રાષ્ટ્રીય

ઓક્ટોબર 17, 2025 3:31 પી એમ(PM)

views 31

ગુજરાતનાં ગાંધીનગરમાં નવા મંત્રીમંડળના સભ્યોએ શપથ લીધા-હર્ષ સંઘવી નાયબ મુખ્યમંત્રી બન્યા

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળનું આજે વિસ્તરણ થયું. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલા શપથ ગ્રહણ સમારોહમાં મંત્રીઓને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા. હર્ષ સંઘવીએ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. જ્યારે, જીતેન્દ્ર વાઘાણી, નરેશ પટેલ, કેબિનેટ મંત્...

ઓક્ટોબર 17, 2025 3:29 પી એમ(PM)

views 10

છત્તીસગઢમાં આજે 208 નક્સલવાદીઓનું આત્મસમર્પણ

છત્તીસગઢના બસ્તરમાં આજે કુલ 208 નક્સલીઓએ શસ્ત્રો મૂકી આત્મસમર્પણ કર્યું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર, અબુઝમાદનો મોટાભાગનો વિસ્તાર નક્સલી પ્રભાવથી મુક્ત થઈ ગયો છે, જેનાથી ઉત્તર બસ્તર ક્ષેત્રમાં દાયકાઓથી ચાલી રહેલા લાલ આતંકનો અંત આવ્યો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આત્મસમર્પણ કરનારા જૂથમાં 110 મહિ...

ઓક્ટોબર 17, 2025 3:32 પી એમ(PM)

views 21

સર્વોચ્ચ અદાલતે ડિજિટલ ધરપકડ કૌભાંડો અંગે સ્વતઃ નોંધ લીધી

સર્વોચ્ચ અદાલતે ડિજિટલ ધરપકડ કૌભાંડો પર ગંભીરતાથી વિચાર કરીને કેન્દ્ર અને કેન્દ્રીય તપાસ સંસ્થા CBI પાસેથી જવાબ માગ્યો છે. અદાલતે ડિજિટલ ધરપકડ કૌભાંડોના વધતા જતા કેસોની સ્વતઃ નોંધ લીધી છે, જ્યાં છેતરપિંડી કરનારાઓ કાયદા અમલીકરણ સંસ્થા અથવા ન્યાયિક અધિકારીઓનો ઢોંગ કરીને નાગરિકો પાસેથી પૈસા પડાવે છે. હ...

ઓક્ટોબર 17, 2025 9:35 એ એમ (AM)

views 44

કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું – G-20એ મહત્વાકાંક્ષા અને અમલીકરણ વચ્ચે સેતુ તરીકે કામ કરવું જોઈએ

કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું કે, G-20એ મહત્વાકાંક્ષા અને અમલીકરણ વચ્ચે સેતુ તરીકે કામ કરવું જોઈએ, જેથી દરેક રાષ્ટ્રના યોગદાનનું સન્માન થાય અને દરેક રાષ્ટ્રની ક્ષમતામાં વધારો થાય.તેઓ ગઈકાલે દક્ષિણ આફ્રિકામાં G-20 જળવાયુ અને પર્યાવરણીય ટકાઉપણું કાર્યકારી જ...

ઓક્ટોબર 17, 2025 9:34 એ એમ (AM)

views 36

વિદેશ મંત્રાલયે કહ્યું – ભારત અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેની પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે

વિદેશ મંત્રાલયે કહ્યું કે, ભારત અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેની પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા, મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, પાકિસ્તાન આતંકવાદી સંગઠનોને આશ્રય આપે છે અને આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપે છે.તેમણે કહ્યું, પોતાની આંતરિક નિ...

ઓક્ટોબર 17, 2025 9:33 એ એમ (AM)

views 10

બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા આજે સમાપ્ત થશે

બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા આજે સમાપ્ત થશે. કુલ 243 બેઠકોમાંથી 121 બેઠકો પર છ નવેમ્બરે મતદાન થશે.ચૂંટણીના પ્રથમ તબક્કામાં પટના, દરભંગા, મુઝફ્ફરપુર, ગોપાલગંજ અને ભોજપુર જિલ્લાઓનો સમાવેશ થાય છે. ઉમેદવારી પત્રોની ચકાસણી આવતીકાલે થશે, અને ઉમેદવારીપત્રો પાછા ખ...

ઓક્ટોબર 17, 2025 7:51 એ એમ (AM)

views 26

કૃષિમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ખેડૂતોની ફરિયાદોના નિરાકરણ એક નિશ્ચિત સમય મર્યાદામાં કરવા સુચના આપી

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ગઈકાલે નવી દિલ્હીમાં ખેડૂતોની ફરિયાદોના નિરાકરણ અંગે એક બેઠક યોજી હતી. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે જણાવ્યું કે, બેઠક દરમિયાન ખાતર, બિયારણ, જંતુનાશકો, પ્રધાનમંત્રી પાક વીમા યોજના અને પ્રધાનમંત્રી કિસાન પોર્ટલ સંબંધિત ફરિયાદો પર ચર્ચા કરવામાં આવી હતી...

ઓક્ટોબર 17, 2025 7:49 એ એમ (AM)

views 12

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે આદિ કર્મયોગી અભિયાન પર રાષ્ટ્રીય સંમેલનમાં હાજરી આપશે

રાષ્ટ્રપતિ દ્રૌપદીમુર્મુ આજે નવી દિલ્હીમાં આદિ કર્મયોગી અભિયાન પર રાષ્ટ્રીય સંમેલનમાં હાજરી આપશે.આદિજાતિ બાબતોનું મંત્રાલય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરાયેલા વિકાસભારતના વિઝન હેઠળ આ સંમેલનનું આયોજન કરી રહ્યું છે. આ સંમેલન PMJANMAN અને ધરતી આબા અભિયાન સાથે મળીને યોજાઈ રહ્યું છે. આ સંમેલન...

ઓક્ટોબર 17, 2025 7:47 એ એમ (AM)

views 44

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના પદનામિત મંત્રીઓની આજે ગાંધીનગરમાં શપથવિધિ થશે

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના વિસ્તરણમાં પદનામિત મંત્રીઓની આજે શપથવિધિ થશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે શપથવિધિ સમારોહ યોજાશે.રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મંત્રીમંડળના વિસ્તરણમાં સમાવિષ્ટ થનારા પદનામિત મંત્રીઓને હોદ્દા અને ગોપનીયતાના શપથ લેવડાવ...

ઓક્ટોબર 17, 2025 7:46 એ એમ (AM)

views 29

ભારતે રશિયા પાસેથી તેલ આયાત અંગેના અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાને ફગાવ્યો

ભારતે રશિયા પાસેથી તેલ આયાત અંગેના અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાને ફગાવી દીધો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે, દેશની તેલ આયાત નીતિઓ ફક્ત ભારતીય ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવા માટે બનાવવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, અમેરિકાએ ભારત સાથે ઊર્જા સહયોગ વધારવામાં રસ દર્શાવ્યો છે...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.