રાષ્ટ્રીય

ઓક્ટોબર 27, 2025 7:52 પી એમ(PM)

views 11

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું, વિશ્વએ આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતા દર્શાવવી જોઈએ

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું છે કે વિશ્વએ આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતા દર્શાવવી જોઈએ. તેમણે જણાવ્યું છે કે આ ખતરો વૈશ્વિક શાંતિ અને સ્થિરતા માટે સૌથી મોટા જોખમોમાંનો એક છે. તેમણે આજે મલેશિયાના કુઆલાલંપુરમાં 20મા પૂર્વ એશિયા શિખર સંમેલનને સંબોધિત કરતી વખતે આમ જણાવ્યું હતું. શ્રી જયશંકરે કહ્યું...

ઓક્ટોબર 27, 2025 7:50 પી એમ(PM)

views 14

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, આગામી પાંચ વર્ષમાં સહકારી ધોરણે દરિયામાં માછીમારી કરતાં 200 જહાજનું વિતરણ કરવાની સરકારની યોજના

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે માહિતી આપી હતી કે સરકાર આગામી પાંચ વર્ષમાં દેશભરમાં સહકારી ધોરણે ઊંડા દરિયામાં માછીમારી કરતાં અંદાજે 200 જહાજોનું વિતરણ કરવાની યોજના બનાવી રહી છે. મુંબઈના મઝગાંવ ડોક ખાતે બે માછીમારી જહાજોનું વિતરણ કર્યા બાદ અને પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ લાભાર્થીઓને જહાજ ...

ઓક્ટોબર 27, 2025 7:47 પી એમ(PM)

views 12

કેન્દ્ર સરકારે ઇલેક્ટ્રોનિક્સ ઘટકોના ઉત્પાદનના સાત પ્લાન્ટને મંજૂરી આપી

કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે આજે ઇલેક્ટ્રોનિક ઘટકો ઉત્પાદન યોજના-ECMS હેઠળ સાત પ્લાન્ટને મંજૂરી આપી છે. આ તમામ અરજીઓમાં કુલ પાંચ હજાર 532 કરોડ રૂપિયાનું રોકાણ અને 44 હજાર 406 કરોડ રૂપિયાનું અપેક્ષિત ઉત્પાદન સામેલ હતું. આ પરિયોજનાઓથી પાંચ હજારથી વધુ સીધી રોજગારીનું સર્જન થવ...

ઓક્ટોબર 27, 2025 7:46 પી એમ(PM)

views 11

ઉત્તરપ્રદેશના અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણ સંબંધિત તમામ કામ પૂર્ણ

ઉત્તરપ્રદેશમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રએ જાહેરાત કરી છે કે અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણ સંબંધિત તમામ કામો પૂર્ણ થઈ ગયા છે. એક સોશિયલ મીડિયા સંદેશમાં તીર્થ ક્ષેત્રએ જાહેરાત કરી હતી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 25 નવેમ્બરે મંદિરની ટોચ પર ધજા લહેરાવશે.

ઓક્ટોબર 27, 2025 2:12 પી એમ(PM)

views 17

સર્વોચ્ચ અદાલતે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નોટિસ ફટકારીને ડિજિટલ એરેસ્ટ કૌભાંડોના સંદર્ભમાં નોંધાયેલા ફરિયાદોની વિગતો માંગી.

સર્વોચ્ચ અદાલતે આજે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નોટિસ ફટકારીને ડિજિટલ એરેસ્ટ કૌભાંડોના સંદર્ભમાં નોંધાયેલા પ્રથમ માહિતી અહેવાલો (FIR) ની વિગતો માંગી છે. દેશમાં વધી રહેલા ડિજિટલ એરેસ્ટ કૌભાંડો, જેમાં લોકો છેતરપિંડી કરનારાઓ દ્વારા લાખો રૂપિયા ગુમાવી રહ્યા છે, તેનું અવલોકન કરીને, સર્વોચ્ચ અદ...

ઓક્ટોબર 27, 2025 2:11 પી એમ(PM)

views 13

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે મુંબઈમાં ઈન્ડિયા મેરીટાઇમ વીક -2025નંં ઉદ્ઘાટન કરતાં કહ્યું, દરિયાઇ ક્ષેત્રનું દેશના જીડીપીમાં મહત્વપૂર્ણ યોગદાન.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે મુંબઈમાં ઈન્ડિયા મેરીટાઇમ વીક -2025નું ઉદ્ઘાટન કર્યુ હતું. ઉદઘાટન પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, ભારત દરિયાકિનારાની દ્રષ્ટિએ એક ઉભરતુ રાષ્ટ્ર છે અને દરિયાઇ ક્ષેત્રનુ પણ દેશના જીડીપીમાં મહત્વપૂર્ણ યોગદાન છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મહારાષ્ટ્રના ...

ઓક્ટોબર 27, 2025 2:10 પી એમ(PM)

views 10

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને તમામ દેશવાસીઓને છઠ્ઠ પૂજાની શુભેચ્છાઓ પાઠવી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને તમામ દેશવાસીઓને છઠ્ઠ પૂજાની શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિ મુર્મુએ આશા વ્યક્ત કરી કે આ તહેવાર દરેકના જીવનમાં ખુશી અને સમૃદ્ધિ લાવે અને પર્યાવરણ સંરક્ષણની પ્રેરણા આપે. ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને આ તહેવારને કુદરત...

ઓક્ટોબર 27, 2025 2:09 પી એમ(PM)

views 8

પાયદળના 79માં સ્થાપના દિન નિમિત્તે પાયદળના ડિરેક્ટર જનરલ, લેફ્ટનન્ટ જનરલ અજય કુમારે કહ્યું, ભારતની સરહદોની સલામતી માટે પાયદળનું મહત્વપૂર્ણ યોગદાન

ભારતીય સૈન્ય આજે 79મો પાયદળ દિવસ ઉજવી રહ્યું છે. ભારતીય સેનાએ 27 ઓક્ટોબર, 1947ના દિવસે કાશ્મીર ખીણમાં ભારતીય ભૂમિ પર થયેલા પહેલા હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો તેની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે. રાષ્ટ્રની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા સામેના ખતરાના જવાબમાં, શીખ રેજિમેન્ટની પહેલી બટાલિયનના સૈનિકોને...

ઓક્ટોબર 27, 2025 2:04 પી એમ(PM)

views 17

ગુજરાતમાં ભારે વરસાદ, કેરળમાં ભારે વરસાદનું યલો એલર્ટ.

ગુજરાતમાં ગઈકાલથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના કેટલાય જિલ્લાઓમાં વરસાદ યથાવત્ રહ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા વરસાદના અહેવાલ અનુસાર આજે સવારે છે વાગ્યાથી દસ વાગ્યા સુધીમાં 137 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ અમરેલીના રાજુલામાં છ ઇંચ અને ભાવનગરના મહુવામાં સાડા ત્ર...

ઓક્ટોબર 27, 2025 9:34 એ એમ (AM)

views 10

ઝારખંડના પશ્ચિમ સિંહભૂમ જિલ્લાની સદર હોસ્પિટલમાં દૂષિત લોહી ચઢાવ્યા બાદ પાંચ બાળકો HIV ગ્રસ્ત

ઝારખંડના પશ્ચિમ સિંહભૂમ જિલ્લાની સદર હોસ્પિટલમાં દૂષિત લોહી ચઢાવ્યા બાદ પાંચ બાળકો HIV ગ્રસ્ત થયા. મુખ્યમંત્રી હેમંત સોરેને જવાબદાર સિવિલ સર્જન, લેબ ઇન્ચાર્જ અને અન્ય અધિકારીઓને સસ્પેન્ડ કરવાનો અને ઘટનાની તપાસનો આદેશ આપ્યો છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, મુખ્યમંત્રી સોરેને જણાવ્યું કે, અસરગ્રસ્ત બાળકોના...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.