રાષ્ટ્રીય

સપ્ટેમ્બર 9, 2025 9:07 એ એમ (AM) સપ્ટેમ્બર 9, 2025 9:07 એ એમ (AM)

views 6

મોરેશિયસના પ્રધાનમંત્રી આઠ દિવસના ભારત પ્રવાસે નવી દિલ્હી પહોંચ્યા

મોરેશિયસના પ્રધાનમંત્રી ડૉ. નવીનચંદ્ર રામગુલામ અને તેમના પત્ની વીણા રામગુલામ આજથી આઠ દિવસની ભારત મુલાકાતે આવી પહોંચ્યા.

સપ્ટેમ્બર 9, 2025 9:05 એ એમ (AM) સપ્ટેમ્બર 9, 2025 9:05 એ એમ (AM)

views 35

ઉપરાષ્ટ્રપતિ પદ માટેની આજે નવી દિલ્હીના સંસદભવનમાં યોજાનારી ચૂંટણીનું સાંજે પરિણામ

ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી આજે નવા સંસદ ભવનમાં યોજાશે. આ ચૂંટણીમાં NDA ઉમેદવાર અને મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણનનો મુકાબલો ઈન્ડિગઠબંધનના ઉમેદવાર અને સર્વોચ્ચ અદાલતના પૂર્વ ન્યાયાધીશ બી. સુદર્શન રેડ્ડી સામે છે.ઉપરાષ્ટ્રપતિની પસંદગી સંસદના બંને ગૃહોના સભ્યો ધરાવતી ચૂંટણી મંડળ દ્વારા કરવામાં આવ...

સપ્ટેમ્બર 9, 2025 9:22 એ એમ (AM) સપ્ટેમ્બર 9, 2025 9:22 એ એમ (AM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પૂરગ્રસ્ત હિમાચલ પ્રદેશ અને પંજાબની મુલાકાતે

પ્રધાનમંત્રી મોદી આજે પૂરગ્રસ્ત હિમાચલ પ્રદેશ અને પંજાબની મુલાકાત લેશે.શ્રી મોદી બંને રાજ્યોમાં પૂરની સ્થિતિનું મૂલ્યાંકન કરશે અને રાહત અને પુનર્વસન પ્રયાસોની સમીક્ષા કરશે. પ્રધાનમંત્રી આજે બપોરે હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાના ધર્મશાલા પહોંચશે. ધર્મશાલામાં, શ્રી મોદી રાજ્યના અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તર...

સપ્ટેમ્બર 9, 2025 8:37 એ એમ (AM) સપ્ટેમ્બર 9, 2025 8:37 એ એમ (AM)

views 5

નેપાળના વિરોધમાં પ્રદર્શનમાં થયેલી હિંસાની ઉચ્ચ-સ્તરિય તપાસ કરાવવાની પ્રધાનમંત્રીએ દેશને ખાત્રી આપી

નેપાળના પ્રધાનમંત્રી કે. પી. શર્મા ઓલીએ વિરોધ દરમિયાન બનેલી હિંસક ઘટનાની તપાસ માટે એક તપાસ સમિતિની રચના કરવાનું વચન આપ્યું હતું. તેમણે કહ્યું કે મૃતકના પરિવારને રાહત આપવામાં આવશે અને ઘાયલોની નિઃશુલ્ક સારવાર કરવામાં આવશે.સત્તાવાળાઓએ અગાઉ વધતા વિરોધને રોકવા માટે કાઠમંડુ, પોખરા, બુટવાલ-ભૈરહવા અને ઇટાહા...

સપ્ટેમ્બર 8, 2025 7:55 પી એમ(PM) સપ્ટેમ્બર 8, 2025 7:55 પી એમ(PM)

views 3

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ દેશવાસીઓને ભારતને જ્ઞાન અને વેપારનું મુખ્ય કેન્દ્ર બનાવવાનું આહ્વાન કર્યું.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશવાસીઓને ભારતને જ્ઞાન અને વેપારનું મુખ્ય કેન્દ્ર બનાવવાનું આહ્વાન કર્યું છે. રાષ્ટ્રપતિએ આજે નવી દિલ્હીમાં એન્જિનિયરિંગ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ- EEPC ના પ્લેટિનમ જ્યુબિલી ઉજવણીને સંબોધતા આ વાત કહી હતી. રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે ભારતીય અર્થતંત્રને વધુ આત્મનિર્ભર અને...

સપ્ટેમ્બર 8, 2025 7:47 પી એમ(PM) સપ્ટેમ્બર 8, 2025 7:47 પી એમ(PM)

views 2

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ભાર મૂક્યો કે ઉદ્યોગોએ સ્વદેશી ઉત્પાદનો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ભાર મૂક્યો છે કે ઉદ્યોગોએ સ્વદેશી ઉત્પાદનો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આનાથી માત્ર દેશના વિકાસમાં મદદ મળશે નહીં પરંતુ દેશની નાણાકીય સુરક્ષા પણ મજબૂત થશે. આજે નવી દિલ્હીમાં 56મા એન્જિનિયરિંગ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ઓફ ઈન્ડિયા, EEPC ઈન્ડિયા નેશનલ એવોર્ડ સમાર...

સપ્ટેમ્બર 8, 2025 7:46 પી એમ(PM) સપ્ટેમ્બર 8, 2025 7:46 પી એમ(PM)

views 6

સર્વોચ્ચ અદાલતે ચૂંટણી પંચને આધાર કાર્ડને ૧૨મા દસ્તાવેજ તરીકે સ્વીકારવાનો આદેશ આપ્યો.

સર્વોચ્ચ અદાલતે આજે ચૂંટણી પંચને આધાર કાર્ડને ૧૨મા દસ્તાવેજ તરીકે સ્વીકારવાનો આદેશ આપ્યો છે. બિહારમાં સુધારેલી મતદાર યાદીમાં સમાવેશ કરવા માટે આધાર કાર્ડ ઓળખના પુરાવા તરીકે રજૂ કરી શકાય છે. મતદાર યાદીમાં સમાવેશ માટે આધાર કાર્ડ એકમાત્ર દસ્તાવેજ તરીકે રજૂ કરી શકાય છે. અદાલતે આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે...

સપ્ટેમ્બર 8, 2025 1:52 પી એમ(PM) સપ્ટેમ્બર 8, 2025 1:52 પી એમ(PM)

views 5

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતને ફરી એકવાર વૈશ્વિક વેપાર અને જ્ઞાનનું કેન્દ્ર બનાવવા અપીલ કરી.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતને ફરી એકવાર વૈશ્વિક વેપાર અને જ્ઞાનનું કેન્દ્ર બનાવવા અપીલ કરી. રાષ્ટ્રપતિ નવી દિલ્હીમાં એન્જિનિયરિંગ એક્સપોર્ટ્સ પ્રમોશન કાઉન્સિલ EEPC ના 70 વર્ષની ઉજવણીમાં સંબોધન કરી રહ્યા હતા. તેમણે ભારતીય અર્થતંત્રને વધુ આત્મનિર્ભર અને નિકાસમાં શ્રેષ્ઠ બનાવવાની જરૂરિયાત પર ભાર મૂ...

સપ્ટેમ્બર 8, 2025 1:50 પી એમ(PM) સપ્ટેમ્બર 8, 2025 1:50 પી એમ(PM)

views 7

શ્રમ અને રોજગાર મંત્રાલયે એક ખાનગી કંપની સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા.

શ્રમ અને રોજગાર મંત્રાલયે આજે નવી દિલ્હીમાં યુવાનો માટે રોજગાર અને કૌશલ્ય વિકાસ વધારવા માટે એક ખાનગી કંપની સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં આ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. આ પ્રસંગે બોલતા, ડૉ. માંડવિયાએ મજબૂત અને આત્મનિર્ભર ભારતના મુખ્ય...

સપ્ટેમ્બર 8, 2025 1:49 પી એમ(PM) સપ્ટેમ્બર 8, 2025 1:49 પી એમ(PM)

views 11

ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસનું ચોમાસુ સત્ર આજથી શરૂ સત્રમાં પાંચ વિધેયક રજૂ કરાશે.

ગુજરાત વિધાનસભા સત્રના પહેલા દિવસનો પ્રારંભ આજે પ્રશ્નોત્તરી કાળથી થયો. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે, ગૃહમાં મુખ્યમંત્રી હસ્તકના મહેસૂલ, શહેરી વિકાસ, માર્ગ અને મકાન, ગૃહ અને પંચાયત તથા રમતગમત યુવા અને સાંસ્કૃતિક બાબતો સહિતના વિભાગના પ્રશ્નો પર ચર્ચા થઈ રહી છે. એક કલાકના પ્રશ્નોત્તરી કાળ બા...