રાષ્ટ્રીય

ઓક્ટોબર 14, 2025 7:47 એ એમ (AM)

views 23

પ્રધાનમંત્રી મોદીએ અમેરિકાની મધ્યસ્થીથી યુદ્ધવિરામ કરાર હેઠળ હમાસની કેદમાંથી બચી ગયેલા તમામ ઇઝરાયલી બંધકોની મુક્તિનું સ્વાગત કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાની મધ્યસ્થીથી યુદ્ધવિરામ કરાર હેઠળ હમાસની કેદમાંથી બચી ગયેલા તમામ ઇઝરાયલી બંધકોની મુક્તિનું સ્વાગત કર્યું છે.તેમણે કહ્યું, ભારત રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પના પ્રદેશમાં શાંતિ લાવવાના નિષ્ઠાવાન પ્રયાસોને સમર્થન આપે છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, બંધક...

ઓક્ટોબર 14, 2025 7:44 એ એમ (AM)

views 32

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મોંગોલિયન રાષ્ટ્રપ્રમુખ ખુરેલસુખ ઉખના સાથે દ્રિપક્ષિય મંત્રણા કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મોંગોલિયન રાષ્ટ્રપ્રમુખ ખુરેલસુખ ઉખના સાથે વાતચીત કરશે અને દ્વિપક્ષીય સંબંધોના સમગ્ર ક્ષેત્રની સમીક્ષા કરશે. વાટાઘાટો બાદ અનેક કરારો પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે.મોંગોલિયન રાષ્ટ્રપ્રમુખ આજે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળશે, અને રાષ્ટ્રપતિ તેમના...

ઓક્ટોબર 14, 2025 7:39 એ એમ (AM)

views 10

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની પ્રશંસા કરી – પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને “ખૂબ જ સારા મિત્ર” ગણાવ્યા

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની પ્રશંસા કરી છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને "ખૂબ જ સારા મિત્ર" ગણાવ્યા છે. ગઈકાલે, ઇજિપ્તમાં શર્મ અલ-શેખ સમિટમાં, રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે ભારતને એક મહાન દેશ ગણાવ્યો હતો અને કહ્યું કે પ્રધાનમંત્રી મોદીએ ત્યાં ખૂબ જ સારું કામ કર્યું છે.રાષ્ટ્રપ્રમુખ ટ્ર...

ઓક્ટોબર 13, 2025 7:46 પી એમ(PM)

views 17

કેનેડાનાં વિદેશ મંત્રી અનિતા આનંદે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી

કેનેડાનાં વિદેશ મંત્રી અનિતા આનંદે આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. શ્રી મોદીએ તેમનું સ્વાગત કર્યું અને કહ્યું, તેમનો પ્રવાસ ભારત અને કેનેડા દ્વિપક્ષીય ભાગીદારીને નવી ગતિ આપવા ચાલી રહેલા પ્રયાસમાં યોગદાન આપશે. પ્રધાનમંત્રીએ આ વર્ષે જૂનમાં જી—સાત શિખર સંમેલન માટે પોતાના ...

ઓક્ટોબર 13, 2025 7:45 પી એમ(PM)

views 10

મંગોલિયાના રાષ્ટ્રપ્રમુખ ખુરેલ-સુખ ઉખના ચાર દિવસના ભારત પ્રવાસે નવી દિલ્હી પહોંચ્યા

મંગોલિયાના રાષ્ટ્રપ્રમુખ ખુરેલ-સુખ ઉખના ચાર દિવસના ભારત પ્રવાસે આજે નવી દિલ્હી પહોંચ્યા. નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે વિમાનમથક પર તેમનું સ્વાગત કર્યું. મંગોલિયાના રાષ્ટ્રપ્રમુખે સૈનિક સલામીનું નિરીક્ષણ કર્યું હતું. મંગોલિયાના રાષ્ટ્રપ્રમુખ સાથે એક ઉચ્ચ-સ્તરના પ્રતિનિધિમંડળ પણ આવ્યું છે. ...

ઓક્ટોબર 13, 2025 7:44 પી એમ(PM)

views 8

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, રેલવે સુરક્ષા દળમાં વાર્ષિક ધોરણે ભરતી કરાશે.

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે ગુજરાતમાં નિર્માણ હેઠળ નવસારીના બિલિમોરા બૂલેટ ટ્રૅન મથકની મુલાકાત લીધી. આ મથક મુંબઈ—અમદાવાદ બૂલેટ ટ્રૅન પરિયોજનાનો મહત્વનો ભાગ છે. શ્રી વૈષ્ણવે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું, બૂલેટ ટ્રૅન જોડાણનો પહેલો ભાગ બિલિમોરાથી સુરત સુધી વર્ષ 2027 સુધી શરૂ કરાશે. મ...

ઓક્ટોબર 13, 2025 7:43 પી એમ(PM)

views 9

કેન્દ્રિય મંત્રી પિયુષ ગોયલે કહ્યું, PM ગતિશક્તિએ લક્ષ્યાંકોની મોટા પાયાની યોજના ઘડવા અને તેના અમલીકરણ વચ્ચે સેતુનું કામ કર્યું

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે કહ્યું, PM ગતિશક્તિએ લક્ષ્યાંકોની મોટાપાયાની યોજના બનાવવા અને તેમના વિસ્તૃત અમલીકરણ વચ્ચે સેતુનું કામ કર્યું છે. નવી દિલ્હીમાં PM ગતિશક્તિ રાષ્ટ્રીય મહા-આયોજનની ચોથી વર્ષગાંઠ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં શ્રી ગોયલે કહ્યું, આ પહેલ સરકાર અને શાસનના દરેક ક્ષેત્રન...

ઓક્ટોબર 13, 2025 7:40 પી એમ(PM)

views 10

આ વર્ષે અર્થશાસ્ત્રનો નૉબેલ પુરસ્કાર જૉએલ મૉકિર, ફિલિપ અઘિયન અને પિટર હૉવિટને અપાશે

આ વર્ષે અર્થશાસ્ત્રનો નૉબેલ પુરસ્કાર જૉએલ મૉકિર, ફિલિપ અઘિયન અને પિટર હૉવિટને અપાશે. નવિનતા અને આર્થિક વિકાસ પર તેમના નોંધપાત્ર કામ બદલ તેમને નૉબેલ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે. નૉબેલ સમિતિના જણાવ્યા મુજબ, ત્રણ અર્થશાસ્ત્રીને નવિનતા આધારિત આર્થિક વિકાસની વ્યાખ્યા કરવા બદલ આ પુરસ્કાર માટે પ...

ઓક્ટોબર 13, 2025 2:24 પી એમ(PM)

views 22

દિલ્હી કોર્ટે IRCTC કૌભાંડમાં લાલુ યાદવ અને તેમના પરિવાર વિરુદ્ધ ફોજદારી આરોપો ઘડ્યા.

દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે કથિત IRCTC કૌભાંડ કેસમાં રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુ પ્રસાદ, તેમની પત્ની રાબડી દેવી, પુત્ર તેજસ્વી યાદવ અને અન્ય લોકો સામે વિવિધ ફોજદારી આરોપો ઘડ્યા છે. સ્પેશિયલ જજ-પીસી એક્ટ વિશાલ ગોગનેએ આ આદેશ આપ્યો છે. અદાલતે ત્રણેય સામે ભ્રષ્ટાચાર, ગુનાહિત કાવતરું અને છેતરપિંડીના ...

ઓક્ટોબર 13, 2025 2:21 પી એમ(PM)

views 341

ચૂંટણી પંચે આજે બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું, 7 રાજ્યોની 8 વિધાનસભાની પેટાચૂંટણીનું જાહેરનામું

ચૂંટણી પંચે આજે બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે જાહેરનામું બહાર પાડ્યું છે. આ સાથે, 20 જિલ્લાઓમાં 122 બેઠકો માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. 20 ઓક્ટોબર સુધી ઉમેદવારીપત્રો ભરી શકાશે. 21 ઓક્ટોબરે તેની ચકાસણી કરવામાં આવશે. 23 ઓક્ટોબર સુધી ઉમેદવારીપત્ર પાછું ખેંચી શકાશે. આ તબક્કા...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.