રાષ્ટ્રીય

ઓક્ટોબર 16, 2025 8:08 એ એમ (AM)

views 15

શ્રીલંકાના પ્રધાનમંત્રી હરિની અમરાસૂર્યા આજે બે દિવસની સત્તાવાર મુલાકાત માટે ભારત આવશે

શ્રીલંકાના પ્રધાનમંત્રી હરિની અમરાસૂર્યા આજે બે દિવસની સત્તાવારમુલાકાત માટે ભારત આવશે, પદ સંભાળ્યા બાદતેમની આ  પહેલો ભારત પ્રવાસ હશે. યાશ્રીમતી અમરાસૂર્યા, જે 18 ઓક્ટોબર સુધી ભારતમાં રહેશે, તેઓ મુખ્ય દ્વિપક્ષીય મુદ્દાઓ અને બહુવિધ ક્ષેત્રોમાં સહયોગને મજબૂત બનાવવાનામાર્ગો પર ચર્ચા કરવા માટે વરિષ્ઠ રાજ...

ઓક્ટોબર 16, 2025 8:07 એ એમ (AM)

views 43

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આંધ્રપ્રદેશના પ્રવાસે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આંધ્રપ્રદેશની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન, શ્રી મોદી બપોરે કુર્નૂલમાં લગભગ 13 હજાર 430 કરોડ રૂપિયાના અનેક વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન, શિલાન્યાસ અને રાષ્ટ્રને સમર્પિત કરશે. આ યોજાઓ ઉદ્યોગ, વીજ ટ્રાન્સમિશન, રસ્તાઓ, રેલ્વે, સંરક્ષણ ઉત્પાદન અને પેટ્રોલિયમ અને કુદરતી ગે...

ઓક્ટોબર 16, 2025 8:07 એ એમ (AM)

views 16

રાષ્ટ્રમંડળ રમત કારોબારી બોર્ડે વર્ષ-2030ની રાષ્ટ્રમંડળ રમતોનું આયોજન ગુજરાતના અમદાવાદમાં કરવા ભલામણ કરી

રાષ્ટ્રમંડળ રમત કારોબારી બોર્ડે વર્ષ-2030ની રાષ્ટ્રમંડળ રમતોનું આયોજન ગુજરાતના અમદાવાદમાં કરવા ભલામણકરી છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબઆ ભલામણને નવેમ્બરમાં યોજાનારી રાષ્ટ્રમંડળ રમતોની સામાન્ય સભામાં રજૂ કરાશે. ત્યારે1930માં શરુ થયેલા આ રમતોત્સવ શતાબ્દીની ઉજવણી અમદાવાદ ખાતે થાય તેવી પ્રબળ શક્યતાછે....

ઓક્ટોબર 16, 2025 8:05 એ એમ (AM)

views 19

50 ટકા યુએસ ટેરિફ ભારતના વિકાસ માટે મોટી ચિંતાનો વિષય નથી-આરબીઆઇના ગવર્નર સંજય મલ્હોત્રા

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર સંજય મલ્હોત્રાએ ભારપૂર્વક જણાવ્યું કે, ભારત પર ૫૦ ટકા યુએસ ટેરિફ ભારતના વિકાસ માટે મોટી ચિંતાનો વિષય નથી. વોશિંગ્ટન, ડીસીમાં આઈએમએફ-વર્લ્ડ બેંકની બેઠકો દરમિયાન એક કાર્યક્રમમાં બોલતા, શ્રી મલ્હોત્રાએ કહ્યું કે ભારતનો સ્થાનિક-સંચાલિત અર્થતંત્ર તરીકેનો દરજ્જો યુએસ ટેરિફન...

ઓક્ટોબર 15, 2025 8:00 પી એમ(PM)

views 78

બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા ચૂંટણી પ્રચારમાં તેજી આવી.

બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા ચૂંટણી પ્રચારમાં તેજી આવી ગઈ છે. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા નમો એપ દ્વારા બૂથ સ્તરે પાર્ટી કાર્યકરો સાથે વાતચીત કરી. "મેરા બૂથ સબસે મજબૂત" સંવાદ કાર્યક્રમ દરમિયાન, શ્રી મોદીએ પાર્ટી કાર્યકરોને NDA ના સમ...

ઓક્ટોબર 15, 2025 7:59 પી એમ(PM)

views 17

સરકારે જણાવ્યું છે કે નક્સલવાદથી સૌથી વધુ પ્રભાવિત જિલ્લાઓની સંખ્યા છ થી ઘટીને ત્રણ થઈ.

સરકારે જણાવ્યું છે કે નક્સલવાદથી સૌથી વધુ પ્રભાવિત જિલ્લાઓની સંખ્યા છ થી ઘટીને ત્રણ થઈ છે. છત્તીસગઢમાં, ફક્ત બીજાપુર, સુકમા અને નારાયણપુર હવે ડાબેરી ઉગ્રવાદથી સૌથી વધુ પ્રભાવિત જિલ્લાઓ છે. ગૃહ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે આ આંકડા નરેન્દ્ર મોદી સરકારના નક્સલ મુક્ત ભારત માટેના સંકલ્પ તરફ નોંધ...

ઓક્ટોબર 15, 2025 7:58 પી એમ(PM)

views 12

બ્રાઝિલના ઉપરાષ્ટ્રપતિ ગેરાલ્ડો અલ્કમિન આજથી ભારતની ત્રણ દિવસની મુલાકાતે

બ્રાઝિલના ઉપરાષ્ટ્રપતિ ગેરાલ્ડો અલ્કમિન આજે બપોરે ભારતની ત્રણ દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા. તેઓ આવતીકાલે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ સાથે વેપાર મંત્રીસ્તરીય સમીક્ષા બેઠક કરશે. શ્રી અલ્કમિન બ્રાઝિલના વિકાસ, ઉદ્યોગ, વેપાર અને સેવાઓ વિભાગનાં મંત્રી પણ છે. મુલાકાત દરમિયાન, શ્રી અલ્કમિન ઉ...

ઓક્ટોબર 15, 2025 7:55 પી એમ(PM)

views 12

બંદરો અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું છે કે 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવામાં બંદર ક્ષેત્ર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે

બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું છે કે 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવામાં બંદર ક્ષેત્ર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ન્યૂ મેંગલોર બંદરની સુવર્ણ જયંતિ નિમિત્તે નવી દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે 2047 સુધીમાં 30 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનવાના ભારતના ...

ઓક્ટોબર 15, 2025 3:13 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદી આજે પાર્ટીના બૂથ સ્તરના કાર્યકરો સાથે વાતચીત સત્ર સાથે બિહાર વિધાનસભા ચૂંટણી માટે પાર્ટી પ્રચાર શરૂ કરશે.

પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદી આજે પાર્ટીના બૂથ સ્તરના કાર્યકરો સાથે વાતચીત સત્ર સાથે બિહાર વિધાનસભા ચૂંટણી માટે પાર્ટી પ્રચાર શરૂ કરશે. તેઓ મેરા બૂથ સબસે મજબૂત અભિયાન હેઠળ પાર્ટી કાર્યકરો સાથે વાતચીત કરશે. પ્રધાનમંત્રી મોદીએ ચૂંટણી પ્રચારમાં પાર્ટી કાર્યકરોની ભૂમિકાની પ્રશંસા કરી...

ઓક્ટોબર 15, 2025 2:02 પી એમ(PM)

views 36

ભૂતપૂર્વ સૈનિકો અને તેમના આશ્રિતો માટે નાણાકીય સહાયમાં સો ટકાનો વધારો કેન્દ્ર સરકારે મંજૂર કર્યો.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગ દ્વારા અમલમાં મુકવામાં આવતી યોજનાઓ હેઠળ ભૂતપૂર્વ સૈનિકો અને તેમના આશ્રિતો માટે નાણાકીય સહાયમાં સો ટકાનો વધારો મંજૂર કર્યો છે. પ્રતિ લાભાર્થી દીઠ માસિક ચાર હજાર રૂપિયાથી બમણી કરીને આઠ હજાર રૂપિયા કરવામાં આવ્યા છે. આનાથી વૃદ્ધ અને પેન્શનર વગરના ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.