રાષ્ટ્રીય

સપ્ટેમ્બર 22, 2025 8:45 એ એમ (AM) સપ્ટેમ્બર 22, 2025 8:45 એ એમ (AM)

views 9

નવા GST દર આજથી અમલમાં-પ્રધાનમંત્રીએ આ સુધારાઓને “બચતનો તહેવાર” ગણાવ્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ GSTમાં થયેલા ફેરફારોને આગામી પેઢીના સુધારાઓ ગણાવ્યા જે અર્થતંત્રને મજબૂત બનાવશે અને સામાન્ય લોકોને રાહત આપશે.ગઈકાલે સાંજે રાષ્ટ્રને સંબોધનમાં, પ્રધાનમંત્રીએ નવરાત્રિના પહેલા દિવસે અમલમાં આવનારા GST સુધારાઓને "બચતનો તહેવાર" ગણાવ્યો . તેમણે કહ્યું કે કર દરમાં ઘટાડો દૈનિક ઉપ...

સપ્ટેમ્બર 22, 2025 8:44 એ એમ (AM) સપ્ટેમ્બર 22, 2025 8:44 એ એમ (AM)

views 4

પ્રધાનમંત્રી મોદી આજે ત્રિપુરા અને અરુણાચલ પરદેશની મુલાકાતે: માતા ત્રિપુરા સુંદરી મંદિરનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોરે ત્રિપુરાના ઉદયપુરમાં હિન્દુઓ દ્વારા પૂજાયેલા 51 શક્તિપીઠોમાંના એક, પુનઃવિકસિત માતા ત્રિપુરા સુંદરી મંદિરનું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી અરુણાચલ પ્રદેશની મુલાકાત બાદ બપોરે અગરતલા પહોંચશે.ત્યારબાદ પ્રસાદ યોજના હેઠળ પુનઃવિકસિત ત્રિપુરા સુંદરીમંદિરનું ઉદ્ઘાટન કરવા માટ...

સપ્ટેમ્બર 21, 2025 7:54 પી એમ(PM) સપ્ટેમ્બર 21, 2025 7:54 પી એમ(PM)

views 8

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, દિવ્યાંગ વ્યક્તિઓને સહાનુભૂતિથી નહી પરંતુ દિવ્યતાના પ્રતિક તરીકે જોવા જોઇએ.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં આજે રાજસ્થાનના જોધપુરમાં શ્રી પારસમલ બોહરા કોલેજ ફોર ધ બ્લાઈન્ડના નવા મકાનોનો શિલાન્યાસ સમારોહ યોજાયો હતો. આ તકે, ગૃહમંત્રીએ કહ્યું કે, સમાજ સેવામાં નાની પહેલ એ દિવ્યાંગો માટે મોટા પરિવર્તન લાવી શકે છે અને દિવ્યાંગ વ્યક્તિઓને સહાનુભૂતિથી નહીં પરંતુ દિવ્યતા...

સપ્ટેમ્બર 21, 2025 7:20 પી એમ(PM) સપ્ટેમ્બર 21, 2025 7:20 પી એમ(PM)

views 8

આગામી પેઢીના GST ફેરફાર આવતીકાલે નવરાત્રિના પહેલા દિવસથી અમલમાં આવશે : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, આગામી પેઢીના GST ફેરફાર આવતીકાલે નવરાત્રિના પહેલા દિવસથી અમલમાં આવશે. રાષ્ટ્રને સંબોધતા આજે શ્રી મોદીએ કહ્યું, આવતીકાલથી શરૂ થઇ રહેલા વસ્તુ અને સેવા કર- GST બચત ઉત્સવ બાદ લોકો ઓછી કિંમતે પોતાની પસંદગીની વસ્તુઓ ખરીદી શકશે. આ ફેરફાર સાથે રાષ્ટ્રની વિકાસગાથા બદલાઈ જશ...

સપ્ટેમ્બર 21, 2025 7:13 પી એમ(PM) સપ્ટેમ્બર 21, 2025 7:13 પી એમ(PM)

views 8

ઍશિયા કપ ટી-20 ક્રિકેટમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈમાં મુકાબલો

ઍશિયા કપ ટી-20 ક્રિકેટના સુપર ચાર મુકાબલામાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મૅચ રમાશે. ભારતીય સમય મુજબ દુબઈમાં આ મૅચ રાત્રે આઠ વાગ્યે શરૂ થશે. બંને દેશ વચ્ચે અત્યાર સુધી રમાયેલી 14 મૅચમાંથી ભારતે 11 મૅચ જીતી છે. જ્યારે આ પહેલા ગૃપ તબક્કામાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું.

સપ્ટેમ્બર 21, 2025 7:57 પી એમ(PM) સપ્ટેમ્બર 21, 2025 7:57 પી એમ(PM)

views 12

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ત્રિપુરા મુલાકાત માટેની તૈયારીઓ પૂર્ણ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ત્રિપુરા મુલાકાત માટેની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે, તેઓ આવતીકાલે પ્રસાદ યોજના હેઠળ માતા ત્રિપુરા સુંદરી મંદિર સંકુલમાં નવા વિકસિત માળખાગત સુવિધાઓ અને વિવિધ સૌંદર્યકરણ કાર્યોનું ઉદ્ઘાટન કરશે. આ અંગે પોલીસ મહાનિરીક્ષક ઇપ્પર મંચકે જણાવ્યું હતું કે, મંદિર પરિસરમાં અને તેની આસપાસ...

સપ્ટેમ્બર 21, 2025 2:18 પી એમ(PM) સપ્ટેમ્બર 21, 2025 2:18 પી એમ(PM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે પાંચ વાગે દેશને સંબોધિત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે દેશને સંબોધિત કરશે. પ્રધાનમંત્રીનું આ સંબોધન સાંજે પાંચ વાગે શરૂ થશે. પ્રધાનમંત્રી કચેરીના સત્તાવાર સોશિયલ મીડિયા સંદેશમાં આ અંગે માહિતી આપવામાં આવી.

સપ્ટેમ્બર 21, 2025 2:15 પી એમ(PM) સપ્ટેમ્બર 21, 2025 2:15 પી એમ(PM)

views 10

અમેરિકાના ચેમ્બર ઓફ કોમર્સે ટ્રમ્પના H-1B વિઝા માટેની અરજી ફી વધારીને 1 લાખ ડોલર કરવાના નિર્ણય પર ચિંતા વ્યક્ત કરી

અમેરિકાના ચેમ્બર ઓફ કોમર્સે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના H-1B વિઝા માટેની અરજી ફી વધારીને એક લાખ ડોલર કરવાના નિર્ણય પર ચિંતા વ્યક્ત કરી છે. વિભાગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તે નવા H-1B વિઝા નિયમોની કર્મચારીઓ, તેમના પરિવારો અને નોકરીદાતાઓ પર પડતી અસર અંગે ચિંતિત છે. વધુમાં કહ્યું કે તે વહીવટીત...

સપ્ટેમ્બર 21, 2025 2:13 પી એમ(PM) સપ્ટેમ્બર 21, 2025 2:13 પી એમ(PM)

views 8

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ આવતીકાલે વેપાર વાટાઘાટો માટે અમેરિકા જશે.

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ આવતીકાલે વેપાર વાટાઘાટો માટે અમેરિકા જશે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ મુલાકાતનો હેતુ ભારત અને અમેરિકા વચ્ચે વેપાર વાટાઘાટોને આગળ વધારવાનો અને પરસ્પર લાભદાયી કરારને અંતિમ સ્વરૂપ આપવાનો છે. મંત્રાલયે જણાવ્યું કે, અમેરિકા વેપ...

સપ્ટેમ્બર 21, 2025 2:12 પી એમ(PM) સપ્ટેમ્બર 21, 2025 2:12 પી એમ(PM)

views 5

ગ્રાહક બાબતોના વિભાગે આગામી પેઢીના GST સુધારાના ભાગરૂપે રાષ્ટ્રીય ગ્રાહક હેલ્પલાઇન પર GST ફરિયાદ નિવારણ સુવિધા શરૂ કરી

ગ્રાહક બાબતોના વિભાગે આગામી પેઢીના GST સુધારાના ભાગ રૂપે રાષ્ટ્રીય ગ્રાહક હેલ્પલાઇન પર GST ફરિયાદ નિવારણ સુવિધા શરૂ કરી છે. ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આવતીકાલથી અમલમાં આવતા સુધારેલા GST દરો અને મુક્તિઓ બાદ ગ્રાહકોને મુઝવતા પ્રશ્નો અને ફરિયાદોને ઉકેલવા...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.