રાષ્ટ્રીય

સપ્ટેમ્બર 11, 2025 7:53 પી એમ(PM) સપ્ટેમ્બર 11, 2025 7:53 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના અસરગ્રસ્ત વિસ્તારો માટે બારસો કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દહેરાદૂનમાં ઉત્તરાખંડના અસરગ્રસ્ત વિસ્તારો માટે બારસો કરોડ રૂપિયાની નાણાકીય સહાયની જાહેરાત કરી. શ્રી મોદીએ આજે પૂરની સ્થિતિ અને વાદળ ફાટવા, વરસાદ અને ભૂસ્ખલનને કારણે થયેલા નુકસાનની સમીક્ષા કરવા ઉત્તરાખંડ પહોચીને પરિસ્થિતિનો તાગ મેળવી એક ઉચ્ચ સ્તરીય બેઠક કરી. પ્રધાનમંત...

સપ્ટેમ્બર 11, 2025 7:52 પી એમ(PM) સપ્ટેમ્બર 11, 2025 7:52 પી એમ(PM)

views 8

પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશના વારાણસી ખાતે મોરેશિયસના પ્રધાનમંત્રી નવીનચંદ્ર રામગુલામ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી.

ઉત્તર પ્રદેશના વારાણસીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોરેશિયસના પ્રધાનમંત્રી નવીનચંદ્ર રામગુલામ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી. બંને નેતાઓ વચ્ચેની વાતચીત બાદ, ભારત અને મોરેશિયસે વિજ્ઞાન અને ટેકનોલોજી, સમુદ્રશાસ્ત્ર, વહીવટી તાલીમ અને ટેલિમેટ્રી ક્ષેત્રોમાં ચાર કરારો પર હસ્તાક્ષર કર્યા હતા. વડાપ્રધ...

સપ્ટેમ્બર 11, 2025 7:50 પી એમ(PM) સપ્ટેમ્બર 11, 2025 7:50 પી એમ(PM)

views 2

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ખાંડ ઉદ્યોગને દેશની કરોડરજ્જુ ગણાવીને તેની પ્રશંસા કરી.

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આજે ખાંડ ઉદ્યોગને દેશની કરોડરજ્જુ ગણાવીને તેની પ્રશંસા કરી. કેન્દ્રીય ગ્રાહક બાબતોના મંત્રી પ્રહલાદ જોશી સાથે ભારત ખાંડ અને બાયો-એનર્જી કોન્ફરન્સના ત્રીજા સંસ્કરણમાં હાજરી આપતા શ્રી ગડકરીએ જણાવ્યું હતું કે ભારતનું બાયોએનર્જી ક્ષેત્ર તેના 20 ટકા...

સપ્ટેમ્બર 11, 2025 7:48 પી એમ(PM) સપ્ટેમ્બર 11, 2025 7:48 પી એમ(PM)

views 6

પંજાબમાંથી પોલીસ સાથેની સંયુક્ત કાર્યવાહીમાં BSF એ 27 પિસ્તોલ અને 470 જીવતા કારતૂસનો સૌથી મોટો જથ્થો જપ્ત કર્યો

પંજાબના ફાઝિલ્કામાં પંજાબ પોલીસ સાથેની સંયુક્ત કાર્યવાહીમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા 27 પિસ્તોલ અને 470 જીવંત કારતૂસનો સૌથી મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને 2 સરહદ પારના હથિયારોના દાણચોરોને પકડી પાડવામાં આવ્યા છે. પંજાબ પોલીસના જણાવ્યા અનુસાર આ હથિયારો પાકિસ્તાનથી એક વિદેશી સંસ્થા દ્વારા લ...

સપ્ટેમ્બર 11, 2025 2:00 પી એમ(PM) સપ્ટેમ્બર 11, 2025 2:00 પી એમ(PM)

views 2

CBI-એ ઇન્ટરપૉલની મદદથી મુનવ્વર ખાનને કુવૈતથી ભારત પરત લાવવામાં સફળતા મેળવી.

કેન્દ્રીય તપાસ સંસ્થા- CBI-એ ઇન્ટરપૉલની મદદથી મુનવ્વર ખાનને કુવૈતથી ભારત પરત લાવવામાં સફળતા મેળવી છે. મુનવ્વર ખાન છેતરપિંડી કેસમાં વૉન્ટેડ હતો. આંતર-રાષ્ટ્રીય પોલીસ સહકાર એકમ, વિદેશ મંત્રાલય અને કુવૈતના NCBના સહકારથી મુનવ્વર ખાનને સફળતાપૂર્વક ભારત પરત લવાયો છે. કુવૈત પોલીસના એક દળે આજે મુનવ્વર ખાનને...

સપ્ટેમ્બર 10, 2025 8:20 પી એમ(PM) સપ્ટેમ્બર 10, 2025 8:20 પી એમ(PM)

views 9

બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળને જોડતી એક રેલવે લાઇનના ડબલિંગને કેન્દ્ર સરકારની મંજૂરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની મંત્રીમંડળ સમિતિએ બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં ભાગલપુર-દુમકા- રામપુરહાટ સિંગલ રેલવે લાઇન સેક્શનના 177 કિલોમીટર લાંબા ડબલિંગને મંજૂરી આપી છે, જેનો કુલ ખર્ચ આશરે ત્રણ હજાર 169 કરોડ રૂપિયાનો છે. મંત્રીમંડળે બિહારના બક્સર-ભાગલપુર હાઇ-સ્પીડ કો...

સપ્ટેમ્બર 10, 2025 8:22 પી એમ(PM) સપ્ટેમ્બર 10, 2025 8:22 પી એમ(PM)

views 3

કેન્દ્રીય રાજ્યમંત્રી દુર્ગાદાસ ઉઇકેએ નવી દિલ્હીમાં વિશ્વની પ્રથમ ડિજિટલ આદિજાતિ વિશ્વવિદ્યાલય – આદિ સંસ્કૃતિનું ઉદ્ઘાટન કર્યું

આદિજાતિ બાબતોના રાજ્યમંત્રી દુર્ગાદાસ ઉઇકેએ આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે વિશ્વની પ્રથમ ડિજિટલ આદિજાતિ વિશ્વવિદ્યાલય - આદિ સંસ્કૃતિનું ઉદ્ઘાટન કર્યું. આ વિશ્વવિદ્યાલય વિશે પ્રકાશ પાડતા, શ્રી ઉઇકેએ જણાવ્યું હતું કે આદિ સંસ્કૃતિ એક ડિજિટલ એકેડેમી અને ઇ-લર્નિંગ મંચ છે જે રાષ્ટ્રીય અને વૈશ્વિક પ્રેક્...

સપ્ટેમ્બર 10, 2025 8:15 પી એમ(PM) સપ્ટેમ્બર 10, 2025 8:15 પી એમ(PM)

views 8

આગામી પાંચ દિવસ પૂર્વ અને દ્વિપકલ્પીય ભારતમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આગામી 4-5 દિવસ દરમિયાન પૂર્વ અને દ્વીપકલ્પીય ભારતમાં ભારે વરસાદની આગાહી કરી છે. 16 સપ્ટેમ્બર સુધી ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, આસામ અને મેઘાલયમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. જ્યારે 14 સપ્ટેમ્બર સુધી ઉત્તર પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, હ...

સપ્ટેમ્બર 10, 2025 2:14 પી એમ(PM) સપ્ટેમ્બર 10, 2025 2:14 પી એમ(PM)

views 7

ભારત અને અમેરિકા વચ્ચેની ગાઢ મિત્રતા વ્યાવસાયિક વાટાઘાટને સફળ બનાવવાનો માર્ગ મોકળો કરશે : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું હતું કે, ભારત અને અમેરિકા ગાઢ મિત્રો અને સ્વાભાવિક ભાગીદારો છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રી મોદીએ પુનરોચ્ચાર કર્યો હતો કે તેમને વિશ્વાસ છે કે બંને દેશો વચ્ચેની વેપાર વાટાઘાટો ભારત-અમેરિકા ભાગીદારીની અમર્યાદિત ક્ષમતાને પ્રસ્થાપિત કરવાનો માર્ગ મોકળો ...

સપ્ટેમ્બર 10, 2025 2:13 પી એમ(PM) સપ્ટેમ્બર 10, 2025 2:13 પી એમ(PM)

views 19

નેપાળમાં હિંસાને નિયંત્રિત કરવા માટે સૈન્યએ કમાન સંભાળી.. નેપાળની સરહદ નજીક આવેલા ઉત્તર પ્રદેશના વિસ્તારોમાં હાઇ એલર્ટ

ઉત્તર પ્રદેશ સરકારે પાડોશી દેશમાં વધતી જતી કટોકટીને પગલે નેપાળ સાથે સરહદ ધરાવતા તમામ જિલ્લાઓમાં હાઇ એલર્ટ જાહેર કર્યું છે. સરહદી જિલ્લાઓમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન બનાવવા માટે વધારાની પોલીસ ટુકડીઓ તૈનાત કરાઇ છે.