રાષ્ટ્રીય

સપ્ટેમ્બર 12, 2025 7:54 પી એમ(PM) સપ્ટેમ્બર 12, 2025 7:54 પી એમ(PM)

views 6

કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયાએ રમતગમતને દરેક નાગરિક સાથે જોડાય તેવું જન આંદોલન બનાવવાની જરૂર પર ભાર મૂક્યો.

રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ કહ્યું કે, ભારતની દરેક શેરી રમતગમતનું મેદાન બનવી જોઈએ અને દરેક પ્લેટફોર્મ પર ભારતીય ધ્વજ ફરકવો જોઈએ. આજે નવી દિલ્હીમાં એક ખાનગી મીડિયા સંસ્થા દ્વારા આયોજિત રમતગમત સમિટને સંબોધતા શ્રી માંડવિયાએ કહ્યું કે, રમતગમતને દરેક નાગરિક સાથે જોડાય તેવું એક જન આંદોલન બનાવવાની જર...

સપ્ટેમ્બર 12, 2025 7:59 પી એમ(PM) સપ્ટેમ્બર 12, 2025 7:59 પી એમ(PM)

views 4

સી. પી. રાધાકૃષ્ણને આજે દેશના 15-મા ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા

સી. પી. રાધાકૃષ્ણનન આજે દેશના 15-મા ઉપરાષ્ટ્રપતિ બન્યા. નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આજે શ્રી રાધાકૃષ્ણનને ઉપરાષ્ટ્રપતિ પદના શપથ લેવડાવ્યા. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, કેન્દ્રીય મંત્રી અમિત શાહ,...

સપ્ટેમ્બર 12, 2025 1:59 પી એમ(PM) સપ્ટેમ્બર 12, 2025 1:59 પી એમ(PM)

views 14

સી પી રાધાકૃષ્ણન દેશના 15મા ઉપરાષ્ટ્રપતિ બન્યા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવનમાં સી પી રાધાકૃષ્ણનને ભારતના ઉપરાષ્ટ્રપતિ પદના શપથ લેવડાવ્યા. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, શ્રી સી પી રાધાકૃષ્ણનના પુરોગામી જગદીપ ધનખડ અને અમિત શાહ, રાજનાથ સિંહ, જે પી નડ્ડા, પીયૂષ ગોયલ અને નીતિન ગડકરી સહિતના ક...

સપ્ટેમ્બર 12, 2025 1:58 પી એમ(PM) સપ્ટેમ્બર 12, 2025 1:58 પી એમ(PM)

views 5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાંજે નવી દિલ્હીમાં જ્ઞાન ભારતમ્ પર આંતરરાષ્ટ્રીય સંમેલનમાં ભાગ લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે નવી દિલ્હીમાં જ્ઞાન ભારતમ આંતરરાષ્ટ્રીય સંમેલનમાં ભાગ લેશે. તેઓ હસ્તપ્રતોને ડિજિટાઇઝેશન, સંરક્ષણ અને જાહેર સુલભતાને વેગ આપવા માટે સમર્પિત ડિજિટલ પ્લેટફોર્મ જ્ઞાન ભારતમ પોર્ટલનું પણ લોન્ચિંગ કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી સભાને સંબોધન પણ કરશે. આ ત્રિદિવસીય પરિષદ ગઈક...

સપ્ટેમ્બર 12, 2025 1:55 પી એમ(PM) સપ્ટેમ્બર 12, 2025 1:55 પી એમ(PM)

views 5

ઉત્તર પ્રદેશના લખનૌમાં બસ પલટી જતાં પાંચના મોત

ઉત્તર પ્રદેશના લખનૌ જિલ્લાના કાકોરી વિસ્તારમાં બસ પલટી જતાં ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા છે અને 10થી વધુ લોકો ઘાયલ થયા છે. ગઈકાલે મોડી સાંજે હરદોઈ જિલ્લાથી આવી રહેલી બસે કાબુ ગુમાવ્યો હતો અને પાણીના ટેન્કર સાથે અથડાઈને 20 ફૂટ ઊંડી ખાડામાં ખાબકી હતી. સ્થાનિકોએ જણાવ્યું હતું કે અકસ્માત થયો ત્યારે સ્...

સપ્ટેમ્બર 12, 2025 10:46 એ એમ (AM) સપ્ટેમ્બર 12, 2025 10:46 એ એમ (AM)

views 6

ભારત સાથે સંરક્ષણ અને સુરક્ષા સહયોગને વધુ ગાઢ બનાવવાને પ્રાથમિકતા આપવાનું જણાવતાં અમેરિકી રાજદૂત સર્જિયો ગોર

નવી દિલ્હીમાં નિયુક્ત અમેરિકી રાજદૂત સર્જિયો ગોરે કહ્યું છે કે ભારત-અમેરિકા સંબંધો વિશ્વમાં સૌથી મહત્વપૂર્ણ સંબંધોમાંના એક છે. સેનેટમાં તેમની નિમણૂક દરમિયાન, શ્રી ગોરે ભારતને એક વ્યૂહાત્મક ભાગીદાર ગણાવ્યું. તેમણે કહ્યું કે ભારતનું ભૌગોલિક સ્થાન, આર્થિક વિકાસ અને લશ્કરી ક્ષમતાઓ સહિયારા સુરક્ષા હિતોને...

સપ્ટેમ્બર 12, 2025 10:45 એ એમ (AM) સપ્ટેમ્બર 12, 2025 10:45 એ એમ (AM)

views 40

સી.પી. રાધાકૃષ્ણન આજે ભારતના 15મા ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે.

સી.પી. રાધાકૃષ્ણન આજે ભારતના 15મા ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિ ભવનમાં રાધાકૃષ્ણનને પદ અને ગોપનિયતના શપથ લેવડાવશે આ મહિનાની 9મી તારીખે યોજાયેલી ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં રાધાકૃષ્ણન વિજયી બન્યા હતા. તેમણે 452 મતો મેળવ્યા હતા તેમણે બી. સુદર્શન રેડ્ડીને 152 મતોથી હરાવ્ય...

સપ્ટેમ્બર 12, 2025 10:45 એ એમ (AM) સપ્ટેમ્બર 12, 2025 10:45 એ એમ (AM)

views 5

ભારતીય નૌકાદળ આજે INS અરવલ્લીને પોતાના કાફલામાં સામેલ કરશે.

ભારતની દરિયાઈ સુરક્ષાને મજબૂત બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરતા, ભારતીય નૌકાદળ આજે ગુરુગ્રામમાં પોતાના કાફલામાં INS અરવલીને સામેલ કરશે. સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે અરવલ્લી પર્વતમાળાના નામ પરથી INS અરવલ્લીનું નામ આપવામાં આવ્યું છે. તેને નૌકાદળની માહિતી અને સંદેશાવ્યવહાર પ્રણાલીને ...

સપ્ટેમ્બર 12, 2025 10:44 એ એમ (AM) સપ્ટેમ્બર 12, 2025 10:44 એ એમ (AM)

views 8

લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ સાંસદોને સંસદને અર્થપૂર્ણ ચર્ચા માટેનું મંચ બનાવવા વિનંતી કરી

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ રાજકીય પક્ષો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને સંસદને અર્થપૂર્ણ ચર્ચા અને સંવાદનું મંચ બનાવવા હાકલ કરી, જ્યાં રાષ્ટ્રીય મહત્વ અને જાહેર હિતના મુદ્દાઓ ઉઠાવી શકાય. બેંગલુરુમાં 11મા કોમનવેલ્થ પાર્લામેન્ટરી એસોસિએશન ઇન્ડિયા રિજન કોન્ફરન્સના ઉદ્ઘાટન પ્રસંગે બોલતા, શ્રી બિરલાએ ધારાસભ્યોન...

સપ્ટેમ્બર 12, 2025 10:43 એ એમ (AM) સપ્ટેમ્બર 12, 2025 10:43 એ એમ (AM)

views 1

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં જ્ઞાન ભારતમ્ સંમેલનમાં ભાગ લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે નવી દિલ્હીમાં જ્ઞાન ભારતમ આંતરરાષ્ટ્રીય સંમેલનમાં ભાગ લેશે. તેઓ હસ્તપ્રતોને ડિજિટાઇઝેશન, સંરક્ષણ અને જાહેર સુલભતાને વેગ આપવા માટે સમર્પિત ડિજિટલ પ્લેટફોર્મ જ્ઞાન ભારતમ પોર્ટલનું પણ લોન્ચિંગ કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી સભાને સંબોધન પણ કરશે. આ ત્રિદિવસીય પરિષદ ગઈક...