ઓક્ટોબર 14, 2025 7:47 એ એમ (AM)
23
પ્રધાનમંત્રી મોદીએ અમેરિકાની મધ્યસ્થીથી યુદ્ધવિરામ કરાર હેઠળ હમાસની કેદમાંથી બચી ગયેલા તમામ ઇઝરાયલી બંધકોની મુક્તિનું સ્વાગત કર્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાની મધ્યસ્થીથી યુદ્ધવિરામ કરાર હેઠળ હમાસની કેદમાંથી બચી ગયેલા તમામ ઇઝરાયલી બંધકોની મુક્તિનું સ્વાગત કર્યું છે.તેમણે કહ્યું, ભારત રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પના પ્રદેશમાં શાંતિ લાવવાના નિષ્ઠાવાન પ્રયાસોને સમર્થન આપે છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, બંધક...