રાષ્ટ્રીય

ઓક્ટોબર 15, 2025 2:01 પી એમ(PM)

views 17

સુપ્રીમ કોર્ટે દિલ્હી-એનસીઆર ક્ષેત્રમાં 18થી 21 ઓક્ટોબર દરમિયાન ફટાકડાના વેચાણ અને ફોડવાની મંજૂરી આપી

સુપ્રીમ કોર્ટે આજે તેના એક ચુકાદામાં દિલ્હી-એનસીઆર ક્ષેત્રમાં ૧૮ થી ૨૧ ઓક્ટોબર દરમિયાન ફટાકડાના વેચાણ અને ફોડવાની મંજૂરી આપી છે. સર્વોચ્ચ અદાલતે ફટાકડા ફોડવા માટેનો સમય સવારે ૬-૭ અને રાત્રે ૮-૧૦ વાગ્યા સુધી મર્યાદિત કર્યો છે. સુપ્રીમ કોર્ટે તેને તહેવારોની ઉજવણી અને પર્યાવરણના રક્ષણ વચ્ચે "સંતુલિત અભ...

ઓક્ટોબર 15, 2025 1:59 પી એમ(PM)

views 30

બિહાર વિધાનસભા ચૂંટણીમાં નાણાના દૂરઉપયોગને રોકવા ચૂંટણી પંચે અમલીકરણ એજન્સીઓને નિર્દેશો આપ્યાં

બિહાર વિધાનસભા ચૂંટણીમાં નાણાના દૂરઉપયોગને રોકવા ચૂંટણી પંચે રાજ્ય પોલીસ વિભાગ, રાજ્ય આબકારી વિભાગ, આવકવેરા વિભાગ, મહેસૂલ ગુપ્તચર નિયામક, કસ્ટમ્સ અને અમલીકરણ નિયામક સહિતની અમલીકરણ એજન્સીઓને નિર્દેશો જાહેર કર્યા છે. 6 ઓક્ટોબરે વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદ, રાજ્યમાં કુલ ₹34 કરોડનો દારૂ, માદક દ્રવ્યો,...

ઓક્ટોબર 15, 2025 1:57 પી એમ(PM)

views 8

ભુતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.એ.પી.જે અબ્દુલ કલામની જન્મજયંતી પર ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ યાદ કરીને શ્રધ્ધાંજલી પાઠવી

આજે ભારતના ભુતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ પી જે અબ્દુલ કલામની જન્મજયંતી છે. ઉપરાષ્ટ્રપતિ સી પી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડૉ. એ પી જે અબ્દુલ કલામને તેમની જન્મજયંતિ પર યાદ કર્યા. એક સોશિયલ મીડિયા સંદેશમાં, ઉપરાષ્ટ્રપતિ રાધાકૃષ્ણને ડૉ. કલામને એક સ્વપ્નદ્રષ્ટા વૈજ્ઞાનિક, પ્રેરણાદાયી નેતા અને...

ઓક્ટોબર 15, 2025 9:34 એ એમ (AM)

views 25

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ બે વાર મફત રસોઈ ગેસ પૂરો પાડવા માટેની યોજના શરૂ કરશે

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ મહિલા લાભાર્થીઓને વર્ષમાં બે વાર મફત રસોઈ ગેસ પૂરો પાડવા માટેની યોજના શરૂ કરશે. આનાથી તહેવારોની મોસમ દરમિયાન રાજ્યની અનેક મહિલાઓને રાહત મળશે.નવી યોજના હેઠળ, દર વર્ષે બે વાર LPG સિલિન્ડર મફતમાં રિફિલ કરવામાં આવશે. પ્રથમ તબક...

ઓક્ટોબર 15, 2025 9:32 એ એમ (AM)

views 38

ગુગલે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં કૃત્રિમ બુદ્ધિમત્તા-AI કેન્દ્ર સ્થાપિત કરવાની જાહેરાત કરી

ગુગલે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં તેનું સૌથી મોટું કૃત્રિમ બુદ્ધિમત્તા-AI કેન્દ્ર સ્થાપિત કરવાની જાહેરાત કરી. આ માટે આગામી પાંચ વર્ષમાં 15 અબજ અમેરિકન ડોલરનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાત નવી દિલ્હીમાં આયોજિત 'ભારત AI શક્તિ' કાર્યક્રમ દરમિયાન કરવામાં આવી.

ઓક્ટોબર 15, 2025 7:58 એ એમ (AM)

views 22

ભારત આજથી અમેરીકામાં આંતરરાષ્ટ્રીય ટપાલ સેવાઓ ફરી શરૂ કરશે

ભારત આજથી અમેરીકામાં આંતરરાષ્ટ્રીય ટપાલ સેવાઓ ફરી શરૂ કરી રહ્યંી છે. સંદેશાવ્યવહાર મંત્રાલયે એક પ્રકાશનમાં જણાવ્યું કે, ભારતીય ટપાલ વિભાગે અમેરિકન કસ્ટમ્સ અને સરહદ સુરક્ષા સાથે સંકલનમાં એક વ્યાપક સિસ્ટમ વિકાસ અને પાલન પદ્ધતિ સ્થાપિત કરી છે. આ નવી સિસ્ટમ કોઈપણ વધારાના ફી વિના સંપૂર્ણ નિયમનકારી પાલન, ...

ઓક્ટોબર 15, 2025 7:57 એ એમ (AM)

views 17

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું – સહિયારો સાંસ્કૃતિક વારસો અને લોકશાહી મૂલ્યો ભારત-મંગોલિયા સંબંધોનો પાયો

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે, સહિયારો સાંસ્કૃતિક વારસો અને લોકશાહી મૂલ્યો ભારત-મંગોલિયા સંબંધોનો પાયો છે. ગઈકાલે રાષ્ટ્રપતિ ભવનમાં મંગોલિયાના રાષ્ટ્રપ્રમુખ ખુરેલસુખ ઉખના અને તેમના પ્રતિનિધિમંડળનું સ્વાગત કરતા રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે, ભારત અને મોંગોલિયા વ્યૂહાત્મક ભાગીદારો, ત્રીજા પડોશી ...

ઓક્ટોબર 15, 2025 7:52 એ એમ (AM)

views 12

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બૂથ સ્તરના કાર્યકરો સાથે વાતચીતથી બિહાર વિધાનસભા ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે

પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદી આજે પાર્ટીના બૂથ સ્તરના કાર્યકરો સાથે વાતચીત સત્ર સાથે બિહાર વિધાનસભા ચૂંટણી માટે તેમના પ્રચારની શરૂઆત કરશે. શ્રી મોદી મેરા બૂથ સબસે મજબૂત અભિયાન હેઠળ પાર્ટીના કાર્યકરો સાથે વાતચીત કરશે.પાર્ટીએ ગઈકાલે બિહાર વિધાનસભા ચૂંટણી માટે 71 ઉમેદવારોની પ્રથમ યા...

ઓક્ટોબર 15, 2025 7:50 એ એમ (AM)

views 30

રાજસ્થાનના જેસલમેર નજીક એક એસી સ્લીપર બસમાં આગ લાગતાં વીસ લોકોના મોત – 15 ઘાયલ

રાજસ્થાનના જેસલમેર નજીક ગઈકાલે એક એસી સ્લીપર બસમાં આગ લાગતાં વીસ લોકોના મોત થયા હતા અને 15 લોકો ઘાયલ થયા હતા. આ ઘટના જેસલમેર-જોધપુર હાઇવે પર બપોરે 3:30 વાગ્યાની આસપાસ બની હતી. પોખરણના ધારાસભ્ય પ્રતાપ પુરીએ મીડિયાને જણાવ્યું કે શોર્ટ સર્કિટને કારણે આ અકસ્માત થયો હોવાનું માનવામાં આવે છે.અકસ્માત સમયે બ...

ઓક્ટોબર 14, 2025 7:59 પી એમ(PM)

views 15

મોંગોલિયન નાગરિકોને નિ:શુલ્ક ઈ-વિઝા આપવાનો ભારતનો નિર્ણય-પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાહેરાત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મોંગોલિયાના રાષ્ટ્રપ્રમુખ ખુરેલસુખ ઉખના વચ્ચે આજે નવી દિલ્હીમાં પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો થઈ. બેઠક દરમિયાન બંને પક્ષોએ માનવતાવાદી સહાય, મોંગોલિયામાં વારસા સ્થળના પુનઃસ્થાપન, દેશાગમન, ભૂસ્તરશાસ્ત્ર અને ખનિજ સંસાધનોમાં સહયોગ, સહકારી સંસ્થાઓને પ્રોત્સાહન અને ડિજિટલ ઉક...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.