 13, 2025 2:20 પી એમ(PM)

views 16

ગુજરાતના વલસાડમાં RPFના 40માં સ્થાપના દિનની ઉજવણી પ્રસંગે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, દિવાળીના તહેવાર માટે 12 હજાર વિશેષ ટ્રેન દોડાવાશે

રેલવે આગામી દિવાળીના તહેવારોને અનુલક્ષીને બાર હજાર સ્પેશ્યલ ટ્રેન દોડાવશે તેમ કેન્દ્રીય રેવલે અને માહિતી પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું. સૌ પ્રથમ વખત વલસાડમાં રેલવે પોલીસ દળના 40માં સ્થાપના દિવસની કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવની અધ્યક્ષતામાં ઉજવણી કરવામા આવી હતી રેલવે સુરક્ષા દળને વધ...

ઓક્ટોબર 13, 2025 1:12 પી એમ(PM)

views 26

સર્વોચ્ચ અદાલતે તમિલનાડુના કરુરમાં થયેલી ભાગદોડની CBI તપાસનો આદેશ આપ્યો

સર્વોચ્ચ અદાલતે તમિલનાડુના કરુરમાં થયેલી ભાગદોડની CBI તપાસનો આદેશ આપ્યો છે. કરુરમાં ગત મહિને તમિલગા વેત્રી કઝગમ, TVKની રાજકીય રેલી દરમિયાન લગભગ 41 લોકોના મોત થયા હતા. તમિલ અભિનેતા વિજયની આગેવાની હેઠળની પાર્ટીએ આ ઘટનાની તપાસ માટે મદ્રાસ વડી અદાલતની ખાસ તપાસ ટીમના નિર્દેશને પડકારટી અરજી સર્વોચ્ચ અદાલત...

ઓક્ટોબર 13, 2025 9:03 એ એમ (AM)

views 19

ભારતની વધતી જતી અર્થવ્યવસ્થા સમગ્ર વિશ્વમાં નવું સન્માન મેળવી રહી છે-પ્રસાર ભારતીના ચેરમેન ડૉ. નવનીત કુમાર સેહગલ

પ્રસાર ભારતીના ચેરમેન ડૉ. નવનીત કુમાર સેહગલે જણાવ્યું કે, ભારતની વધતી જતી અર્થવ્યવસ્થા સમગ્ર વિશ્વમાં નવું સન્માન મેળવી રહી છે.ગોવામાં જાહેર સેવામાં ICAI સભ્યોની રહેણાંક બેઠકમાં બોલતા, ડૉ. સેહગલે નોંધ્યું કે, ભારત લગભગ 6.8 થી 7 ટકાની મજબૂત ગતિએ વિકાસ કરી રહ્યું છે. જે દર અન્ય કોઈપણ મુખ્ય અર્થતંત્ર દ...

ઓક્ટોબર 13, 2025 7:58 એ એમ (AM)

views 26

આજે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય આપત્તિ જોખમ ઘટાડા દિવસની ઉજવણી

આજે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય આપત્તિ જોખમ ઘટાડા દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસ દરેક નાગરિકને વધુ આપત્તિ-સ્થિતિસ્થાપક સમુદાયોના નિર્માણમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરે છે. આ વર્ષની થીમ "આપત્તિઓ નહીં, ભંડોળ સ્થિતિસ્થાપકતા" છે, જે જાહેર અને આંતરરાષ્ટ્રીય બજેટમાં આપત્તિ જોખમ ઘટાડા માટે ભંડોળ વધારવા ...

ઓક્ટોબર 13, 2025 7:45 એ એમ (AM)

views 22

ગુજરાતમાં પ્રથમ વખત રેલવે સુરક્ષા દળ – RPFનો 40મો સ્થાપના દિવસ આજે વલસાડ ખાતે ઉજવાશે

ગુજરાતમાં પ્રથમ વખત રેલવે સુરક્ષા દળ – RPFનો 40મો સ્થાપના દિવસ આજે વલસાડ ખાતે ઉજવાશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ વિશેષ ઉપસ્થિત રહેશે.સત્તાવાર યાદી મુજબ, શ્રી વૈષ્ણવ પરેડનું નિરીક્ષણ કરી સાંસ્કૃતિક કાર્યક્રમમાં જોડાશે. તેઓ પ્રશંસનીય સેવા આપનારા 41 જવાનોને પણ પુરસ્કાર એનાયત ક...

ઓક્ટોબર 13, 2025 7:44 એ એમ (AM)

views 12

ભારતની સૌથી મોટી સ્કૂલ હેકાથોન ‘વિકસિત ભારત બિલ્ડાથોન 2025’ આજે સવારથી યોજાશે

ભારતની સૌથી મોટી સ્કૂલ હેકાથોન ‘વિકસિત ભારત બિલ્ડાથોન 2025’ આજે સવારે 10 થી રાત્રે 11 વાગ્યા સુધી યોજાશે. વિક્સિત ભારત બિલ્ડાથોન એક રાષ્ટ્રવ્યાપી પહેલ છે, જેમાં શાળાઓ અને શિક્ષકોને ધોરણ છથી 12ના વિદ્યાર્થીઓને તેમની સર્જનાત્મકતા અને સમસ્યાનું નિરાકરણ કૌશલ્ય દર્શાવવા માટે સશક્ત બનાવવા માટે આમંત્રિત કર...

ઓક્ટોબર 13, 2025 7:36 એ એમ (AM)

views 12

બિહારમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે આજે જાહેરનામું – પ્રધાનમંત્રી બુધવારે બૂથ સ્તરના પાર્ટી કાર્યકરો સાથે વાતચીત કરશે

બિહારમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે આજે જાહેરનામું બહાર પાડવામાં આવશે. આ સાથે 20 જિલ્લાઓમાં 122 વિધાનસભા બેઠકો માટે ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા શરૂ થશે.બીજા તબક્કા માટે ઉમેદવારી પત્ર દાખલ કરવાની છેલ્લી તારીખ 20 ઓક્ટોબર છે. ઉમેદવારી પત્ર ચકાસણી 21 ઓક્ટોબરે થશે અને ઉમેદવારી પત્ર પાછા ખેંચવા...

ઓક્ટોબર 12, 2025 7:51 પી એમ(PM)

views 28

બિહાર વિધાનસભા ચૂંટણી માટે NDAના ઘટક દળ વચ્ચે બેઠકોની વહેંચણીની જાહેરાત

આગામી બિહાર વિધાનસભા ચૂંટણી માટે રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન -NDAના ઘટકદળો વચ્ચે બેઠકોની વહેચણીની જાહેરાત કરાઇ. સોશિયલ મીડિયા પોસ્ટમાં, ભાજપના મહાસચિવ વિનોદ તાવડેએ માહિતી આપી હતી કે ભાજપ અને જેડીયુ 101-101 બેઠક પર ચૂંટણી લડશે. જ્યારે લોજપા(રામવિલાસ) 29 તો રાષ્ટ્રીય લોક મોરચા અને હિંદુસ્તાની આવામ મો...

ઓક્ટોબર 12, 2025 7:47 પી એમ(PM)

views 12

દેશના મુખ્ય ન્યાયમુર્તિ જસ્ટિસ બી આર ગવઈએ સમાજના છેલ્લા વ્યક્તિ સુધી ન્યાય પહોંચાડવા પર ભાર મૂક્યો.

મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટિસ ભૂષણ ગવઈએ સમાજના છેલ્લા વ્યક્તિ સુધી ન્યાય પહોંચાડવા પર ભાર મૂક્યો. મહારાષ્ટ્રના રત્નાગિરીમાં અદાલતના નવા ભવનના ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન કરતાં તેમણે ભાર મૂક્યો કે ન્યાય સુલભ, કાર્યક્ષમ અને ડૉ. બાબાસાહેબ આંબેડકર દ્વારા નિર્ધારિત સિદ્ધાંતો અનુસાર હોવો જોઈએ. શ્રી ગવઇએ ન્યાયતંત્રન...

ઓક્ટોબર 12, 2025 7:45 પી એમ(PM)

views 11

સ્વચ્છતા અને સુંદરતા સંબંધિત 33 માપદંડને પૂર્ણ કરવા બદલ મહારાષ્ટ્રના પાંચ દરિયાકિનારે આંતરરાષ્ટ્રીય બ્લ્યુ ફ્લેગ પ્રમાણપત્ર એનાયત

મહારાષ્ટ્રના પાંચ દરિયાકિનારાને આંતરરાષ્ટ્રીય બ્લુ ફ્લેગ પ્રમાણપત્ર મળ્યું છે. રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી અદિતિ તટકરેએ જણાવ્યુ કે આ યાદીમાં રાયગઢ જિલ્લાના શ્રીવર્ધન, પાલઘરમાં નાગાંવ અને પરનાકા, રત્નાગિરિ જિલ્લામાં ગુહાગર અને લાડઘર દરિયાકિનારાનો સમાવેશ થાય છે. આંતરરાષ્ટ્રીય બ્લુ ફ્લેગ પ્રમાણપ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.