ઓક્ટોબર 27, 2025 9:28 એ એમ (AM)
11
વિદેશ મંત્રી એસ. જયશંકર આજે મલેશિયાના કુઆલાલંપુરમાં 20મા પૂર્વ એશિયા શિખર સંમેલનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે
વિદેશ મંત્રી એસ. જયશંકર આજે મલેશિયાના કુઆલાલંપુરમાં 20મા પૂર્વ એશિયા શિખર સંમેલનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આ સંમેલન ભારત-પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ સામેના પડકારો પર ચર્ચા કરવાની અને પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય વિકાસ પર વિચારોનું આદાન-પ્રદાન કરવાની તક પૂરી પાડશે.દરમિયાન ગઈકાલે ...