રાષ્ટ્રીય

સપ્ટેમ્બર 13, 2025 10:02 એ એમ (AM) સપ્ટેમ્બર 13, 2025 10:02 એ એમ (AM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મિઝોરમ, મણિપુર અને આસામમાં અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મિઝોરમ, મણિપુર અને આસામમાં અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. શ્રી મોદી સૌપ્રથમ મિઝોરમના આઈઝોલમાં નવ હજાર કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી એક જાહેર સભાને પણ સંબોધિત કરશે.ત્યારબાદ પ્રધાનમંત્રી મણિ...

સપ્ટેમ્બર 13, 2025 10:01 એ એમ (AM) સપ્ટેમ્બર 13, 2025 10:01 એ એમ (AM)

views 7

વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે ભારત-યુરોપિયન સંઘ મુક્ત વેપાર કરાર પરના સંવાદમાં બંન્ને દેશોના સહિયારા વિકાસ માટે પ્રતિબદ્ધતા દોહરાવી

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ગઈકાલે નવી દિલ્હીમાં યુરોપિયન સંઘના વેપાર અને આર્થિક સુરક્ષા કમિશ્નર મારોસ સેફકોવિક, યુરોપિયન સંઘના કૃષિ અને ખોરાક કમિશનર ક્રિસ્ટોફ હેન્સન અને સંઘના પ્રતિનિધિમંડળના અન્ય અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી.આ બેઠક વહેલી તકે વ્યાપક મુક્ત વેપાર કરાર (FTA) પૂર્ણ કરવાના પ્...

સપ્ટેમ્બર 13, 2025 9:59 એ એમ (AM) સપ્ટેમ્બર 13, 2025 9:59 એ એમ (AM)

views 29

UPI પર વ્યક્તિ-થી-વેપારી વ્યવહારોની મર્યાદા વધારીને 10 લાખ રૂપિયા પ્રતિ દિવસ કરાઇ

ભારતીય રાષ્ટ્રીય પેમેન્ટ્સ નિગમે યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ- UPI પર વ્યક્તિ-થી-વેપારી વ્યવહારોની મર્યાદા વધારીને 10 લાખ રૂપિયા પ્રતિ દિવસ કરી છે. આ ફેરફાર 15 સપ્ટેમ્બરથી અમલમાં આવશે.ખરીદી માટે મોટી ડિજિટલ ચુકવણીઓને સરળ અને વધુ સુરક્ષિત બનાવવા માટે આ ફેરફારો કરવામાં આવ્યા છે. પરંતુ વ્યક્તિ-થી-વ્યક્તિ ...

સપ્ટેમ્બર 12, 2025 7:57 પી એમ(PM) સપ્ટેમ્બર 12, 2025 7:57 પી એમ(PM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, જ્ઞાન ભારતમ્ મિશન ભારતની સંસ્કૃતિ, સાહિત્ય અને ચેતનાની અવાજ બનવા તૈયાર છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, જ્ઞાન ભારતમ્ મિશન ભારતની સંસ્કૃતિ, સાહિત્ય અને ચેતનાની અવાજ બનવા તૈયાર છે. નવી દિલ્હીમાં જ્ઞાન ભારતમ્ પર આંતર-રાષ્ટ્રીય સંમેલનમાં આજે ઉપસ્થિત લોકોને સંબોધતા શ્રી મોદીએ કહ્યું, ભારત પાસે અંદાજે એક કરોડ પાંડુલિપિઓનું વિશ્વનો સૌથી મોટો સંગ્રહ છે. તેમણે વધુમાં કહ્યું,...

સપ્ટેમ્બર 12, 2025 7:56 પી એમ(PM) સપ્ટેમ્બર 12, 2025 7:56 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી 15મી સપ્ટેમ્બર સુધી મિઝોરમ, મણિપુર, આસામ, પશ્ચિમ બંગાળ અને બિહારના પ્રવાસે જશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી 15મી સપ્ટેમ્બર સુધી મિઝોરમ, મણિપુર, આસામ, પશ્ચિમ બંગાળ અને બિહારના પ્રવાસે જશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મિઝોરમની મુલાકાત દરમિયાન બૈરાબી-સૈરાંગ નવી રેલ્વે લાઇન પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. આ રેલ્વે લાઇન મિઝોરમની રાજધાની આઈઝોલને ભારતીય રેલ્વે નેટવર્ક સાથે...

સપ્ટેમ્બર 12, 2025 7:54 પી એમ(PM) સપ્ટેમ્બર 12, 2025 7:54 પી એમ(PM)

views 6

કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયાએ રમતગમતને દરેક નાગરિક સાથે જોડાય તેવું જન આંદોલન બનાવવાની જરૂર પર ભાર મૂક્યો.

રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ કહ્યું કે, ભારતની દરેક શેરી રમતગમતનું મેદાન બનવી જોઈએ અને દરેક પ્લેટફોર્મ પર ભારતીય ધ્વજ ફરકવો જોઈએ. આજે નવી દિલ્હીમાં એક ખાનગી મીડિયા સંસ્થા દ્વારા આયોજિત રમતગમત સમિટને સંબોધતા શ્રી માંડવિયાએ કહ્યું કે, રમતગમતને દરેક નાગરિક સાથે જોડાય તેવું એક જન આંદોલન બનાવવાની જર...

સપ્ટેમ્બર 12, 2025 7:59 પી એમ(PM) સપ્ટેમ્બર 12, 2025 7:59 પી એમ(PM)

views 4

સી. પી. રાધાકૃષ્ણને આજે દેશના 15-મા ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા

સી. પી. રાધાકૃષ્ણનન આજે દેશના 15-મા ઉપરાષ્ટ્રપતિ બન્યા. નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આજે શ્રી રાધાકૃષ્ણનને ઉપરાષ્ટ્રપતિ પદના શપથ લેવડાવ્યા. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, કેન્દ્રીય મંત્રી અમિત શાહ,...

સપ્ટેમ્બર 12, 2025 1:59 પી એમ(PM) સપ્ટેમ્બર 12, 2025 1:59 પી એમ(PM)

views 14

સી પી રાધાકૃષ્ણન દેશના 15મા ઉપરાષ્ટ્રપતિ બન્યા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવનમાં સી પી રાધાકૃષ્ણનને ભારતના ઉપરાષ્ટ્રપતિ પદના શપથ લેવડાવ્યા. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, શ્રી સી પી રાધાકૃષ્ણનના પુરોગામી જગદીપ ધનખડ અને અમિત શાહ, રાજનાથ સિંહ, જે પી નડ્ડા, પીયૂષ ગોયલ અને નીતિન ગડકરી સહિતના ક...

સપ્ટેમ્બર 12, 2025 1:58 પી એમ(PM) સપ્ટેમ્બર 12, 2025 1:58 પી એમ(PM)

views 5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાંજે નવી દિલ્હીમાં જ્ઞાન ભારતમ્ પર આંતરરાષ્ટ્રીય સંમેલનમાં ભાગ લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે નવી દિલ્હીમાં જ્ઞાન ભારતમ આંતરરાષ્ટ્રીય સંમેલનમાં ભાગ લેશે. તેઓ હસ્તપ્રતોને ડિજિટાઇઝેશન, સંરક્ષણ અને જાહેર સુલભતાને વેગ આપવા માટે સમર્પિત ડિજિટલ પ્લેટફોર્મ જ્ઞાન ભારતમ પોર્ટલનું પણ લોન્ચિંગ કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી સભાને સંબોધન પણ કરશે. આ ત્રિદિવસીય પરિષદ ગઈક...

સપ્ટેમ્બર 12, 2025 1:55 પી એમ(PM) સપ્ટેમ્બર 12, 2025 1:55 પી એમ(PM)

views 5

ઉત્તર પ્રદેશના લખનૌમાં બસ પલટી જતાં પાંચના મોત

ઉત્તર પ્રદેશના લખનૌ જિલ્લાના કાકોરી વિસ્તારમાં બસ પલટી જતાં ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા છે અને 10થી વધુ લોકો ઘાયલ થયા છે. ગઈકાલે મોડી સાંજે હરદોઈ જિલ્લાથી આવી રહેલી બસે કાબુ ગુમાવ્યો હતો અને પાણીના ટેન્કર સાથે અથડાઈને 20 ફૂટ ઊંડી ખાડામાં ખાબકી હતી. સ્થાનિકોએ જણાવ્યું હતું કે અકસ્માત થયો ત્યારે સ્...