રાષ્ટ્રીય

ડિસેમ્બર 6, 2025 4:44 પી એમ(PM) ડિસેમ્બર 6, 2025 4:44 પી એમ(PM)

views 4

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે જાહેરાત કરી છે કે સરકાર ડેરી ક્ષેત્રમાં સરક્યુલર અર્થતંત્ર મોડેલ લાગુ કરીને આગામી પાંચ વર્ષમાં પશુપાલકોની આવકમાં 20 ટકાનો વધારો કરવાનો લક્ષ્યાંક ધરાવે છે.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે જાહેરાત કરી છે કે સરકાર ડેરી ક્ષેત્રમાં સરક્યુલર અર્થતંત્ર મોડેલ લાગુ કરીને આગામી પાંચ વર્ષમાં પશુપાલકોની આવકમાં 20 ટકાનો વધારો કરવાનો લક્ષ્યાંક ધરાવે છે.બનાસ ડેરીના બાયો-સીએનજી અને ખાતર પ્લાન્ટનું ઉદ્ઘાટન અને બનાસ ડેરીના અત્યાધુનિક 150 ટીપીડી દૂધ પાવડર અ...

ડિસેમ્બર 6, 2025 3:23 પી એમ(PM) ડિસેમ્બર 6, 2025 3:23 પી એમ(PM)

views 3

નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું છે કે, કેન્દ્ર સરકાર કર પ્રણાલીને સરળ બનાવવા માટે કામ કરી રહી છે

નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું છે કે, કેન્દ્ર સરકાર કર પ્રણાલીને સરળ બનાવવા માટે કામ કરી રહી છે અને આવકવેરાને હવે એક બોજારૂપ પ્રક્રિયા ન માનવી જોઈએ.આજે નવી દિલ્હીમાં ખાનગી મીડિયા સંગઠનોના સંમેલનને સંબોધતા તેમણે કહ્યું કે, નાગરિકોના ઉત્થાન માટે આવકવેરાના સ્લેબને વધુ પારદર્શક, સરળ અને સુસંગત બના...

ડિસેમ્બર 6, 2025 3:20 પી એમ(PM) ડિસેમ્બર 6, 2025 3:20 પી એમ(PM)

views 2

સર્વોચ્ચ અદાલતે ખાતરી આપી છે કે ન્યાયાધીશો ન્યાયિક પ્રક્રિયામાં કૃત્રિમ બુદ્ધિમતાએ (AI) ના ઉપયોગ અંગે ખૂબ કાળજી રાખી રહ્યા છે.

સર્વોચ્ચ અદાલતે ખાતરી આપી છે કે ન્યાયાધીશો ન્યાયિક પ્રક્રિયામાં કૃત્રિમ બુદ્ધિમતાએ (AI) ના ઉપયોગ અંગે ખૂબ કાળજી રાખી રહ્યા છે. અદાલતે કહ્યું કે, આવી ટેકનોલોજી ક્યારેય ન્યાયિક નિર્ણય લેવાની પ્રક્રિયા પર પ્રભુત્વ મેળવશે નહીં.મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમલ્યા બાગચીની અધ્યક્ષતાવાળી ખંડપીઠ...

ડિસેમ્બર 6, 2025 3:18 પી એમ(PM) ડિસેમ્બર 6, 2025 3:18 પી એમ(PM)

views 2

દિલ્હી વિમાન મથકે ફ્લાઇટ કામગીરી ધીમે ધીમે સામાન્ય થઇ રહી છે, એરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યું છે કે, હજુ  ઇન્ડિગોની કેટલીક ફ્લાઇટ્સ પ્રભાવિત રહેશે.

દિલ્હી એરપોર્ટ પર ફ્લાઇટ કામગીરી ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે. એરપોર્ટ ઓથોરિટીએ માહિતી આપી છે કે ઇન્ડિગોની કેટલીક ફ્લાઇટ્સ પ્રભાવિત થશે.તેમણે મુસાફરોને અસુવિધા ટાળવા માટે એરપોર્ટ માટે રવાના થતા પહેલા એરલાઇન સાથે નવીનતમ ફ્લાઇટ સ્ટેટસ તપાસવાની સલાહ આપી છે. ઓથોરિટી વિક્ષેપો ઘટાડવા અને મુસાફરો માટે સરળ મ...

ડિસેમ્બર 6, 2025 3:16 પી એમ(PM) ડિસેમ્બર 6, 2025 3:16 પી એમ(PM)

views 2

રાષ્ટ્ર ભારત રત્ન ડૉ. બી.આર. આંબેડકરને તેમના 70મા મહાપરિનિર્વાણ દિવસ – પુણ્યતિથિ પર આજે શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે.

રાષ્ટ્ર ભારત રત્ન ડૉ. બી.આર. આંબેડકરને તેમના 70મા મહાપરિનિર્વાણ દિવસ - પુણ્યતિથિ પર આજે શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે. રાષ્ટ્ર નિર્માણમાં ડૉ. આંબેડકરના અપ્રતિમ યોગદાનને ઉજાગર કરવા માટે દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.આ કાર્યક્રમ એક સ્વપ્નદ્રષ્ટા સમાજ સુધારક, ન્યાયશાસ્ત્રી અને રાજ...

ડિસેમ્બર 6, 2025 9:37 એ એમ (AM) ડિસેમ્બર 6, 2025 9:37 એ એમ (AM)

views 6

સરકારે ઇન્ડિગો ફ્લાઇટ્સમાં કામગીરીમાં અવરોધો પાછળના કારણોની સમીક્ષા માટે સમિતિની રચના કરી

સરકારે ઇન્ડિગો ફ્લાઇટ્સમાં કામગીરીમાં અવરોધો પાછળના કારણોની વ્યાપક સમીક્ષા કરવા માટે ચાર સભ્યોની સમિતિની રચના કરી છે.સમિતિને 15 દિવસની અંદર તેનો અહેવાલ રજૂ કરવા માટે કહેવામાં આવ્યું છે. એક નિવેદનમાં, DGCA એ જણાવ્યું કે સમિતિ, કામગીરીમાં અવરોધો માટેના મુખ્ય કારણો ઓળખશે. ઇન્ડિગો ફ્લાઇટ્સમાં અવરોધોને ધ...

ડિસેમ્બર 6, 2025 9:34 એ એમ (AM) ડિસેમ્બર 6, 2025 9:34 એ એમ (AM)

views 6

કેન્દ્રીય મંત્રી અમિત શાહ ગુજરાતમાં સહકાર સલાહકાર સમિતિની ત્રીજી બેઠકની અધ્યક્ષતા કરશે

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે ગુજરાતના બનાસ ડેરી ખાતે સહકાર મંત્રાલયની સંસદીય સલાહકાર સમિતિની ત્રીજી બેઠકની અધ્યક્ષતા કરશે.ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવેલા મંત્રી સણાદરમાં બનાસ ડેરીના બાયો-સીએનજી અને ખાતર પ્લાન્ટનું ઉદ્ઘાટન પણ કરશે અને સણાદરમાં અત્યાધુનિક 150 ટીપીડી મિલ્ક પાવડર અને બ...

ડિસેમ્બર 6, 2025 9:33 એ એમ (AM) ડિસેમ્બર 6, 2025 9:33 એ એમ (AM)

ઉપરાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં આજે ગુજરાતનાં એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા પદયાત્રાનું સમાપન થશે

ભારત રત્ન સરદાર વલ્લભભાઇ પટેલની ૧૫૦મી જન્મ જયંતિ નિમિત્તે કરમસદથી નીકળેલી રાષ્ટ્રીય એકતા પદયાત્રા આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં પૂર્ણ થશે. આ પૂર્ણાહુતિ સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણન ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રીય એકતા પદયાત્રા 26 નવેમ્બરના રોજ સરદાર સાહેબના જન્મ સ્થાન કરમસદથી આરંભાઇ હતી...

ડિસેમ્બર 6, 2025 8:10 એ એમ (AM) ડિસેમ્બર 6, 2025 8:10 એ એમ (AM)

views 9

ભારત-રશિયા વચ્ચે સંરક્ષણથી લઈને વેપાર સુધી વિવિધ ક્ષેત્રે 16 કરારો પર હસ્તાક્ષર થયા

ભારત અને રશિયાએ ગઈકાલે સંરક્ષણ, વેપાર, અર્થતંત્ર, આરોગ્યસંભાળ, શિક્ષણ, સંસ્કૃતિ અને મીડિયા સંબધિત ક્ષેત્રોને આવરી લેતા 16 કરારો પર હસ્તાક્ષર કર્યા છે. નવી દિલ્હીમાં 23મા ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલનમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદ...

ડિસેમ્બર 6, 2025 8:09 એ એમ (AM) ડિસેમ્બર 6, 2025 8:09 એ એમ (AM)

views 12

દેશ આજે બાબાસાહેબ આંબેડકરને 70મી પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છે

દેશ આજે બાબાસાહેબ આંબેડકરને તેમની 70મી પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છે. રાષ્ટ્રનિર્માણમાં ડૉ. આંબેડકરના યોગદાનને ઉજાગર કરવા માટે દેશભરમાં અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને અન્...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.