રાષ્ટ્રીય

સપ્ટેમ્બર 17, 2025 8:55 એ એમ (AM) સપ્ટેમ્બર 17, 2025 8:55 એ એમ (AM)

views 5

કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ મોરેશિયસના પ્રધાનમંત્રી સાથે મુલાકાત દરમ્યાન બંને દેશો વચ્ચેના મજબૂત ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધો પર ભાર મૂક્યો

કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ મોરેશિયસના પ્રધાનમંત્રી નવીનચંદ્ર રામગુલામ સાથે મુલાકાત દરમ્યાન બંને દેશો વચ્ચેના મજબૂત ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધો પર ભાર મૂક્યો. તેમણે ભારત અને મોરેશિયસ વચ્ચેના સ્થાયી,સાંસ્કૃતિક સંબંધો પર પ્રકાશ પાડ્યો. તેમણે કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ વર્ષની શરૂઆતમાં મ...

સપ્ટેમ્બર 17, 2025 8:43 એ એમ (AM) સપ્ટેમ્બર 17, 2025 8:43 એ એમ (AM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આજના જન્મદિવસ નિમિત્તે દેશભરમાં સેવા પખવાડિયાનું આયોજન

ભારતીય જનતા પાર્ટી આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે દેશભરમાં સેવા પખવાડિયા- આયોજન કર્યું છે. જે બીજી ઓક્ટોબર, મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ સુધી ચાલુ રહેશે. ભાજપે જણાવ્યું કે, શ્રી મોદીએ પહેલા ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અને પછી પ્રધાનમંત્રી તરીકે જાહેર સેવા અને ...

સપ્ટેમ્બર 17, 2025 8:43 એ એમ (AM) સપ્ટેમ્બર 17, 2025 8:43 એ એમ (AM)

views 8

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રધાનમંત્રીના 75મા જન્મદિવસ નિમિતે દિલ્હીમાં 15 મુખ્ય યોજનાઓનો શુભારંભ કરાવશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિતે દિલ્હીના ત્યાગરાજ સ્ટેડિયમ ખાતે 15 મુખ્ય યોજનાઓનો શુભારંભ કરાવશે.આ યોજનાઓમાં દૃષ્ટિહીન કોલેજ જતી છોકરીઓ માટે અટલ દ્રષ્ટિ છાત્રાલય, બૌદ્ધિક રીતે અપંગો માટે અટલ આશા ગૃહ, અને વરિષ્ઠ નાગરિકો માટે સાવિત્રીબાઈ ફૂલે ગૃહનો સમાવેશ...

સપ્ટેમ્બર 16, 2025 7:54 પી એમ(PM) સપ્ટેમ્બર 16, 2025 7:54 પી એમ(PM)

views 6

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુંએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે મોરેશિયસના પ્રધાનમંત્રીના નેતૃત્વમાં બંન્ને દેશના દ્વિપક્ષીય સંબંધ વધુ મજબૂત બનશે

મોરેશિયસના પ્રધાનમંત્રી નવીનચંદ્ર રામગુલામે આજે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી. પ્રધાનમંત્રી અને તેમના પ્રતિનિધિમંડળનું સ્વાગત કરતા રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારતની પાડોશી પ્રથમ નીતિ, મહાસાગર વિઝન અને ગ્લોબલ સાઉથના દેશો પ્રત્યેની પ્રતિબદ્ધતામાં મોરેશિયસનું વિશેષ સ્થાન છ...

સપ્ટેમ્બર 16, 2025 7:52 પી એમ(PM) સપ્ટેમ્બર 16, 2025 7:52 પી એમ(PM)

views 5

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ડ્રગ્સની સમસ્યાનો સામનો કરવા કેન્દ્ર અને રાજ્યોને સાથે મળીને કામ કરવા હાકલ કરી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નશીલા પદાર્થ વિરોધી કાર્યદળના વડાઓના બીજા રાષ્ટ્રીય સંમેલનનું ઉદ્ઘાટન કર્યું. બે દિવસીય આ પરિષદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દેશને ડ્રગ્સ મુક્ત બનાવવાના સંકલ્પને મજબૂત બનાવશે અને આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે રોડમેપ બના...

સપ્ટેમ્બર 16, 2025 7:49 પી એમ(PM) સપ્ટેમ્બર 16, 2025 7:49 પી એમ(PM)

views 10

વર્ષ 2025-26માં ખાદ્યાન્ન ઉત્પાદનનો રાષ્ટ્રીય લક્ષ્યાંક 362.50 મિલિયન ટન નક્કી કરાયો

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જાહેરાત કરી છે કે રવી સિઝન 2025-26 માટે ખાદ્યાન્ન ઉત્પાદનનો રાષ્ટ્રીય લક્ષ્યાંક 362.50 મિલિયન ટન નક્કી કરવામાં આવ્યો છે. શ્રી ચૌહાણે રાષ્ટ્રીય કૃષિ પરિષદ - રવી અભિયાન 2025 દરમિયાન રાજ્યોના કૃષિ મંત્રીઓ સાથે ચર્ચાની અધ્યક્ષતા કર્યા બાદ નવી દિલ્...

સપ્ટેમ્બર 16, 2025 7:48 પી એમ(PM) સપ્ટેમ્બર 16, 2025 7:48 પી એમ(PM)

views 5

ભારત કૂલિંગ એક્શન પ્લાન લાગુ કરનાર વિશ્વના પ્રથમ દેશોમાંનો એક બન્યો

પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે આજે જણાવ્યું હતું કે ભારત કૂલિંગ એક્શન પ્લાન લાગુ કરનાર વિશ્વના પ્રથમ દેશોમાંનો એક બની ગયો છે. નવી દિલ્હીમાં 31મા વિશ્વ ઓઝોન દિવસના કાર્યક્રમ દરમિયાન તેમના વિડીયો સંદેશમાં, શ્રી યાદવે માહિતી આપી હતી કે ભારત હાઇડ્રોફ્લોરોકાર્બનનું ઉત્પાદન અને ઉપ...

સપ્ટેમ્બર 16, 2025 3:07 પી એમ(PM) સપ્ટેમ્બર 16, 2025 3:07 પી એમ(PM)

views 23

CBDT એ આકારણી વર્ષ 2025-26 માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ એક દિવસ લંબાવવાનો નિર્ણય લીધો.

કેન્દ્રીય પ્રત્યક્ષ કરવેરા બોર્ડ CBDT એ આકારણી વર્ષ 2025-26 માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ એક દિવસ લંબાવવાનો નિર્ણય લીધો છે. હવે રિટર્ન આજે રાત્રે 12 વાગ્યા સુધી ભરી શકાશે. આવકવેરા વિભાગે મોડી રાત્રે સોશિયલ મીડિયા સંદેશમાં આ માહિતી આપી હતી. અગાઉ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ...

સપ્ટેમ્બર 16, 2025 2:14 પી એમ(PM) સપ્ટેમ્બર 16, 2025 2:14 પી એમ(PM)

views 4

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, સંઘર્ષ હવે નશાના વેપારને રોકવાનો નહીં પણ ડ્રગ્સના દૂષણને ડામવાની સામે છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) ના બીજા રાષ્ટ્રીય સંમેલનનું ઉદ્ઘાટન કર્યું. એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સના 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વડાઓ ઉપરાંત, અન્ય સરકારી વિભાગોના હિસ્સેદારો પણ આ સંમેલનમાં હાજરી આપી રહ્યા છે. બે દિવસીય આ સંમેલન પ્ર...

સપ્ટેમ્બર 16, 2025 2:13 પી એમ(PM) સપ્ટેમ્બર 16, 2025 2:13 પી એમ(PM)

views 6

ઉત્તરાખંડમાં, દેહરાદૂનના સહસ્ત્રધારામાં રાત્રે પડેલા ભારે વરસાદને કારણે રાજધાનીમાં જનજીવન ખોરવાયું, 100 લોકોને બચાવાયા.

ઉત્તરાખંડમાં, દેહરાદૂનના સહસ્ત્રધારા વિસ્તારમાં રાત્રે પડેલા ભારે વરસાદને કારણે રાજધાનીમાં જનજીવન ખોરવાયું છે. વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને લગભગ 100 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ અસરગ્રસ્ત વિસ્તારો...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.