રાષ્ટ્રીય

સપ્ટેમ્બર 7, 2025 8:39 એ એમ (AM) સપ્ટેમ્બર 7, 2025 8:39 એ એમ (AM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગયાનામાં યોજાયેલી સામાન્ય ચૂંટણીઓ અને પ્રાદેશિક ચૂંટણીઓમાં રાષ્ટ્રપતિ ઇરફાન અલીને અભિનંદન પાઠવ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગયાનામાં યોજાયેલી સામાન્ય ચૂંટણીઓ અને પ્રાદેશિક ચૂંટણીઓમાં રાષ્ટ્રપતિ ઇરફાન અલીને તેમની ભવ્ય જીત બદલ અભિનંદન પાઠવ્યા છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે તેઓ ભારત-ગયાના ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે આતુર છે. ગયાનાના રાષ્ટ્રપતિ અલીએ પ્રધાનમંત્રીના સંદેશના ...

સપ્ટેમ્બર 7, 2025 8:36 એ એમ (AM) સપ્ટેમ્બર 7, 2025 8:36 એ એમ (AM)

views 3

કેન્દ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું – GSTના નવા દરો અને સ્લેબ કૃષિ ક્ષેત્ર પર નોંધપાત્ર અસર કરશે

કેન્દ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, GSTના નવા દરો અને સ્લેબ કૃષિ ક્ષેત્ર પર નોંધપાત્ર અસર કરશે. ભોપાલમાં એક પત્રકાર પરિષદને સંબોધતા કૃષિ મંત્રીએ કહ્યું કે આ ફેરફારોથી ખાસ કરીને નાના અને મધ્યમ ખેડૂતોને લાભ થશે.. તેમણે કહ્યું કે કૃષિ સાધનો પર GST દરોમાં ઘટાડો થવાથી ખે...

સપ્ટેમ્બર 7, 2025 8:34 એ એમ (AM) સપ્ટેમ્બર 7, 2025 8:34 એ એમ (AM)

views 5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે યુક્રેનમાં સંઘર્ષનો તાત્કાલિક અંત લાવવા ચર્ચા કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે યુક્રેનમાં સંઘર્ષનો તાત્કાલિક અંત લાવવાના પ્રયાસો સહિત આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા કરી.શ્રી મોદીએ સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ અને શાંતિ અને સ્થિરતાની તાત્કાલિક પુનઃસ્થાપના માટે ભારતના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો.બંને...

સપ્ટેમ્બર 7, 2025 8:37 એ એમ (AM) સપ્ટેમ્બર 7, 2025 8:37 એ એમ (AM)

views 3

આજે થનારુ ચંદ્રગ્રહણ સમગ્ર ભારતમાં સ્પષ્ટપણે દેખાશે

આજે પૂર્ણ ચંદ્રગ્રહણ છે. આ ગ્રહણ સમગ્ર ભારતમાં સ્પષ્ટપણે દેખાશે. દિલ્હી, મુંબઈ, કોલકાતા અને બેંગલુરુ સહિત એશિયા, ઓસ્ટ્રેલિયા, પૂર્વ આફ્રિકા અને યુરોપના કેટલાક ભાગોમાં સંપૂર્ણપણે દેખાશે. ચંદ્રગ્રહણ આજે રાત્રે 8 વાગીને 58 મિનિટે શરૂ થશે અને જે આવતીકાલ સવારે 2 વાગીને 25 મિનિટે સમાપ્ત થશે. આ એક દુર્લભ ખ...

સપ્ટેમ્બર 7, 2025 8:32 એ એમ (AM) સપ્ટેમ્બર 7, 2025 8:32 એ એમ (AM)

views 6

પૂરગ્રસ્ત પંજાબમાં પુર ઓસરતા પરિસ્થિતિમાં હવે ધીમેધીમે સુધારો. અત્યાર સુધીમાં 46 લોકોના મોત

પૂરગ્રસ્ત પંજાબમાં પરિસ્થિતિ હવે સુધરી રહી છે, પરંતુ છેલ્લા 24 કલાકમાં અમૃતસર અને રૂપનગરમાં વધુ ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા છે, જેના કારણે 14 જિલ્લાઓમાં કુલ મૃત્યુઆંક 46 થયો છે, જ્યારે પઠાણકોટ જિલ્લામાં ત્રણ લોકો ગુમ છે. અસરગ્રસ્ત ગામોની સંખ્યા પણ વધીને 1996 થઈ ગઈ છે, કુલ 3.87 લાખ લોકો અસરગ્રસ્ત બન્યા છ...

સપ્ટેમ્બર 6, 2025 4:47 પી એમ(PM) સપ્ટેમ્બર 6, 2025 4:47 પી એમ(PM)

views 5

પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મુંબઇ સહિત દેશભરમાં ગણેશ વિસર્જન

મુંબઈમાં આજે અનંત ચતુર્દશીના રોજ ગણપતિ મૂર્તિના વિસર્જન સાથે ગણેશોત્સવનું સમાપન થશે. સ્થાનિક વહીવટી તંત્રએ સ્વચ્છતા, આરોગ્ય અને પર્યાવરણને અનુકૂળ વ્યવસ્થા અને સુરક્ષા માટે પૂરતી વ્યવસ્થા કરી છે. દરિયા કિનારા પર દસ હજાર કેમેરા દ્વારા ગણપતિ મૂર્તિઓનું વિસર્જન કરવા આવનારી વિશાળ ભીડ પર નજર રાખવામાં આવી ...

સપ્ટેમ્બર 6, 2025 1:58 પી એમ(PM) સપ્ટેમ્બર 6, 2025 1:58 પી એમ(PM)

views 6

બિહારના ગયામાં આજથી વિશ્વ પ્રસિદ્ધ પિતૃ પક્ષ મેળા મહાસંગમનો આરંભ

બિહારના ગયાજીમાં આજથી વિશ્વ પ્રસિદ્ધ પિતૃ પક્ષ મેળા મહાસંગમ 2025 શરૂ થઈ રહ્યો છે. આ વર્ષે પિતૃ પક્ષ મેળો 21 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે. કેન્દ્રીયમંત્રી જીતન રામ માંઝી આજે સાંજે આ મેળાનું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિંહા સહિત અનેક મહાનુભાવો પણ હાજર રહેશે....

સપ્ટેમ્બર 6, 2025 1:53 પી એમ(PM) સપ્ટેમ્બર 6, 2025 1:53 પી એમ(PM)

views 8

ડેરી ઉદ્યોગે GST દરમાં ઘટાડાના GST કાઉન્સિલના નિર્ણયને આવકાર્યો.

સરકાર દ્વારા શરૂ કરાયેલા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ સુધારાઓ 22 સપ્ટેમ્બરથી ગ્રાહકોની દૈનિક ઉપયોગની વસ્તુઓના કર દર ઘટાડો અમલી બનશે. GST કાઉન્સિલે અનેક ડેરી ઉત્પાદનોને કરમાંથી મુક્તિ આપવાને મંજૂરી આપી. પનીર, છેના અને અલ્ટ્રા હાઇ ટેમ્પરેચર મિલ્ક જેવી વસ્તુઓ પર જે પાંચ ટકા GST દર હતો તે હવે કરમુક્ત છે. આના...

સપ્ટેમ્બર 6, 2025 1:28 પી એમ(PM) સપ્ટેમ્બર 6, 2025 1:28 પી એમ(PM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, ભારત અને અમેરિકા વચ્ચે ખૂબ જ સકારાત્મક અને પ્રગતિશીલ વ્યાપક અને વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ભારત અને અમેરિકા વચ્ચે ખૂબ જ સકારાત્મક અને પ્રગતિશીલ વ્યાપક અને વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી છે. અમેરિકી રાષ્ટ્રપતિના નિવેદનોનો જવાબ આપતા શ્રી મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે તેઓ અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પની લાગણીઓ અને ભારત-અમેરિકા સંબંધોના સકારાત્મ...

સપ્ટેમ્બર 6, 2025 8:37 એ એમ (AM) સપ્ટેમ્બર 6, 2025 8:37 એ એમ (AM)

views 8

સ્વતંત્રતા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીરથી દિવાળી સુધી વસ્તુ અને સેવા કર – GSTમાં સુધારાની જાહેરાત કરી હતી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લાની પ્રાચીરથી દિવાળી સુધી વસ્તુ અને સેવા કર – GST માં સુધારાની જાહેરાત કરી હતી. દેશના અર્થતંત્રને વધુ કાર્યક્ષમ અને લોકો માટે લાભદાયી બનાવવાના પ્રધાનમંત્રીના વિઝનને સાકાર કરવા ત્રીજી સપ્ટેમ્બરના રોજ GST કાઉન્સિલે દરોના સુધારાને મંજૂરી આપી. આ સુધા...