રાષ્ટ્રીય

ઓક્ટોબર 18, 2025 9:21 એ એમ (AM)

views 18

ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)એ તહેવારો દરમિયાન દેશભરના નવા ગ્રાહકો માટે એક રૂપિયામાં દિવાળી 4G પ્લાન લોન્ચ કર્યો

ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)એ તહેવારો દરમિયાન દેશભરના નવા ગ્રાહકો માટે એક રૂપિયામાં દિવાળી 4G પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાન 15 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધી અમલમાં રહેશે. આ સમયગાળા દરમિયાન, ત્રીસ દિવસ માટે મફત મોબાઇલ સેવા પૂરી પાડવામાં આવશે જેમાં અમર્યાદિત કોલ્સ, દરરોજ 2 GB ડેટા અને 100 SMSનો સમાવેશ થ...

ઓક્ટોબર 18, 2025 9:20 એ એમ (AM)

views 16

પાકિસ્તાને અફઘાનિસ્તાન સાથેના 48 કલાકના યુદ્ધવિરામને ભંગકરી – હવાઈ હુમલો કરતાં બે બાળકો સહિત છના મોત

અફઘાનિસ્તાનના દક્ષિણ પૂર્વીય પક્તિકા પ્રાંતમાં પાકિસ્તાને કરેલા હવાઈ હુમલામાં બે બાળકો સહિત છ લોકો માર્યા ગયા અને સાત અન્ય ઘાયલ થયા. આ ઘાતક હુમલા એવા સમયે થયા જ્યારે બંને દેશો વચ્ચે 48 કલાકનો યુદ્ધવિરામ કરાર થયો છે. આ હવાઈ હુમલાઓમાં અર્ગુન અને બારમલ જિલ્લાઓમાં રહેણાંક વિસ્તારોને નિશાન બનાવ્યા હોવાના...

ઓક્ટોબર 18, 2025 9:18 એ એમ (AM)

views 8

આજે સમગ્ર વિશ્વ ભારતને એક વિશ્વસનીય, જવાબદાર અને મજૂબત ભાગીદાર તરીકે નિહાળે છે – પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, આજે આખી દુનિયા ભારતને એક વિશ્વસનીય, જવાબદાર અને મજબૂત ભાગીદાર તરીકે જુએ છે. ગઈકાલે સાંજે નવી દિલ્હીમાં એક ખાનગી મીડિયા હાઉસ દ્વારા યોજાયેલા વિશ્વ સમિટમાં બોલતા, શ્રી મોદીએ કહ્યું કે, ઇલેક્ટ્રોનિક્સથી ફાર્માસ્યુટિકલ્સ અને ઓટોમોબાઇલ્સથી મોબાઇલ ઉત્પાદન સુધી, ભા...

ઓક્ટોબર 18, 2025 9:18 એ એમ (AM)

views 10

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે લખનૌમાં બ્રહ્મોસ મિસાઇલોના પ્રથમ બેચને લીલી ઝંડી આપશે

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે લખનૌમાં બ્રહ્મોસ એરોસ્પેસ સુવિધા ખાતે ઉત્પાદિત બ્રહ્મોસ મિસાઇલોના પ્રથમ બેચને લીલી ઝંડી આપશે. લખનૌમાં બ્રહ્મોસ સુવિધા ઉત્તર પ્રદેશ સંરક્ષણ કોરિડોરમાં પ્રથમ કેન્દ્ર છે જ્યાં મિસાઇલ સિસ્ટમ ઉત્પાદનથી લઈને અંતિમ પરીક્ષણ સુધીની સ...

ઓક્ટોબર 17, 2025 8:04 પી એમ(PM)

views 11

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે આદિ કર્મયોગી અભિયાન દરેક આદિવાસી ગામને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ્યથી શરૂ કરાયું.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે આદિ કર્મયોગી અભિયાન દરેક આદિવાસી ગામને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવ્યું છે. આજે નવી દિલ્હીમાં આદિ કર્મયોગી અભિયાન પર રાષ્ટ્રીય પરિષદને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે આ અભિયાન દ્વારા એ સુનિશ્ચિત કરવામાં આવશે કે આદિવાસી સમુદાયો રાષ્ટ્રીય વિકાસની ...

ઓક્ટોબર 17, 2025 8:02 પી એમ(PM)

views 12

શ્રીલંકાના પ્રધાનમંત્રી ડૉ. હરિણી અમરસુરિયાએ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા.

શ્રીલંકાના પ્રધાનમંત્રી ડૉ. હરિણી અમરસુરિયાએ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા. શ્રી મોદીએ જણાવ્યું કે તેમની મુલાકાત ઐતિહાસિક અને બહુપક્ષીય ભારત-શ્રીલંકા સંબંધોને નવી ગતિ આપશે. બંને નેતાઓએ શિક્ષણ, ટેકનોલોજી, નવીનતા વિકાસ સહયોગ અને માછીમારોના કલ્યાણ સહિત અનેક ક્ષેત્રોમાં સહયોગને મજ...

ઓક્ટોબર 17, 2025 7:59 પી એમ(PM)

views 7

ઇજિપ્તના વિદેશ મંત્રી નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા

ઇજિપ્તના વિદેશ મંત્રી ડૉ. બદ્ર અબ્દેલટ્ટીએ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા. પ્રધાનમંત્રીએ ગાઝા શાંતિ કરારમાં ઇજિપ્તની મહત્વપૂર્ણ ભૂમિકા બદલ રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ સીસીને અભિનંદન પાઠવ્યા અને આશા વ્યક્ત કરી કે તે પ્રદેશમાં કાયમી શાંતિ તરફ દોરી જશે. વિદેશ મંત્રી અબ્દેલટ્ટીએ પ્રધાનમંત્રી મોદ...

ઓક્ટોબર 17, 2025 7:57 પી એમ(PM)

views 33

ગુજરાતમાં નવા મંત્રીમંડળના સભ્યોએ શપથ લીધા, મંત્રીમંડળની પહેલી બેઠક બાદ ખાતાની વહેંચણી થઇ

ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વના મંત્રીમંડળમાં સામેલ નાયબ મુખ્યમંત્રી અને મંત્રીઓને શપથવિધિ યોજાઈ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા આ સમારોહમાં હર્ષ સંઘવીએ નાયબ મુખ્યમંત્રી સહિત 21 મંત્રીએ પદ અને ગોપનીયતાના શપથ લીધા. કૅબિનેટ મંત્રી કનુ દેસ...

ઓક્ટોબર 17, 2025 7:55 પી એમ(PM)

views 28

ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે બિહારના સારણમાં પાર્ટીના ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો

ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અમિત શાહે બિહારના સારણમાં પાર્ટીના ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો. તેમણે આજે એક રેલીમાં તરૈયાના ધારાસભ્ય જનક સિંહ અને અમનૌરના ઉમેદવાર કૃષ્ણ કુમાર મન્ટુ માટે સમર્થન રેલી કાઢી. તરૈયા, સારણમાં એક જાહેર સભાને સંબોધતા, શ્રી શાહે છેલ્લા બે દાયકામાં રાજ્યમાં કા...

ઓક્ટોબર 17, 2025 3:35 પી એમ(PM)

views 11

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં આદિ કર્મયોગી અભિયાન અંગેના રાષ્ટ્રીય સંમેલનમાં હાજરી આપશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં આદિ કર્મયોગી અભિયાન પર રાષ્ટ્રીય સંમેલનમાં હાજરી આપશે. આદિજાતિ બાબતોનું મંત્રાલય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરાયેલા વિકાસ ભારતના વિઝન હેઠળ આ સંમેલનનું આયોજન કરી રહ્યું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.