રાષ્ટ્રીય

સપ્ટેમ્બર 15, 2025 11:57 એ એમ (AM) સપ્ટેમ્બર 15, 2025 11:57 એ એમ (AM)

views 16

દૂરદર્શને આજે તેની સ્થાપનાના 66 વર્ષ પૂર્ણ કર્યા

દૂરદર્શન આજે તેની સ્થાપનાના 66 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. વર્ષ 1959 માં આજના દિવસે દૂરદર્શન સ્થાપના થઈ હતી. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે આ દિવસે પ્રથમ પ્રસારણનું ઉદ્ઘાટન કર્યું હતું. 1975 સુધી, દૂરદર્શન આકાશવાણીનો ભાગ હતું. પાછળથી 1 એપ્રિલ 1976 ના રોજ તે માહિતી અને પ્રસારણ મંત્રાલયના એક અલગ ...

સપ્ટેમ્બર 15, 2025 11:55 એ એમ (AM) સપ્ટેમ્બર 15, 2025 11:55 એ એમ (AM)

views 5

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સંરક્ષણ ખરીદી નિયમો 2025ને મંજૂરી આપી

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સંરક્ષણ ખરીદી નિયમો 2025ને મંજૂરી આપી છે. જે અંતર્ગત, સશસ્ત્ર દળોના મહેસૂલ ઉત્પાદનને ઝડપી બનાવવામાં આવશે, જેથી સ્થાનિક ઉદ્યોગોને સક્ષમ બનાવી શકાય, નવીનતાને પ્રોત્સાહન આપી શકાય અને સરળ પ્રક્રિયાઓ દ્વારા ઉદ્યોગસાહસિકતાને ટેકો આપી શકાય.સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે, સુધારેલ ...

સપ્ટેમ્બર 15, 2025 11:52 એ એમ (AM) સપ્ટેમ્બર 15, 2025 11:52 એ એમ (AM)

views 5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહારના પૂર્ણિયા જિલ્લાથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 40 હજાર કરોડ રૂપિયાથી વધુની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન- શિલાન્યાસ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બિહારના પૂર્ણિયા જિલ્લાથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 40 હજાર કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.આજે બપોરે પૂર્ણિયાના ગુલાબ બાગમાં શીશા બારી ખાતે એક જાહેર સભાને પણ સંબોધિત કરશે.પ્રધાનમંત્રી નવનિર્મિત પૂર્ણિયા એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે અને...

સપ્ટેમ્બર 15, 2025 11:50 એ એમ (AM) સપ્ટેમ્બર 15, 2025 11:50 એ એમ (AM)

views 12

સર્વોચ્ચ અદાલત વક્ફ સુધારા અધિનિયમ-2025ની માન્યતાને પડકારતી અરજીઓ પર આજે પોતાનો ચુકાદો આપશે

સર્વોચ્ચ અદાલત વક્ફ સુધારા અધિનિયમ-2025 ની માન્યતાને પડકારતી અરજીઓ પર આજે પોતાનો ચુકાદો સંભળાવશે. મુખ્ય ન્યાયાધીશ બીઆર ગવઈ અને ન્યાયાધીશ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે 22 મેના રોજ આ સંદર્ભમાં પોતાનો આદેશ અનામત રાખ્યો હતો. સર્વોચ્ચ અદાલતની વેબસાઇટ અનુસાર, અદાલત આજે આ મામલે પોતાનો આદેશ જાહેર કરશે.

સપ્ટેમ્બર 14, 2025 8:01 પી એમ(PM) સપ્ટેમ્બર 14, 2025 8:01 પી એમ(PM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસામમાં 18 હજાર કરોડ રૂપિયાની વિવિધ પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આસામની બે દિવસીય મુલાકાત દરમિયાન 18 હજાર કરોડ રૂપિયાના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. શ્રી મોદીએ સવારે દરંગ જિલ્લાના મંગલદોઈ ખાતે દરંગ મેડિકલ કોલેજ, નર્સિંગ કોલેજ અને એક GNM સ્કૂલનો શિલાન્યાસ કર્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ત...

સપ્ટેમ્બર 14, 2025 8:07 પી એમ(PM) સપ્ટેમ્બર 14, 2025 8:07 પી એમ(PM)

views 8

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નાગરિકોને પોતાની માતૃભાષાને સન્માન આપવાની સાથે હિન્દીને સહયોગ આપવા હાકલ કરી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નાગરિકોને પોતાની માતૃભાષાને સન્માન આપવાની સાથે હિન્દીને સહયોગ આપવા હાકલ કરી છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે હિન્દી દિવસ તેમજ પાંચ-માં અખિલ ભારતીય રાજભાષા સંમેલનને આજે ખૂલ્લું મૂકતા તેમણે સમયની સાથે હિન્દીને વધુ લચીલી બનાવવા અને હિન્દી તથા પ્રાદેશિક ભાષાઓના સહ-અસ્તિત્વ...

સપ્ટેમ્બર 14, 2025 8:05 પી એમ(PM) સપ્ટેમ્બર 14, 2025 8:05 પી એમ(PM)

views 3

શ્રી શાહે અમદાવાદમાં 825 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા દેશના સૌથી મોટા અને આધુનિક રમતગમત સંકુલનું ઉદ્ઘાટન કર્યું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે અમદાવાદના નારણપુરા ખાતે અંદાજે 825 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા દેશના સૌથી મોટા અને આધુનિક રમતગમત સંકુલનું ઉદ્ઘાટન કર્યું. દરમિયાન એક વિશાળ સભાને સંબોધતા શ્રી શાહે વર્ષ 2047 સુધીમાં ભારતને ટોચનો રમતગમત દેશ બનાવવાની કેન્દ્રની મોદી સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર ...

સપ્ટેમ્બર 14, 2025 3:59 પી એમ(PM) સપ્ટેમ્બર 14, 2025 3:59 પી એમ(PM)

views 5

આસામને વિકાસ કાર્યોની ભેંટ આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સરકાર આસામને ગ્રોથ એન્જિન બનાવવા કાર્યરત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસામમાં 6 હજાર 300 કરોડ રૂપિયાથી વધુના મુખ્ય માળખાગત સુવિધાઓ અને ઔદ્યોગિક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે દરાંગ જિલ્લાના મંગલદોઈ ખાતે લોકોને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, ભારત વિશ્વનો સૌથી ઝડપથી વિકાસ કરતો દેશ છે અને આસામ દેશના સૌથી ઝડ...

સપ્ટેમ્બર 14, 2025 3:57 પી એમ(PM) સપ્ટેમ્બર 14, 2025 3:57 પી એમ(PM)

views 8

હિન્દી દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓ શુભેચ્છા પાઠવતા કહ્યું કે હિન્દી દેશવાસીઓની ઓળખ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હિન્દી દિવસ પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે, હિન્દી ફક્ત સંદેશાવ્યવહારનું માધ્યમ નથી, પરંતુ દેશની ઓળખ અને મૂલ્યોનો જીવંત વારસો છે. તેમણે કહ્યું કે વિશ્વ મંચ પર હિન્દી પ્રત્યે વધતો આદર રાષ્ટ્ર માટે ગર્વ અને પ્રેરણાનો વિષય છે. શ્...

સપ્ટેમ્બર 14, 2025 2:19 પી એમ(PM) સપ્ટેમ્બર 14, 2025 2:19 પી એમ(PM)

views 3

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નાગરિકોને પોતાની માતૃભાષાને સન્માન આપવાની સાથે સાથે હિન્દીનો વધુ ઉપયોગ કરવા હાકલ કરી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નાગરિકોને પોતાની માતૃભાષાને સન્માન આપવાની સાથે સાથે હિન્દીને સહયોગ આપવા હાકલ કરી છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે હિન્દી દિવસ તેમજ પાંચમાં અખિલ ભારતીય રાજભાષા સંમેલનને ખૂલ્લું મૂકતા, તેમણે સમય સાથે હિન્દીને વધુ લચિલી બનાવવા પર અને હિન્દી અને પ્રાદેશિક ભાષાઓના સહ-અસ્તિત...