રાષ્ટ્રીય

ઓક્ટોબર 19, 2025 8:10 એ એમ (AM)

views 21

સુધારેલા GST દરોના ફાયદા ગ્રાહકો સુધી પહોંચશે, જેનાથી દેશની અર્થવ્યવસ્થા વધુ મજબૂત બનશે-નાણામંત્રી નિર્મલા સીતારમણ

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું છે કે સુધારેલા કર માળખાના લાભ ગ્રાહકો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે નાણાં મંત્રાલય 54 ઉત્પાદનોના કિમંત પર ચાંપતી નજર રાખી રહ્યું છે. નાણામંત્રી ગઇકાલે નવી દિલ્હીમાં GST બચત મહોત્સવ પ્રસંગે માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ અને વાણિજ્ય અને ઉ...

ઓક્ટોબર 18, 2025 8:06 પી એમ(PM)

views 10

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે GST સુધારાથી દેશના અર્થતંત્રને નોંધપાત્ર રીતે વેગ મળ્યો

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે GST સુધારાનો બીજો તબક્કો દેશના અર્થતંત્રને નોંધપાત્ર રીતે વેગ આપશે. દિવાળીના તહેવાર દરમિયાન ઇલેક્ટ્રોનિક્સ, ઓટોમોબાઇલ્સ અને ગ્રાહક માલ જેવા મુખ્ય ઉત્પાદનોનું વેચાણ થાય છે. દેશના અનેક વિસ્તારોમાં વિક્રમજનક વેચાણ જોવા મળ્યું. સુશ્રી સીતારમણ નવી દિલ્હીમાં GST ...

ઓક્ટોબર 18, 2025 8:06 પી એમ(PM)

views 9

મહારાષ્ટ્રના નંદુરબારના તલોદામાં ચાંદશાલી ઘાટ પર ટ્રક પલટી જતાં આઠ લોકોના મોત અને 28 લોકો ઇજાગ્રસ્ત

મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના તલોદા તાલુકાના ચાંદશાલી ઘાટ પર એક પિકઅપ ટ્રક પલટી જતાં આઠ લોકોના મોત અને 28 લોકો ઘાયલ થયા હતા. અકસ્માત સમયે પીડિતો અષ્ટમ્બ યાત્રાથી પરત ફરી રહ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ વાહનમાં 40 થી વધુ લોકો સવાર હતા. પોલીસે જણાવ્યું હતું કે ઘાયલોમાંથી 15 લોકોની હાલત ગંભીર છે. તેમન...

ઓક્ટોબર 18, 2025 2:12 પી એમ(PM)

views 8

ગુજરાતમાંથી ઔદ્યોગિક મીઠાની પહેલી રેલ ખેપ જમ્મુ-કાશ્મીરના અનંતનાગ સ્ટેશન પર પહોંચી

ગુજરાતમાંથી ઔદ્યોગિક મીઠાની પહેલી રેલ ખેપ કશ્મીર પહોંચી. કશ્મીર ઘાટીમાં માલ પરિવહન ક્ષેત્રે એક ઈતિહાસરૂપ સફળતા પ્રાપ્ત થઈ છે. એક 350 ટન ઔદ્યોગિક મીઠાની પહેલી રેલ ખેપ ગુજરાતના અમદાવાદ મંડળના ખારાઘોડા સ્ટેશનથી જમ્મુ-કાશ્મીરના અનંતનાગ સ્ટેશન પર સફળતાપૂર્વક પહોંચી છે. આ રેલ રેક લગભગ બે હજાર કિલોમીટરનો અ...

ઓક્ટોબર 18, 2025 2:11 પી એમ(PM)

views 8

પ્રધાનમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રીએ ધનતેરસના પાવન દિવસે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી

દેશભરમાં આજે ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. ધનતેરસને ધન ત્રયોદશી અને ધનવંતરી જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. લોકો આ દિવસને નવી ખરીદી કરવા માટે શુભ માને છે, ખાસ કરીને સોના-ચાંદીની વસ્તુઓ અને નવા વાસણોની મોટાપાયે ખરીદી થાય છે.. આ દિવસે ઉપકરણો અને ઓટોમોબાઈલની ભારે ખરીદી પણ થાય છે.

ઓક્ટોબર 18, 2025 2:10 પી એમ(PM)

views 11

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખનૌમાં બ્રહ્મોસ મિસાઇલોની પ્રથમ બેચને લીલી ઝંડી આપી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે દેશ ટૂંક સમયમાં નક્સલવાદ અને માઓવાદી હિંસાથી સંપૂર્ણપણે મુક્ત થઈ જશે. તેમણે કહ્યું કે, છેલ્લા 11 વર્ષમાં માઓવાદી આતંકવાદનો સામનો કરવામાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. શ્રી મોદીએ ગઈકાલે સાંજે નવી દિલ્હીમાં એક ટીવી ચેનલ દ્વારા આયોજિત વિશ્વ સમિટમાં બોલતા આ વાત કહી હતી...

ઓક્ટોબર 18, 2025 2:09 પી એમ(PM)

views 12

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે દેશ ટૂંક સમયમાં નક્સલવાદ અને માઓવાદી હિંસાથી સંપૂર્ણપણે મુક્ત થઈ જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે દેશ ટૂંક સમયમાં નક્સલવાદ અને માઓવાદી હિંસાથી સંપૂર્ણપણે મુક્ત થઈ જશે. તેમણે કહ્યું કે, છેલ્લા 11 વર્ષમાં માઓવાદી આતંકવાદનો સામનો કરવામાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. શ્રી મોદીએ ગઈકાલે સાંજે નવી દિલ્હીમાં એક ટીવી ચેનલ દ્વારા આયોજિત વિશ્વ સમિટમાં બોલતા આ વાત કહી હતી...

ઓક્ટોબર 18, 2025 9:42 એ એમ (AM)

views 47

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં નવા મંત્રીમંડળ સાથે બેઠક દરમિયાન મંત્રીઓને ખાતાઓની ફાળવણી કરવામાં આવી

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગઈકાલે ગાંધીનગરમાં નવા મંત્રીમંડળ સાથે બેઠક યોજાઈ હતી. તેમાં મંત્રીઓને ખાતાઓની ફાળવણી કરવામાં આવી છે.સત્તાવાર યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને ગૃહ, પોલીસ હાઉસિંગ, જેલ, સરહદ સુરક્ષા, ગૃહ રક્ષક દળ સહિતના વિભાગ, કનુ દેસાઈને નાણા વિભાગ, જિતેન્દ્...

ઓક્ટોબર 18, 2025 9:37 એ એમ (AM)

views 21

દુબઈના અગ્રણી બહુસાંસ્કૃતિક મનોરંજન સ્થળ ગ્લોબલ વિલેજની 30મી આવૃત્તિનો પ્રારંભ

દુબઈના અગ્રણી બહુસાંસ્કૃતિક મનોરંજન સ્થળ ગ્લોબલ વિલેજની 30મી આવૃત્તિનો પ્રારંભ કર્યો. આ ઉદ્ઘાટન સમારોહ રંગબેરંગી વિશ્વ પરેડ સાથે શરૂ થયો, જેમાં "રેટુમ્બર" સ્ટ્રીટ ડ્રમર્સ અને તમામ 30 પેવેલિયનના પ્રતિનિધિઓ હાજર રહ્યા. આ વર્ષની આવૃત્તિમાં 90 થી વધુ સંસ્કૃતિઓ, 3500થી વધુ શોપિંગ આઉટલેટ્સ અને 250થી વધુ વ...

ઓક્ટોબર 18, 2025 9:22 એ એમ (AM)

views 22

ભાગેડુ મેહુલ ચોક્સીના ભારત પ્રત્યાર્પણનો કાયદાકીય માર્ગ મોકળો

બેલ્જિયમની એક કોર્ટે 13 હજાર કરોડના પંજાબ નેશનલ બેંક છેતરપિંડી કેસમાં ભાગેડુ મેહુલ ચોક્સીને ભારત પ્રત્યાર્પણ કરવાની મંજૂરી આપી છે. ચોક્સી છેતરપિંડી, ગુનાહિત કાવતરું અને ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહ્યો છે.સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) ની પ્રત્યાર્પણ વિનંતી બાદ 11 એપ્રિલે બેલ્જિયમ પોલીસે...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.