રાષ્ટ્રીય

ઓક્ટોબર 21, 2025 1:22 પી એમ(PM)

views 20

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી કેરળના ચાર દિવસના પ્રવાસ દરમિયાન વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે કેરળના ચાર દિવસના પ્રવાસે તિરુવનંતપુરમ પહોંચશે. આવતીકાલે રાષ્ટ્રપતિ સબરીમાલા મંદિરના દર્શને જશે. સુશ્રી મુર્મુ ગુરુવારે તિરુવનંતપુરમ ખાતે રાજભવનમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ કે. આર. નારાયણનની પ્રતિમાનું અનાવરણ કરશે. રાષ્ટ્રપતિ શ્રી નારાયણ ગુરુ સમાધિના શતાબ્દી સમારોહમાં પણ હાજ...

ઓક્ટોબર 21, 2025 1:21 પી એમ(PM)

views 13

ફરજ દરમિયાન સાહસ અને શોર્ય દર્શાવીને શહિદ થનારા પોલીસ કર્મીઓને સમગ્ર રાષ્ટ્રે નતમસ્તક શ્રધ્ધાંજલી અર્પી

આજે પોલીસ સ્મૃતિ દિવસ છે. વર્ષ ૧૯૫૯માં આજના દિવસે, લદ્દાખના હોટ સ્પ્રિંગ્સ ખાતે સશસ્ત્ર ચીની સૈનિકો દ્વારા કરાયેલા હુમલામાં દસ બહાદુર પોલીસકર્મીઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા. ૨૧ ઓક્ટોબરે દર વર્ષે પોલીસ સ્મૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણને પોલીસ સ્મૃતિ દિવસ નિમિત્તે પોલીસ ...

ઓક્ટોબર 21, 2025 1:59 પી એમ(PM)

views 136

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 ઓક્ટોબરે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સાથે પોતાના વિચારો વ્યક્ત કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 127મી કડી હશે. લોકો આ મહિનાની 24 તારીખ સુધી ટોલ-ફ્રી નંબર 1800-11-7800 પર પોતાના વિચારો અને સૂચનો મોકલી શકે છે. આ સાથે નરેન્દ્ર મોદી એ...

ઓક્ટોબર 21, 2025 1:13 પી એમ(PM)

views 84

પંજાબ પોલીસે આજે અમૃતસરમાં રોકેટ પ્રોપેલ્ડ ગ્રેનેડ અને લોન્ચર સાથે બે આતંકવાદીઓની ધરપકડ કરી

પંજાબ પોલીસે આજે અમૃતસરમાં રોકેટ પ્રોપેલ્ડ ગ્રેનેડ અને લોન્ચર સાથે બે આતંકવાદી કાર્યકરોની ધરપકડ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બંને કાર્યકરો પાકિસ્તાનના ISI ઓપરેટિવના સંપર્કમાં હતા જેમણે હથિયાર મોકલ્યા હતા. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, રોકેટ પ્રોપેલ્ડ ગ્રેને...

ઓક્ટોબર 21, 2025 10:00 એ એમ (AM)

views 56

આજે પોલીસ સ્મૃતિ દિવસ – આજના દિવસે, લદ્દાખના હોટ સ્પ્રિંગ્સ ખાતે સશસ્ત્ર ચીની સૈનિકો દ્વારા કરાયેલા હુમલામાં દસ બહાદુર પોલીસકર્મીઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા

આજે પોલીસ સ્મૃતિ દિવસ છે. વર્ષ ૧૯૫૯માં આજના દિવસે, લદ્દાખના હોટ સ્પ્રિંગ્સ ખાતે સશસ્ત્ર ચીની સૈનિકો દ્વારા કરાયેલા હુમલામાં દસ બહાદુર પોલીસકર્મીઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા. ૨૧ ઓક્ટોબરે દર વર્ષે પોલીસ સ્મૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજે, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ નવી દિલ્હીમાં રાષ્ટ્રીય પોલીસ સ્મા...

ઓક્ટોબર 21, 2025 9:27 એ એમ (AM)

views 16

દેશભરમાં દિવાળીની ઉલ્લાસપૂર્વક ઉજવણી કરાઇ – વિશ્વભરના નેતાઓએ શુભેચ્છાઓ પાઠવી

દેશભરમાં ગઇકાલે દિવાળીની ઉલ્લાસપૂર્વક ઉજવણી કરાઇ, ત્યારે વિશ્વભરના નેતાઓએ શુભેચ્છાઓ પાઠવી. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ તહેવાર ઉજવી રહેલા તમામને શુભેચ્છાઓ પાઠવતા કહ્યું, દિવાળી આશા, નવીકરણ અને અનિષ્ટ પર સારાના વિજયનું પ્રતીક છે. અમેરિકામાં ભારતના રાજદૂત વિનય મોહન ક્વાત્રા સાથે રાષ્ટ્રપ્...

ઓક્ટોબર 21, 2025 9:24 એ એમ (AM)

views 14

દિવાળી નિમિત્તે આજે NSE અને BSE સ્ટોક એક્સચેન્જ ખાતે મુહૂર્ત ટ્રેડિંગ સત્ર યોજાશે

દિવાળી નિમિત્તે આજે NSE અને BSE સ્ટોક એક્સચેન્જ ખાતે મુહૂર્ત ટ્રેડિંગ સત્ર યોજાશે. આ સત્ર બપોરે એક વાગીને 45 મિનિટથી બે વાગીને 45 મિનિટ સુધી યોજાશે.મુહૂર્ત ટ્રેડિંગ સત્ર દિવાળીથી શરૂ થતા નવા વર્ષ, વિક્રમ સંવત 2082ની શરૂઆત પણ દર્શાવે છે. ગઈકાલે સંવત 2081ના છેલ્લા દિવસે NSE નિફ્ટી અને BSE સેન્સેક્સ સૂ...

ઓક્ટોબર 21, 2025 9:22 એ એમ (AM)

views 46

બિહારમાં, વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં ૧૨૧ વિધાનસભા બેઠકો પર એક હજાર ૩૧૪ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં

બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે ઉમેદવારી પત્રોની ચકાસણી આજે હાથ ધરાશે.આ તબક્કામાં ૧૧ નવેમ્બરે ૨૦ જિલ્લાઓમાં ફેલાયેલા ૧૨૨ મતવિસ્તારોમાં મતદાન થશે. આ તબક્કામાં ૧૨૨ બેઠકો માટે ૨ હજાર ૬૦૦ થી વધુ ઉમેદવારી પત્રો દાખલ કરાયા છે. ઉમેદવારો ૨૩ ઓક્ટોબર સુધીમાં પોતાના ઉમેદવારી પત્રો પાછા ખેંચી...

ઓક્ટોબર 21, 2025 9:21 એ એમ (AM)

views 13

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી કેરળની ચાર દિવસની મુલાકાતે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે કેરળના ચાર દિવસના પ્રવાસે તિરુવનંતપુરમ પહોંચશે. આવતીકાલે રાષ્ટ્રપતિ સબરીમાલા મંદિરના દર્શને જશે. સુશ્રી મુર્મુ ગુરુવારે તિરુવનંતપુરમ ખાતે રાજભવનમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ કે. આર. નારાયણનની પ્રતિમાનું અનાવરણ કરશે. રાષ્ટ્રપતિ શ્રી નારાયણ ગુરુ સમાધિના શતાબ્દી સમારોહમાં પણ હાજ...

ઓક્ટોબર 21, 2025 9:19 એ એમ (AM)

views 8

સુરક્ષા દળોની બહાદુરીથી દેશે માઓવાદીઓને નાબૂદ કરવામાં મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું – પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, ભારતનું સંરક્ષણ ઉત્પાદન છેલ્લા દાયકામાં ત્રણ ગણું વધીને 1.5 લાખ કરોડ રૂપિયાએ પહોંચ્યુ છે. જેમાં 2014થી 40થી વધુ સ્વદેશી રીતે નિર્મિત યુદ્ધ જહાજો અને સબમરીનનુ ઉત્પાદન થયું છે.શ્રી મોદીએ ગઈકાલે ગોવા અને કારવારના દરિયાકાંઠે ભારતના પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજ-IN...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.