રાષ્ટ્રીય

સપ્ટેમ્બર 14, 2025 8:23 એ એમ (AM) સપ્ટેમ્બર 14, 2025 8:23 એ એમ (AM)

views 7

લોકસભાના અધ્યક્ષ અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી આજે આંધ્રપ્રદેશના બે દિવસીય રાષ્ટ્રીય સંમેલનનું ઉદ્ઘાટન કરશે

લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ આજે આંધ્રપ્રદેશના તિરુપતિમાં સંસદ, રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ વિધાનસભાઓમાં મહિલાઓના સશક્તિકરણ સમિતિઓના બે દિવસીય રાષ્ટ્રીય સંમેલનનું ઉદ્ઘાટન કરશે. લોકસભા અધ્યક્ષ આ પ્રસંગે એક પ્રદર્શનનું ઉદ્ઘાટન અને સ્મરણિકા પણ બહાર પાડશે...

સપ્ટેમ્બર 14, 2025 8:20 એ એમ (AM) સપ્ટેમ્બર 14, 2025 8:20 એ એમ (AM)

views 8

જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદને પગલે શ્રી માતા વૈષ્ણોદેવી યાત્રા ફરીથી આગામી આદેશ સુધી મુલતવી રાખવામાં આવી

જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં અવિરત વરસાદને કારણે શ્રી માતા વૈષ્ણોદેવી યાત્રા ફરીથી આગામી આદેશ સુધી મુલતવી રાખવામાં આવી છે. શ્રી માતા વૈષ્ણોદેવી દેવસ્થાન બોર્ડે ગઈકાલે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ જાહેરાત કરી હતી. આ યાત્રા આજથી શરૂ થવાની હતી.ગયા મહિનાની 26મી તારીખે મુશળધાર વરસાદને કારણે યાત્ર...

સપ્ટેમ્બર 14, 2025 8:19 એ એમ (AM) સપ્ટેમ્બર 14, 2025 8:19 એ એમ (AM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આસામમાં અઢાર હજાર 530 કરોડ રૂપિયાના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આસામમાં અઢાર હજાર 530 કરોડ રૂપિયાના મુખ્ય માળખાગત સુવિધાઓ અને ઔદ્યોગિક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.સૌ પ્રથમ શ્રી મોદી દરાંગમાં દારંગ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ અને જીએનએમ સ્કૂલ અને બી.એસસી. નર્સિંગ કોલેજ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. ગુવાહાટીમાં ગુવાહા...

સપ્ટેમ્બર 14, 2025 8:17 એ એમ (AM) સપ્ટેમ્બર 14, 2025 8:17 એ એમ (AM)

views 11

આજે હિન્દી દિવસ છે – કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના ગાંધીનગરમાં પાંચમા અખિલ ભારતીય રાજભાષા સંમેલનનું ઉદ્ઘાટન કરશે

આજે હિન્દી દિવસ છે. 1949માં આ દિવસે બંધારણ સભાએ દેવનાગરી લિપિમાં હિન્દીને દેશની સત્તાવાર ભાષા તરીકે સ્વીકારી હતી. આજે, હિન્દી વિશ્વની સૌથી વધુ બોલાતી ભાષાઓમાંની એક છે અને 52 કરોડથી વધુ લોકોની પ્રથમ ભાષા છે.આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે પાંચમા અખિલ...

સપ્ટેમ્બર 13, 2025 1:25 પી એમ(PM) સપ્ટેમ્બર 13, 2025 1:25 પી એમ(PM)

views 10

ભારત ગ્રીન હાઇડ્રોજન ઇનોવેશન માટે વૈશ્વિક કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે

કેન્દ્રીય નવી અને નવીનીકરણીય ઉર્જા રાજ્યમંત્રી શ્રીપદ યેસો નાઈકે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ભારત ગ્રીન હાઇડ્રોજન ઇનોવેશન માટે વૈશ્વિક કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે. મંત્રીએ ગઈકાલે નવી દિલ્હીમાં બે દિવસીય પ્રથમ ગ્રીન હાઇડ્રોજન આર એન્ડ ડી કોન્ફરન્સના સમાપન સત્રને સંબોધતા આ વાત કહી હતી. ગ્રીન હાઇડ્રોજનન...

સપ્ટેમ્બર 13, 2025 1:23 પી એમ(PM) સપ્ટેમ્બર 13, 2025 1:23 પી એમ(PM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મિઝોરમના આઈઝોલમાં નવ હજાર કરોડ રૂપિયાથી વધુની પરિયોજનાઓના વર્ચ્યુઅલ ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કર્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મિઝોરમના આઈઝોલમાં નવ હજાર કરોડ રૂપિયાથી વધુની પરિયોજનાઓના વર્ચુયલ ઉદ્ઘાટન અને ખાત મુહૂર્ત કર્યા. આ પરિયોજનાથી રેલ્વે, રોડ, ઉર્જા, રમતગમત સહિત અનેક ક્ષેત્રોને ફાયદો થશે.. આ ઉપરાંત પ્રધાનમંત્રીએ આઠ હજાર કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલ બૈરાબી-સૈરાંગ નવી રેલ્વે લાઇનનું ઉદ્ઘ...

સપ્ટેમ્બર 13, 2025 10:09 એ એમ (AM) સપ્ટેમ્બર 13, 2025 10:09 એ એમ (AM)

views 12

ભારતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પેલેસ્ટાઇન મુદ્દાના શાંતિપૂર્ણ સમાધાનના અમલીકરણ અંગે ‘ન્યૂયોર્ક ઘોષણા’ને સમર્થન આપતા ઠરાવની તરફેણમાં મતદાન કર્યું

ભારતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પેલેસ્ટાઇન મુદ્દાના શાંતિપૂર્ણ સમાધાનના અમલીકરણ અંગે 'ન્યૂયોર્ક ઘોષણા'ને સમર્થન આપતા ઠરાવની તરફેણમાં મતદાન કર્યું છે. ગઈકાલે 142 દેશોએ ફ્રેન્ચ ઠરાવની તરફેણમાં અને 10 દેશોએ તેની વિરુદ્ધ મતદાન કર્યું હતું. 12 દેશો ગેરહાજર રહ્યા. વિરોધમાં મતદાન કરનારા દેશોમાં આર્જેન્ટિના...

સપ્ટેમ્બર 13, 2025 10:08 એ એમ (AM) સપ્ટેમ્બર 13, 2025 10:08 એ એમ (AM)

views 6

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે થનારા બૈરાબી-સૈરાંગ રેલ્વે લાઇનના ઉદ્ઘાટનને મિઝોરમ માટે એક ઐતિહાસિક સિદ્ધિ ગણાવી

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે થનારા બૈરાબી-સૈરાંગ રેલ્વે લાઇનના ઉદ્ઘાટનને મિઝોરમ માટે એક ઐતિહાસિક સિદ્ધિ ગણાવી છે. આ રેલ્વે લાઇન મિઝોરમની રાજધાની આઈઝોલને ઇતિહાસમાં પહેલીવાર ભારતીય રેલ્વે નેટવર્ક સાથે જોડશે.આ પ્રોજેક્ટમાં 45 ટનલ અને 55 મુખ્ય પુલનો સમાવેશ થાય છે. શ્રી વૈષ્ણવે કહ્યું કે આ નવી રેલ્વે...

સપ્ટેમ્બર 13, 2025 10:06 એ એમ (AM) સપ્ટેમ્બર 13, 2025 10:06 એ એમ (AM)

views 5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મિઝોરમના આઈઝોલમાં નવ હજાર કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મિઝોરમના આઈઝોલમાં નવ હજાર કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ્સથી રેલ્વે, રોડ, ઉર્જા, રમતગમત સહિત અનેક ક્ષેત્રોને ફાયદો થશે. બાદમાં શ્રી મોદી એક જાહેર સમારોહને પણ સંબોધિત કરશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી આઠ હજાર કરોડથી વધુના ખર્ચે તૈયા...

સપ્ટેમ્બર 13, 2025 10:04 એ એમ (AM) સપ્ટેમ્બર 13, 2025 10:04 એ એમ (AM)

views 7

ભારતે શ્રીમતી સુશીલા કાર્કીના નેતૃત્વમાં નેપાળમાં નવી વચગાળાની સરકારની રચનાનું સ્વાગત કર્યું

ભારતે શ્રીમતી સુશીલા કાર્કીના નેતૃત્વમાં નેપાળમાં નવી વચગાળાની સરકારની રચનાનું સ્વાગત કર્યું છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે આનાથી નેપાળમાં શાંતિ અને સ્થિરતાને પ્રોત્સાહન મળશે. મંત્રાલયે કહ્યું કે નજીકના પાડોશી, લોકશાહી દેશ અને લાંબા ગાળાના વિકાસ ભાગીદાર તરીકે, ભારત બંને દેશોના લોકોની સુખાકારી અને સમૃ...