રાષ્ટ્રીય

સપ્ટેમ્બર 16, 2025 9:08 એ એમ (AM) સપ્ટેમ્બર 16, 2025 9:08 એ એમ (AM)

views 70

CBDT એ આકારણી વર્ષ 2025-26 માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરવા આજે એક દિવસ વધુ લંબાવવાનો નિર્ણય લીધો

કેન્દ્રીય પ્રત્યક્ષ કરવેરા બોર્ડ CBDT એ આકારણી વર્ષ 2025-26 માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ એક દિવસ લંબાવવાનો નિર્ણય લીધો છે. હવે રિટર્ન આજે રાત્રે 12 વાગ્યા સુધી ફાઇલ કરી શકાશે. આવકવેરા વિભાગે મોડી રાત્રે સોશિયલ મીડિયા પોસ્ટમાં આ માહિતી આપી હતી. આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ ...

સપ્ટેમ્બર 16, 2025 9:07 એ એમ (AM) સપ્ટેમ્બર 16, 2025 9:07 એ એમ (AM)

views 3

NDA સરકાર બિહાર, પશ્ચિમ બંગાળ અને આસામને ઘુસણખોરોથી મુક્ત બનાવવા માટે પ્રતિબદ્ધ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે NDA સરકાર બિહાર, પશ્ચિમ બંગાળ અને આસામને ઘુસણખોરોથી મુક્ત બનાવવા માટે પ્રતિબદ્ધ છે. ગઈકાલે બિહારના પૂર્ણિયા જિલ્લામાં એક રેલીને સંબોધતા પ્રધાનમંત્રીએ ગેરકાયદેસર ઘૂસણખોરીને કારણે સરહદી અને પૂર્વીય ક્ષેત્રમાં ભારે વસ્તી વિષયક પરિવર્તન સંકટ વિશે વાત કરી. તેમણે આ...

સપ્ટેમ્બર 16, 2025 9:06 એ એમ (AM) સપ્ટેમ્બર 16, 2025 9:06 એ એમ (AM)

views 7

ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નશીલા પદાર્થ વિરોધી દળના વડાઓની રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે

ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નશીલા પદાર્થ વિરોધી દળના વડાઓની રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે. આ પરિષદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ડ્રગ-મુક્ત ભારત પ્રત્યેની પ્રતિબદ્ધતાને મજબૂત કરવા અને આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે કાર્ય યોજના નક્કી કરવા માટે એક વ્યૂહાત્મક પ...

સપ્ટેમ્બર 15, 2025 7:59 પી એમ(PM) સપ્ટેમ્બર 15, 2025 7:59 પી એમ(PM)

views 5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારમાં 40 હજાર કરોડ રૂપિયાથી વધુની વિકાસ પરિયોજનાનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, NDA સરકાર બિહાર, પશ્ચિમ બંગાળ અને આસામના પ્રદેશને ઘુસણખોરોથી મુક્ત કરવા માટે પ્રતિબદ્ધ છે. બિહારના પૂર્ણિયાના શીશા મોટી મેદાનમાં એક જાહેર સભાને સંબોધતા તેમણે કહ્યું કે નવા GST સુધારાથી રોજિંદા ઉપયોગની વસ્તુઓ સસ્તી થશે, સાબુ, પેસ્ટ, સ્ટેશનરી અને કપડાં સસ્તા થશે જેથ...

સપ્ટેમ્બર 15, 2025 7:57 પી એમ(PM) સપ્ટેમ્બર 15, 2025 7:57 પી એમ(PM)

views 5

વક્ફ સુધારા અધિનિયમ, 2025 પર સ્ટે આપવાનો સર્વોચ્ચ અદાલતનો ઇનકાર- કેટલીક જોગવાઈઓ પર રોક લગાવી

સર્વોચ્ચ અદાલતે વક્ફ સુધારા અધિનિયમ, 2025 પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો છે પરંતુ કાયદાની કેટલીક જોગવાઈઓ પર રોક લગાવી દીધો છે. વકફ તરીકે મિલકત સમર્પિત કરતા પહેલા વ્યક્તિને પાંચ વર્ષ માટે મુસ્લિમ હોવા જરૂરી કલમ પર સ્ટે આપવામાં આવ્યો છે. અદાલતે ચુકાદો આપ્યો છે કે રાજ્ય સરકારો આવી શરતો નક્કી કરવા માટે નિયમ...

સપ્ટેમ્બર 15, 2025 7:56 પી એમ(PM) સપ્ટેમ્બર 15, 2025 7:56 પી એમ(PM)

views 5

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું, ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઓટોમોબાઈલ બજાર બન્યું.

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું ભારત હવે જાપાનને પાછળ છોડીને વૈશ્વિક સ્તરે ત્રીજું સૌથી મોટું ઓટોમોબાઈલ બજાર બની ગયું છે અને આગામી પાંચ વર્ષમાં ટોચના સ્થાને પહોંચવાનું લક્ષ્ય રાખે છે. નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય મૂલ્ય સંમેલન 2025 ને સંબોધતા, શ્રી ગડકરીએ ભાર મૂક્યો હતો ...

સપ્ટેમ્બર 15, 2025 7:54 પી એમ(PM) સપ્ટેમ્બર 15, 2025 7:54 પી એમ(PM)

views 3

ઝારખંડના હજારીબાગમાં ટોચના ત્રણ નક્સલી ઠાર

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, CRPFની કોબ્રા બટાલિયન અને ઝારખંડ પોલીસની સંયુક્ત ટીમે હજારીબાગમાં નક્સલ વિરોધી કાર્યવાહીમાં મોટી સફળતા મેળવી છે. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી શાહે જણાવ્યું હતું કે, આ કાર્યવાહીમાં કુખ્યાત નક્સલ કમાન્ડર સહદેવ સોરેન, જેના પર એક કરોડ રૂપિયાનું ઈનામ હતું, તે માર્ય...

સપ્ટેમ્બર 15, 2025 2:41 પી એમ(PM) સપ્ટેમ્બર 15, 2025 2:41 પી એમ(PM)

views 4

સર્વોચ્ચ અદાલતે વક્ફ કાયદા પર સ્ટે આપવાનો ઇનકાર કરીને વક્ફ સુધારા અધિનિયમ, 2025ની કેટલીક જોગવાઈઓ પર રોક લગાવી.

સર્વોચ્ચ અદાલતે વકફ કાયદા પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો છે પરંતુ વકફ સુધારા અધિનિયમ, 2025ની કેટલીક જોગવાઈઓ પર રોક લગાવી દીધી છે. વકફ તરીકે મિલકત સમર્પિત કરતા પહેલા વ્યક્તિને પાંચ વર્ષ માટે મુસ્લિમ હોવા જરૂરી હોવાની કલમ પર સ્ટે આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો છે કે રાજ્ય સરકારો આવી શરતો નક્કી કરવ...

સપ્ટેમ્બર 15, 2025 2:40 પી એમ(PM) સપ્ટેમ્બર 15, 2025 2:40 પી એમ(PM)

views 8

પ્રધાનમંત્રી આજે કોલકતામાં સંયુક્ત કમાન્ડર્સ સંમેલનનું ઉદ્ઘાટન કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કોલકાતામાં વિજય દુર્ગ ખાતે ભારતીય સેનાના પૂર્વીય કમાન્ડ મુખ્યાલયમાં સંયુક્ત કમાન્ડર્સ સમ્મેલનનું ઉદ્ઘાટન કરશે. આ કોન્ફરન્સ 17 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ કાર્યક્રમમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પણ હાજર રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઇકાલે સાંજે કોલકાતા પહોંચ્યા હતા અને...

સપ્ટેમ્બર 15, 2025 2:36 પી એમ(PM) સપ્ટેમ્બર 15, 2025 2:36 પી એમ(PM)

views 27

UPI વપરાશકર્તાઓ આજથી એક જ દિવસમાં 10 લાખ રૂપિયા સુધીના વ્યક્તિ-થી-વેપારી વ્યવહારો કરી શકશે.

યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ - UPI વપરાશકર્તાઓ આજથી એક જ દિવસમાં 10 લાખ રૂપિયા સુધીના વ્યક્તિ-થી-વેપારી વ્યવહારો કરી શકશે. ગત મહિને ભારતીય રાષ્ટ્રીય ચુકવણી નિગમ NPCI દ્વારા જારી કરાયેલા પરિપત્ર અનુસાર, નવા UPI નિયમો ભારતીય વપરાશકર્તાઓ માટે ઉચ્ચ-મૂલ્યની ડિજિટલ ચુકવણીઓને સરળ અને વધુ સુરક્ષિત બનાવવા માટ...