ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

રાષ્ટ્રીય

એપ્રિલ 24, 2025 8:19 એ એમ (AM)

પહેલાગામ આતંકવાદી હુમલા બાદ સિંધુ જળ સંધિ રદ અને પાકિસ્તાનના નાગરિકોને તાત્કાલિક ભારત છોડવાના આદેશ સહિતના ભારતની પાકિસ્તાન સામે કાર્યવાહી

પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે સિંધુ જળ કરાર પર રોક અને 48 કલાકમાં પાકિસ્તાની નાગરિકોને ભારત છોડવાના આદેશ જેવા શ...

એપ્રિલ 23, 2025 7:48 પી એમ(PM)

દેશ આતંકવાદ સામે ઝૂકશે નહીં અને દોષિતોને બક્ષવામાં નહીં આવે : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં દરેક ભારતીય પોતાના પ્ર...

એપ્રિલ 23, 2025 7:43 પી એમ(PM)

સરકાર પહેલગામ હુમલા માટે જવાબદાર લોકોને યોગ્ય જવાબ આપવામાં કોઈ કસર નહીં છોડે : સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે કહ્યું કે પહેલગામ હુમલાના ગુનેગારોને ટૂંક સમયમાં જ યોગ્ય જવાબ આપવામાં આવશે. આતંક...

એપ્રિલ 23, 2025 7:41 પી એમ(PM)

આતંકવાદી હુમલાને પગલે, ફસાયેલા મુસાફરોને મદદ કરવા આજે રાત્રે કટરાથી નવી દિલ્હી માટે એક વિશેષ ટ્રેન ચલાવાશે

જમ્મુ-કાશ્મીરમાં પહેલગામ આતંકવાદી હુમલાને પગલે, ભારતીય રેલ્વે ફસાયેલા મુસાફરોને મદદ કરવા અને વધારાના મુસાફરોને...

એપ્રિલ 23, 2025 7:39 પી એમ(PM)

પ્રધાનમંત્રી મોદી આવતીકાલે બિહારમાં ૧૩ હજાર ૫૦૦ કરોડ રૂપિયાથી વધુના વિકાસકામોનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે બિહારની મુલાકાત લેશે. શ્રી મોદી રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે મધુબની...

એપ્રિલ 23, 2025 7:36 પી એમ(PM)

સરકારે 2024-25 માટે ઉત્પાદનના 100 ટકાના દરે ભાવ સહાય યોજના હેઠળ તુવેર, અડદ અને મસૂરની ખરીદીને મંજૂરી આપી.

સરકારે ખરીદી વર્ષ 2024-25 માટે રાજ્યના ઉત્પાદનના 100 ટકાના દરે ભાવ સહાય યોજના હેઠળ તુવેર, અડદ અને મસૂરની ખરીદીને મંજૂરી ...

એપ્રિલ 23, 2025 3:32 પી એમ(PM)

પહેલગામ આંતકવાદી હુમલામાં 26નાં મોત : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઘટનાસ્થળની મુલાકાત લીધી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, જમ્મુ-કાશ્મીરનાં ઉપરાજ્યપાલ મનોજ સિંહા અને મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ શ્રીનગરમા...

એપ્રિલ 23, 2025 3:30 પી એમ(PM)

પહેલગામ આતંકવાદી હુમલા ધ્યાનમાં રાખીને શ્રીનગરથી દિલ્હી અને મુંબઈ માટે ચાર વધારાની ફ્લાઇટ્સ ચલાવવામાં આવશે

જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી હુમલા પછીની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શ્રીનગરથી દિલ્હી અને મુંબ...

એપ્રિલ 23, 2025 1:54 પી એમ(PM)

ભારતીય સેનાએ નિયંત્રણ રેખા નજીક ઉરીમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરનારા બે સશસ્ત્ર આતંકવાદીઓને ઠાર કર્યા

જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના ઉરી નાળા વિસ્તારમાં, સુરક્ષા દળોએ ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો.આ દ...

એપ્રિલ 23, 2025 1:50 પી એમ(PM)

કોંગ્રેસના અધ્યક્ષ ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે આતંકવાદ સામે દેશ એક

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસના વરિષ્ઠ નેતારાહુલ ગાંધીએ પહેલગામ આતંકવાદી હુમલા અંગે કેન્દ્...

1 10 11 12 13 14 543

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ