ઓક્ટોબર 13, 2025 2:20 પી એમ(PM)
16
ગુજરાતના વલસાડમાં RPFના 40માં સ્થાપના દિનની ઉજવણી પ્રસંગે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, દિવાળીના તહેવાર માટે 12 હજાર વિશેષ ટ્રેન દોડાવાશે
રેલવે આગામી દિવાળીના તહેવારોને અનુલક્ષીને બાર હજાર સ્પેશ્યલ ટ્રેન દોડાવશે તેમ કેન્દ્રીય રેવલે અને માહિતી પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું. સૌ પ્રથમ વખત વલસાડમાં રેલવે પોલીસ દળના 40માં સ્થાપના દિવસની કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવની અધ્યક્ષતામાં ઉજવણી કરવામા આવી હતી રેલવે સુરક્ષા દળને વધ...