રાષ્ટ્રીય

સપ્ટેમ્બર 6, 2025 8:35 એ એમ (AM) સપ્ટેમ્બર 6, 2025 8:35 એ એમ (AM)

views 6

સરકાર પંજાબ અને હિમાચલ પ્રદેશના પૂરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી માટે હજારો પ્રશિક્ષિત મેરા યુવા ભારત આપદા મિત્ર તૈનાત કરશે

સરકાર પંજાબ અને હિમાચલ પ્રદેશના પૂરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી માટે હજારો પ્રશિક્ષિત મેરા યુવા ભારત આપદા મિત્ર તૈનાત કરશે.રમતગમત અને યુવા બાબતોના મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ નવી દિલ્હીમાં માય ભારત મુખ્યાલય ખાતે આયોજિત ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ માહિતી આપી હતી. તેમણે માય એટલે કે મેરા યુવા ભારત સ્વયંસેવ...

સપ્ટેમ્બર 6, 2025 8:33 એ એમ (AM) સપ્ટેમ્બર 6, 2025 8:33 એ એમ (AM)

views 5

થાઇલેન્ડની સંસદે ઉદ્યોગપતિ અનુતિન ચાર્નવિરાકુલને દેશના પ્રધાનમંત્રી તરીકે ચૂંટ્યા

થાઇલેન્ડની સંસદે ઉદ્યોગપતિ અનુતિન ચાર્નવિરાકુલને દેશના પ્રધાનમંત્રી તરીકે ચૂંટ્યા છે. તેઓ છેલ્લા બે વર્ષમાં ત્રીજા પ્રધાનમંત્રી છે. તેમણે પટોંગટાર્ન શિનાવાત્રાનું સ્થાન લીધું, જેમને ગયા અઠવાડિયે કંબોડિયા સાથેના સરહદ વિવાદના ગેરવહીવટ માટે બંધારણીય અદાલત દ્વારા પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા.અનુતિન ચાર...

સપ્ટેમ્બર 6, 2025 8:32 એ એમ (AM) સપ્ટેમ્બર 6, 2025 8:32 એ એમ (AM)

views 5

ભારતનો વિદેશી હૂંડિયામણ ભંડાર 3 અબજ 51 કરોડ ડોલર વધીને 694 અબજ 20 કરોડ ડોલરથી વધુ થયો

ભારતનો વિદેશી હૂંડિયામણ ભંડાર 29 ઓગસ્ટના રોજ પૂરા થયેલા સપ્તાહમાં 3 અબજ 51 કરોડ ડોલર વધીને 694 અબજ 20 કરોડ ડોલરથી વધુ થયો છે.રિઝર્વ બેંકના સાપ્તાહિક આંકડાકીય પ્રકાશન મુજબ, વિદેશી હૂંડિયામણ ભારતના ભંડારનો મુખ્ય ઘટક છે, જે લગભગ એક અબજ 69 કરોડ ડોલર વધીને 583 અબજ 90 કરોડ ડોલરથી વધુ થયો છે. સોનાનો ભંડાર ...

સપ્ટેમ્બર 6, 2025 8:29 એ એમ (AM) સપ્ટેમ્બર 6, 2025 8:29 એ એમ (AM)

views 4

નવી દિલ્હીની એઇમ્સે ઉત્તર ભારત અને પંજાબના પૂરગ્રસ્ત વિસ્તારોમાં તબીબી સહાય માટે ડોકટરો અને નર્સોની એક ટીમ મોકલી

નવી દિલ્હીની અખિલ ભારતીય આયુવિજ્ઞાન સંસ્થા એઇમ્સે ઉત્તર ભારત અને પંજાબના પૂરગ્રસ્ત વિસ્તારોમાં તબીબી રાહત અને માનવતાવાદી સહાય પૂરી પાડવા માટે ડોકટરો અને નર્સોની એક ટીમ મોકલી છે.આ ટીમમાં 11 ડોકટરો અને 11 નર્સોનો સમાવેશ થાય છે. જેમાં મેડિસિન, મનોચિકિત્સા, બાળરોગ, સર્જરી અને રેડિયોડાયગ્નોસિસ સહિત વિવિધ...

સપ્ટેમ્બર 6, 2025 8:35 એ એમ (AM) સપ્ટેમ્બર 6, 2025 8:35 એ એમ (AM)

views 7

જમ્મુ અને કાશ્મીરમાં તાજેતરના ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે આંતર-મંત્રાલયની કેન્દ્રીય ટીમ રાજ્યની મુલાકાતે

જમ્મુ અને કાશ્મીરમાં તાજેતરના ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે આંતર-મંત્રાલયની કેન્દ્રીય ટીમે ગઈકાલે રિયાસી જિલ્લાની મુલાકાત લીધી હતી. કેન્દ્રીય ટીમે સમુદાય-આધારિત આપત્તિ તૈયારીઓને મજબૂત બનાવવા અને મહત્વપૂર્ણ માળખાગત સુવિધાઓના પુનઃસ્થાપનને પ્રાથમિકતા આપવાનું સૂચન કર...

સપ્ટેમ્બર 6, 2025 8:10 એ એમ (AM) સપ્ટેમ્બર 6, 2025 8:10 એ એમ (AM)

views 4

દેશભરમાં આજે ગણેશ વિસર્જન..મુંબઈ સહિત અનેક શહેરોમાં વિશેષ સુરક્ષા વ્યવસ્થા

દસ દિવસ સુધી ચાલેલા ગણેશ ઉત્સવ બાદ આજે અનંત ચતુર્થીએ ગણેશ વિસર્જન કરાશે. મુંબઈમાં 65 કુદરતી જળાશયો અને 205 કૃત્રિમ તળાવોમાં આશરે છ હજાર 500 સાર્વજનિક ગણપતિ મૂર્તિઓ અને એક કરોડ 75 લાખ કરતા વધુ ઘરેઘરે સ્થાપિત પ્રતિમાઓનું વિસર્જન કરાશે.ગણેશ વિસર્જન સમારોહ માટે, સ્થાનિક વહીવટીતંત્ર અને મુંબઈ પોલીસ દ્વાર...

સપ્ટેમ્બર 5, 2025 7:55 પી એમ(PM) સપ્ટેમ્બર 5, 2025 7:55 પી એમ(PM)

views 6

કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, નવી GST વ્યવસ્થા નાગરિકો દ્વારા વપરાશમાં સુધારો કરશે – તેનાથી મૂડી ખર્ચ પર કોઈ અસર થશે નહીં.

કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (GST) ની નવી વ્યવસ્થા નાગરિકોના વપરાશમાં સુધારો કરશે અને તેનાથી મૂડી ખર્ચ પર કોઈ અસર થશે નહીં. એક ખાનગી ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા શ્રીમતી સીતારમણે કહ્યું કે હવે 99 ટકા માલ અને સેવાઓ પર શૂન્ય અથવા 5 થી 18 ટકા GST વસૂલવામાં ...

સપ્ટેમ્બર 5, 2025 7:53 પી એમ(PM) સપ્ટેમ્બર 5, 2025 7:53 પી એમ(PM)

views 9

કૃષિ મંત્રી શિવરાજ ચૌહાણ પંજાબ પૂરના નુકસાનનો વિગતવાર અહેવાલ પ્રધાનમંત્રીને સુપરત કરશે

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું છે કે, તેઓ પંજાબમાં પૂરથી થયેલા નુકસાનનો વિગતવાર અહેવાલ પ્રધાનમંત્રીને સુપરત કરશે. સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે કહ્યું કે, આ ખૂબ મોટી આપદા છે, પરંતુ કેન્દ્ર સરકાર પંજાબની પડખે છે. પૂરગ્રસ્ત વિસ્તારોનો સર્વે કરવા માટે ગઈકાલે એક દિવસની પંજાબ મુલાકાતે આવે...

સપ્ટેમ્બર 5, 2025 7:51 પી એમ(PM) સપ્ટેમ્બર 5, 2025 7:51 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી આવાસ યોજના– શહેરીને ઝડપી બનાવવા માટે અંગીકાર અભિયાન શરૂ કરાયું

ગૃહનિર્માણ અને શહેરી બાબતોના મંત્રી મનોહર લાલે પ્રધાનમંત્રી આવાસ યોજના - શહેરી ના બીજા તબક્કા હેઠળ અંગીકાર 2025 અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન દરમિયાન, દેશભરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના - શહેરી યોજના વિશે વ્યાપક જાગૃતિ લાવીને તેના અમલીકરણને વેગ આપવામાં આવશે. આ સાથે, અરજીઓની ચકાસણીની પ્રક્રિયા પણ ઝડપી...

સપ્ટેમ્બર 5, 2025 2:16 પી એમ(PM) સપ્ટેમ્બર 5, 2025 2:16 પી એમ(PM)

views 8

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મહિલા શિક્ષણને મહિલા-નેતૃત્વ વિકાસને પ્રોત્સાહન આપવાનો સૌથી અસરકારક માર્ગ ગણાવ્યો.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું, દીકરીઓને શ્રેષ્ઠ શિક્ષણ પૂરું પાડવું એ મહિલા-નેતૃત્વ વિકાસને પ્રોત્સાહન આપવાનો સૌથી અસરકારક માર્ગ છે. આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર 2025 એનાયત કર્યા બાદ સભાને સંબોધતા રાષ્ટ્રપતિએ ભાર મૂક્યો કે છોકરીઓના શિક્ષણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી જોઈએ. તેમણે ઉમે...