સપ્ટેમ્બર 12, 2025 7:54 પી એમ(PM) સપ્ટેમ્બર 12, 2025 7:54 પી એમ(PM)
6
કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયાએ રમતગમતને દરેક નાગરિક સાથે જોડાય તેવું જન આંદોલન બનાવવાની જરૂર પર ભાર મૂક્યો.
રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ કહ્યું કે, ભારતની દરેક શેરી રમતગમતનું મેદાન બનવી જોઈએ અને દરેક પ્લેટફોર્મ પર ભારતીય ધ્વજ ફરકવો જોઈએ. આજે નવી દિલ્હીમાં એક ખાનગી મીડિયા સંસ્થા દ્વારા આયોજિત રમતગમત સમિટને સંબોધતા શ્રી માંડવિયાએ કહ્યું કે, રમતગમતને દરેક નાગરિક સાથે જોડાય તેવું એક જન આંદોલન બનાવવાની જર...