રાષ્ટ્રીય

ઓક્ટોબર 19, 2025 7:55 પી એમ(PM)

views 50

ચૂંટણી પંચે કેન્દ્રીય નિરીક્ષકોને બિહારમાં ચૂંટણી પ્રક્રિયા અને અન્ય રાજ્યોના આઠ વિધાનસભા મતવિસ્તારોમાં પેટાચૂંટણીઓનું નિરીક્ષણ કરવા નિર્દેશ કર્યો

ચૂંટણી પંચે કેન્દ્રીય નિરીક્ષકોને બિહારમાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયા અને અન્ય રાજ્યોના આઠ વિધાનસભા મતવિસ્તારોમાં પેટાચૂંટણીઓનું નજીકથી નિરીક્ષણ કરવા જણાવ્યું છે જેથી પારદર્શક, મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ થાય. આઠ વિધાનસભા મતવિસ્તારોમાં જમ્મુ અને કાશ્મીરમાં બડગામ અને નાગરોટા, રાજસ્થાનમાં અંતા, ઝારખંડમાં ઘાટ...

ઓક્ટોબર 19, 2025 3:05 પી એમ(PM)

views 13

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર બનાવવામાં આવેલ હોલ્ડિંગ એરિયા મુસાફરો માટે સુવિધાપૂર્ણ

કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર બનાવવામાં આવેલ હોલ્ડિંગ એરિયા મુસાફરોના અનુભવમાં નોંધપાત્ર સુધારો કરી રહ્યું છે. શ્રી વૈષ્ણવ ગઈકાલે રાત્રે તહેવારોની મોસમ દરમિયાન સ્ટેશન પર ભીડ વ્યવસ્થાપનનું નિરીક્ષણ કરી રહ્યા હતા. મંત્રીએ જણાવ્યું હતું કે પેસેન્જર ફ...

ઓક્ટોબર 19, 2025 3:04 પી એમ(PM)

views 71

બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા,મહાગઠબંધનના ઘટકો વચ્ચે ખેંચતાણ વધી

બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા, મહાગઠબંધનના ઘટકો વચ્ચે ખેંચતાણ વધ્યું છે. કોંગ્રેસ પાર્ટીએ રાષ્ટ્રીય જનતા દળ - RJDના નેતા અને મહાગઠબંધન ચૂંટણી સંકલન સમિતિના અધ્યક્ષ તેજસ્વી પ્રસાદ યાદવને આ મડાગાંઠનો ઉકેલ લાવવા વિનંતી કરી છે.પ્રથમ તબક્કામાં મતદાન થનારા અનેક મતવિસ્તારોમાં કોંગ્રેસ, RJD અને ડાબેરી પક્ષોના...

ઓક્ટોબર 19, 2025 3:03 પી એમ(PM)

views 11

ભારતીય રેલ્વેએ રજાઓના દિવસોમાં મુસાફરોના ધસારાને પહોંચી વળવા માટે દેશભરમાં સેંકડો વિશેષ ટ્રેનો શરૂ કરી

ભારતીય રેલ્વેએ રજાઓના દિવસોમાં મુસાફરોના ધસારાને પહોંચી વળવા માટે દેશભરમાં સેંકડો વિશેષ ટ્રેનો શરૂ કરી છે. ઉત્તર પ્રદેશ અને બિહારના સ્થળોએ મુસાફરોની માંગ વધુ હોવાના અહેવાલ છે, જેમાં આ અઠવાડિયે ચેન્નાઈમાં 18 લાખથી વધુ લોકો તેમના વતનમાં તહેવારોની ઉજવણી કરશે. તમિલનાડુ રાજ્ય પરિવહન નિગમે 20,000 થી વધુ ખ...

ઓક્ટોબર 19, 2025 3:01 પી એમ(PM)

views 11

નવમા દીપોત્સવની ભવ્ય ઉજવણી માટે અયોધ્યા સજ્જ થયું

ઉત્તરપ્રદેશના અયોધ્યામાં નવમા દીપોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આજે સાંજે ભગવાન શ્રી રામના પુનરાગમનની ઉજવણી માટે શહેર દીવાઓથી ઝળહળશે. સમગ્ર શહેરમાં 26 લાખથી વધુ માટીના દીવા પ્રગટાવીને ગયા વર્ષના રેકોર્ડને તોડવાની તૈયારી કરાઇ રહી છે. આ વર્ષે પવિત્ર સરયુ નદીને રામ કી પૌરી સહિત 56 ઘાટ પર માટીના દીવાઓ...

ઓક્ટોબર 19, 2025 8:56 એ એમ (AM)

views 54

FASTag વાર્ષિક પાસ, મુસાફરી માટે એક સરળ વિકલ્પ

FASTag વાર્ષિક પાસ, મુસાફરી માટે એક સરળ વિકલ્પ છે. દિવાળીના તહેવારોમાં પ્રવાસીઓ માટે આ એક આદર્શ ભેટ બની શકે છે. જે મુસાફરોને દેશભરના રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને રાષ્ટ્રીય એક્સપ્રેસ પર આખું વર્ષ સિમલેસ મુસાફરી પ્રદાન કરે છે. તમારા પ્રિયજનોને મુશ્કેલી વિના મુસાફરીની ભેટ આપવા માટે, હાઇવે યાત્રા એપ પર 'પાસ...

ઓક્ટોબર 19, 2025 8:54 એ એમ (AM)

views 12

મધ્ય રેલ્વે તહેવારોના સમય દરમિયાન વિશેષ ટ્રેનો ચલાવી રહ્યું છે

મધ્ય રેલ્વે તહેવારોના સમય દરમિયાન બિહાર અને ઉત્તરપ્રદેશ સહિત ઉત્તર ભારતના વિવિધ સ્થળો માટે એક હજાર 700 થી વધુ વિશેષ ટ્રેનો ચલાવી રહ્યું છે. જેનો ઉદ્દેશ્ય દિવાળી અને છઠ પૂજા દરમિયાન યાત્રાળુઓ અને મુસાફરો માટે સરળ અને આરામદાયક મુસાફરી સુનિશ્ચિત કરવાનો છે.

ઓક્ટોબર 19, 2025 8:31 એ એમ (AM)

views 10

ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે AI ના અસરકારક અને વ્યાપક ઉપયોગોને પ્રકાશિત કરતી સામગ્રી માટે વૈશ્વિક આહ્વાનની જાહેરાત કરી

ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે વિશ્વ આરોગ્ય સંગઠનના સહયોગથી આરોગ્ય પ્રણાલીઓમાં AI ના અસરકારક અને વ્યાપક ઉપયોગોને પ્રકાશિત કરતી સામગ્રી માટે વૈશ્વિક આહ્વાનની જાહેરાત કરી છે.મંત્રાલયે જણાવ્યું કે, પસંદ કરેલી અરજીઓને વૈશ્વિક દક્ષિણમાં AI આરોગ્ય ઉપયોગના કેસબુકમાં એક પ્રકરણ લખવા માટે આમંત્...

ઓક્ટોબર 19, 2025 8:11 એ એમ (AM)

views 12

ભારતે તેની પ્રથમ સ્વદેશી એન્ટિબાયોટિક દવા નેફિથ્રોમાઈસીન વિકસાવી

વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે જાહેરાત કરી છે કે ભારતે તેનું પ્રથમ સ્વદેશી એન્ટિબાયોટિક દવા નેફિથ્રોમાઈસીન વિકસાવી લીધી છે.ગઈકાલે નવી દિલ્હીમાં એક તબીબી વર્કશોપનું ઉદ્ઘાટન કરતાં તેમણે જણાવ્યું હતું કે આ એન્ટિબાયોટિક દવા-પ્રતિરોધક શ્વસન ચેપને દૂર કરવામાં અસરકારક છે. તેમણે સમજાવ્યું ...

ઓક્ટોબર 19, 2025 8:10 એ એમ (AM)

views 27

ઉત્તરપ્રદેશના અયોધ્યામાં આજે નવમા દીપોત્સવની ભવ્ય ઉજવણી કરાશે

ઉત્તરપ્રદેશના અયોધ્યામાં નવમા દીપોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આજે સાંજે ભગવાન શ્રી રામના પુનરાગમનની ઉજવણી માટે શહેર દીવાઓથી ઝળહળશે.સમગ્ર શહેરમાં 26 લાખથી વધુ માટીના દીવા પ્રગટાવીને ગયા વર્ષના રેકોર્ડને તોડવાની તૈયારી કરાઇ રહી છે. આ વર્ષે પવિત્ર સરયુ નદીને રામ કી પૌરી સહિત 56 ઘાટ પર માટીના દીવાઓ ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.