રાષ્ટ્રીય

ઓક્ટોબર 26, 2025 1:23 પી એમ(PM)

views 38

બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની સાથે બીજા તબક્કા માટે પ્રચાર પણ વેગવાન બન્યો

બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની સાથે બીજા તબક્કા માટે પ્રચાર પણ વેગવાન બન્યો છે. પ્રથમ તબક્કા માટે 6 નવેમ્બરે 121 વિધાનસભા મતવિસ્તારોમાં મતદાન થશે, જ્યારે બીજા તબક્કાનું મતદાન 11 નવેમ્બરે 122 મતવિસ્તારોમાં થશે. NDA અને મહાગઠબંધન બંનેના વરિષ્ઠ નેતાઓ અને સ્ટાર પ્રચારકો આજે અનેક ચૂંટણી રેલીઓને સ...

ઓક્ટોબર 26, 2025 1:22 પી એમ(PM)

views 33

ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન બે દિવસની મુલાકાતે સેશેલ્સ જવા રવાના

ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન બે દિવસની મુલાકાતે સેશેલ્સ જવા રવાના થયા છે. તેઓ સેશેલ્સના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડૉ. પેટ્રિક હર્મિનીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. તેમની મુલાકાત દરમિયાન, તેઓ ડૉ. હર્મિનીને ભારતની શુભેચ્છાઓ પાઠવશે અને બંને દેશો વચ્ચેના ગાઢ અને લાંબા સમયથી ચાલતા સંબંધોને પુનઃપુષ્ટ...

ઓક્ટોબર 26, 2025 9:36 એ એમ (AM)

views 20

BAPS સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક નેતા મહંત સ્વામી મહારાજને પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા

BAPS સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક નેતા મહંત સ્વામી મહારાજને ન્યૂ યોર્કમાં ફોરમ ઓન ફેઇથ 2025 ખાતે "ઉત્તમ સમુદાય નિર્માણમાં વિશિષ્ઠ ઉપલબ્ધિ" પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. શ્રદ્ધાથી પ્રેરિત સેવા દ્વારા સંવાદિતાને પ્રોત્સાહન આપવા, પરિવારોને મજબૂત બનાવવા અને સમાજમાં પરિવર્તન લાવવામાં તેમના અવિશ્...

ઓક્ટોબર 26, 2025 9:30 એ એમ (AM)

views 11

CBIએ વિદેશ અને ગૃહ મંત્રાલયની મદદથી લખવિંદર કુમારને અમેરિકાથી ભારત પરત લાવવામાં મોટી સફળતા મેળવી

કેન્દ્રીય તપાસ બ્યુરો -CBIએ વિદેશ અને ગૃહ મંત્રાલયની મદદથી, ભાગેડુ આરોપી અને લોરેન્સ બિશ્નોઈ ગેંગના મુખ્ય સહયોગી લખવિંદર કુમારને અમેરિકાથી ભારત પરત લાવવામાં મોટી સફળતા મેળવી છે. ગઇકાલે દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર લખવીન્દરને લવાયો હતો, જ્યાં હરિયાણા પોલીસે તેની ધરપકડ કરી હતી.લખવિં...

ઓક્ટોબર 26, 2025 9:28 એ એમ (AM)

views 10

આંતરરાષ્ટ્રીય વિમાનમથકના નવીનીકરણ કરાયેલ ટર્મિનલ- 2નું ઉદ્ઘાટન – આજથી ટર્મિનલ કાર્યરત થશે

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ ગઈકાલે દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથકના નવીનીકરણ કરાયેલ ટર્મિનલ- 2નું ઉદ્ઘાટન કર્યું. આજથી આ ટર્મિનલ કાર્યરત થશે. આ પ્રસંગે બોલતા શ્રી નાયડુએ જણાવ્યું કે ઉડ્ડયન ક્ષેત્ર સતત વિકસિત થઈ રહ્યું છે અને મંત્રાલય વધુને વધુ લોકો હવાઈ મુસાફરીનો લા...

ઓક્ટોબર 26, 2025 9:26 એ એમ (AM)

views 7

આજે છઠ પૂજાનો બીજો દિવસ

આજે છઠ પૂજાનો બીજો દિવસ છે, જેને ખરના તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે ભક્તો સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ઉપવાસ રાખે છે, ખોરાક અને પાણી બંનેનો ત્યાગ કરે છે. સૂર્યાસ્ત સમયે સૂર્ય ભગવાનને અર્પણ કર્યા પછી જ ઉપવાસ તોડવામાં આવે છે. ચાર દિવસની છઠ પૂજા ગઈકાલે નહાય-ખાય સાથે શરૂ થઈ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી...

ઓક્ટોબર 26, 2025 9:25 એ એમ (AM)

views 12

ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન આજથી સેશેલ્સના બે દિવસના પ્રવાસે જશે

ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન આજથી સેશેલ્સના બે દિવસના પ્રવાસે જશે. તેઓ સેશેલ્સના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડૉ. પેટ્રિક હર્મિનીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, આ મુલાકાત દરમિયાન તેઓ ડૉ. હર્મિનીને રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા બદલ ભારત તરફથી અભિનંદન પાઠવશે અને બંને ...

ઓક્ટોબર 26, 2025 9:10 એ એમ (AM)

views 8

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કુદરતી ખેતી પદ્ધતિઓ અને કઠોળ ઉત્પાદનમાં દેશને આત્મનિર્ભર બનાવવા રાષ્ટ્રીય કઠોળ મિશન પર ભાર મૂક્યો

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના હેઠળ રામનાથપુરમ, શિવગંગા, થુથુકુડી અને વિરુધુનગર જિલ્લાઓ આવરી લેવામાં આવ્યા છે. વેલ્લોરમાં ખેડૂતો સાથે વાતચીત કરતા તેમણે કહ્યું કે, આ પરિયોજના હેઠળ ખેડૂતોને વ્યાપક લાભ પહોંચાડવા માટે 36 યોજનાઓને એ...

ઓક્ટોબર 26, 2025 9:08 એ એમ (AM)

views 33

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મન કી બાતની 127મી કડીમાં આકાશવાણી પરથી પોતાના વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર 'મન કી બાત' કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 127મી કડી હશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે.આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટ...

ઓક્ટોબર 26, 2025 9:07 એ એમ (AM)

views 11

પ્રધાનમંત્રી આજે 22મા આસિયાન-ભારત શિખર સંમેલનમાં વર્ચ્યુઅલ માધ્યમથી ભાગ લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 22માઆસિયાન-ભારત શિખર સંમેલનમાં વર્ચ્યુઅલ માધ્યમથી ભાગ લેશે. વિદેશ મંત્રાલયે એકનિવેદનમાં જણાવ્યું છે કે, પ્રધાનમંત્રી મોદી અને આસિયાન નેતાઓસંયુક્ત રીતે આસિયાન-ભારત સંબંધોમાં પ્રગતિની સમીક્ષા કરશે અને વ્યાપક વ્યૂહાત્મકભાગીદારીને મજબૂત બનાવવા વિવિધ પહેલો પર  ચર્ચા કરશે. બ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.