સપ્ટેમ્બર 13, 2025 10:02 એ એમ (AM) સપ્ટેમ્બર 13, 2025 10:02 એ એમ (AM)
8
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મિઝોરમ, મણિપુર અને આસામમાં અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મિઝોરમ, મણિપુર અને આસામમાં અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. શ્રી મોદી સૌપ્રથમ મિઝોરમના આઈઝોલમાં નવ હજાર કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી એક જાહેર સભાને પણ સંબોધિત કરશે.ત્યારબાદ પ્રધાનમંત્રી મણિ...