રાષ્ટ્રીય

સપ્ટેમ્બર 21, 2025 11:16 એ એમ (AM) સપ્ટેમ્બર 21, 2025 11:16 એ એમ (AM)

views 12

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ આજથી મોરોક્કોની સત્તાવાર મુલાકાતે જશે

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ આજથી મોરોક્કોની સત્તાવાર મુલાકાતે જશે. આ ઉત્તર આફ્રિકન રાષ્ટ્રની રક્ષા મંત્રીની પહેલી મુલાકાત હશે, જે ભારત અને મોરોક્કો વચ્ચે વધતા વ્યૂહાત્મક જોડાણને વધઉ સુદ્રઢ કરશે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી સિંહે જણાવ્યું હતું કે, આ મુલાકાત દરમિયાન, શ્રી સિંહ તેમના મોરોક્કન સમકક્ષ,...

સપ્ટેમ્બર 21, 2025 11:16 એ એમ (AM) સપ્ટેમ્બર 21, 2025 11:16 એ એમ (AM)

views 4

આવતા વર્ષે માર્ચ સુધીમાં દેશમાંથી ડાબેરી ઉગ્રવાદ સંપૂર્ણપણે નાબૂદ કરવાનો પુનરોચ્ચાર કરતાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે આવતા વર્ષે માર્ચ સુધીમાં દેશમાંથી ડાબેરી ઉગ્રવાદ સંપૂર્ણપણે નાબૂદ થઈ જશે. એક ખાનગી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં શ્રી શાહે કહ્યું કે સરકારના પ્રયાસોને કારણે, છેલ્લા દાયકામાં પૂર્વોત્તર અને ડાબેરી ઉગ્રવાદ પ્રભાવિત વિસ્તારો સહિત ત્રણ મુખ્ય પ્રદેશોમાં હિંસક ઘટનાઓમ...

સપ્ટેમ્બર 21, 2025 11:17 એ એમ (AM) સપ્ટેમ્બર 21, 2025 11:17 એ એમ (AM)

views 6

એક લાખ ડોલર ફી ફક્ત નવા અરજદારો પર લાદવામાં આવશે તેવી નવી H-1B વિઝા નીતિ અંગે અમેરિકાએ સ્પષ્ટતા કરી

અમેરિકાએ તેની નવી H-1B વિઝા નીતિ અંગે એક મહત્વપૂર્ણ સ્પષ્ટતા જારી કરી છે. આ નીતિએ ટેકનોલોજી ઉદ્યોગમાં મૂંઝવણ અને ચિંતા પેદા કરી છે. સ્પષ્ટતામાં જણાવાયું છે કે એક લાખ ડોલર ફી ફક્ત નવા અરજદારો પર લાદવામાં આવશે અને તે "એક વખત" ચુકવણી હશે. આજે નવી નીતિ અમલમાં આવે તેના કલાકો પહેલાં, વ્હાઇટ હાઉસના પ્રેસ સ...

સપ્ટેમ્બર 21, 2025 11:13 એ એમ (AM) સપ્ટેમ્બર 21, 2025 11:13 એ એમ (AM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સેમિકન્ડક્ટર ચિપ્સથી લઈને જહાજો સુધીના તમામ ક્ષેત્રોમાં સ્થાનિક ઉત્પાદનના મહત્વ પર ભાર મૂક્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારત પર ભાર મૂકતા કહ્યું કે ભારતનો સૌથી મોટો દુશ્મન વિદેશી દેશો પરની તેની નિર્ભરતા છે જેથી દેશે તેનાથી મુક્ત થવું જોઈએ. તેમણે સેમિકન્ડક્ટર ચિપ્સથી લઈને જહાજો સુધીના તમામ ક્ષેત્રોમાં સ્થાનિક ઉત્પાદનના મહત્વ પર પ્રકાશ પાડ્યો. ગઈકાલે ગુજરાતના ભાવનગરમાં "સમુદ્રથી સ...

સપ્ટેમ્બર 20, 2025 8:09 પી એમ(PM) સપ્ટેમ્બર 20, 2025 8:09 પી એમ(PM)

views 7

સુપ્રસિદ્ધ અભિનેતા મોહનલાલને વર્ષ 2023 માટે પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરાશે.

સુપ્રસિદ્ધ અભિનેતા, દિગ્દર્શક અને નિર્માતા મોહનલાલને વર્ષ 2023 માટે પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે એક સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું હતું કે, દાદાસાહેબ ફાળકે પુરસ્કાર પસંદગી સમિતિની ભલામણના આધારે, સરકારે મલયાલમ અભિનેતાને ભારતીય સિનેમામાં તે...

સપ્ટેમ્બર 20, 2025 7:51 પી એમ(PM) સપ્ટેમ્બર 20, 2025 7:51 પી એમ(PM)

views 11

વર્ષ 2047 સુધી વૈશ્વિક દરિયાઈ વેપારમાં ભારતની ભાગીદારીને ત્રણ ગણી કરવાનો સરકારનો લક્ષ્યાંક : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દરેક ક્ષેત્રમાં આત્મનિર્ભરતાનું આહ્વાન કરતા કહ્યું, વિદેશ પર ભારતની નિર્ભરતા તેના સૌથી મોટા દુશ્મનોમાંથી એક છે. તેમણે કહ્યું, વર્ષ 2047 સુધી વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા વિશ્વ સમક્ષ ભારત એક આત્મનિર્ભર દેશ તરીકે ઊભું રહે તે સમય હવે આવી ગયો છે. ભાવનગરમાં આજે “સમુદ્ર સે...

સપ્ટેમ્બર 20, 2025 8:08 પી એમ(PM) સપ્ટેમ્બર 20, 2025 8:08 પી એમ(PM)

views 5

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું નાગરિકોના હિત માટે GST ના દરમાં સુધારો કરાયો

નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે નાગરિકોના હિત માટે વસ્તુ અને સેવા કર – GST ના સ્લેબમાં સુધારો કરવામાં આવ્યો છે. આજે તુતીકોરિનના કોવિલપટ્ટીમાં મેચબોક્સ અને ફટાકડા ઉત્પાદક સંગઠનોના શતાબ્દી સમારોહને સંબોધતા, તેમણે જણાવ્યું હતું કે સોમવારથી લોકોને રાહત મળશે. GSTમાં ઘટાડાને કારણે, લોકો નોંધપ...

સપ્ટેમ્બર 20, 2025 3:30 પી એમ(PM) સપ્ટેમ્બર 20, 2025 3:30 પી એમ(PM)

views 5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાવનગરમાં 34 હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, 140 કરોડ દેશવાસીઓનો એક જ સંકલ્પ હોવો જોઈએ ચિપ હોય કે શીપ ભારતમાં જ બનાવવા પડશે. ભાવનગરમાં 'સમુદ્ર સે સમૃદ્ધિ' કાર્યક્રમમાં 34 હજાર 200 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા શ્રી મોદીએ કહ્યું, વિશ્વમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ મા...

સપ્ટેમ્બર 20, 2025 3:29 પી એમ(PM) સપ્ટેમ્બર 20, 2025 3:29 પી એમ(PM)

views 6

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું- અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનના પ્રથમ તબક્કાની સુવિધા 2027 સુધીમાં કાર્યરત થશે.

કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ભારપૂર્વક જણાવ્યું કે, અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનની પહેલા તબક્કાની સુવિધા 2027 સુધીમાં કાર્યરત થઈ જશે. નવી મુંબઈમાં ઘણસોલી અને શિલ્ફાટા ટનલની કામગીરીની સમીક્ષા બાદ મીડિયા સાથે વાત કરતા, તેમણે માહિતી આપી કે પ્રોજેક્ટના થાણે વિભાગની કામગીરી 2028 સુધીમાં પૂર્ણ થશે...

સપ્ટેમ્બર 20, 2025 8:36 એ એમ (AM) સપ્ટેમ્બર 20, 2025 8:36 એ એમ (AM)

views 18

વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એ.પી. સિંહેકહ્યું છે કે યુદ્ધ અહંકારથી પ્રેરિત ન હોવું જોઈએ

વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એ.પી. સિંહે કહ્યું છે કે યુદ્ધ અહંકારથી પ્રેરિત ન હોવું જોઈએ. તેમણે કહ્યું કે વિશ્વએ ભારત પાસેથી શીખવું જોઈએ કે તે કેવી રીતે સંઘર્ષો શરૂ કરે છે અને તેનો ઝડપથી અંત કેવી રીતે લાવે છે. નવી દિલ્હીમાં, શ્રી સિંહે કહ્યું કે ભારતે આતંકવાદ વિરોધી ઉદ્દેશ્યો પ્રાપ્ત કર્યા પછી ઓપરે...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.