સપ્ટેમ્બર 22, 2025 8:45 એ એમ (AM) સપ્ટેમ્બર 22, 2025 8:45 એ એમ (AM)
9
નવા GST દર આજથી અમલમાં-પ્રધાનમંત્રીએ આ સુધારાઓને “બચતનો તહેવાર” ગણાવ્યો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ GSTમાં થયેલા ફેરફારોને આગામી પેઢીના સુધારાઓ ગણાવ્યા જે અર્થતંત્રને મજબૂત બનાવશે અને સામાન્ય લોકોને રાહત આપશે.ગઈકાલે સાંજે રાષ્ટ્રને સંબોધનમાં, પ્રધાનમંત્રીએ નવરાત્રિના પહેલા દિવસે અમલમાં આવનારા GST સુધારાઓને "બચતનો તહેવાર" ગણાવ્યો . તેમણે કહ્યું કે કર દરમાં ઘટાડો દૈનિક ઉપ...