રાષ્ટ્રીય

ઓક્ટોબર 28, 2025 3:26 પી એમ(PM)

views 13

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આબોહવા પરિવર્તનને પહોંચી વળવા માટે તાત્કાલિક અને નક્કર પગલાં લેવા પર ભાર મૂક્યો.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આબોહવા પરિવર્તનને પહોંચી વળવા માટે તાત્કાલિક અને નક્કર પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે, તેમણે ઉમેર્યુ હતું કે આ મુદ્દો સમગ્ર વિશ્વને અસર કરી રહ્યો છે. આજે નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન સંમેલનના 8મા સત્રને સંબોધતા, રાષ્ટ્રપતિએ ભાર મૂક્યો કે ભારત આબોહવા પરિવર...

ઓક્ટોબર 28, 2025 2:02 પી એમ(PM)

views 11

વાણિજ્યિક કોલસા ખાણ હરાજીનો 14મો તબક્કો આવતીકાલથી શરૂ થશે.

નવી દિલ્હીમાં આવતીકાલે વાણિજ્યિક કોલસા ખાણ હરાજીનો 14મો તબક્કો શરૂ થશે. કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી જી. કિશન રેડ્ડી તેની શરૂઆત કરાવશે. કોલસા મંત્રાલયે જણાવ્યા પ્રમાણે હરાજીનો હેતુ વ્યવસાય કરવામાં સરળતાને પ્રોત્સાહન આપવા, વિવિધ રોકાણોને આકર્ષવા અને વ્યાપક ઉદ્યોગ ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો છે. કો...

ઓક્ટોબર 28, 2025 9:59 એ એમ (AM)

views 13

સરદાર પટેલની જન્મજયંતીની ગુજરાતના એકતા નગર ખાતે આગામી 30 અને 31 ઓક્ટોબરના દિવસે ઉજવણી

સરદાર પટેલની જન્મજયંતીની ગુજરાતના એકતા નગર ખાતે આગામી 30 અને 31 ઓક્ટોબરના દિવસે ઉજવણી થનાર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થનાર છે. આ દિવસ દરમિયાન વિવિધ બેન્ડ દ્વારા રજૂઆત કરવામાં આવશે. અલગ અલગ રાજ્યોમાંથી પણ બેન્ડ આ ઉજવણીમાં ભાગ લેશે. આ પરેડ દરમિયાન દસ ટેબ્લ...

ઓક્ટોબર 28, 2025 9:54 એ એમ (AM)

views 33

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના યુવાનોને વિકસીત ભારત ક્વિઝ સ્પર્ધામાં ભાગ લેવા અનુરોધ કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના યુવાનોને વિકસીત ભારત ક્વિઝ સ્પર્ધામાં ભાગ લેવા અનુરોધ કર્યો છે.સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે, વિકસીત ભારત યંગ લીડર્સ ડાયલોગ 2.0એ દેશના યુવાનો માટે રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવાની એક શ્રેષ્ઠ તક છે. તેમણે કહ્યું કે યુવાનોના વિચારો અને આંતરદ્રષ્તિ વિકસીત...

ઓક્ટોબર 28, 2025 9:53 એ એમ (AM)

views 13

કેન્દ્રીય મંત્રી અને ભાજપ પ્રમુખ જે.પી. નડ્ડાએ ચક્રવાત મોન્થાથી પ્રભાવિત વિસ્તારોમાં રાહત અને સહાય પ્રયાસોમાં જોડાવા નિર્દેશ આપ્યો

કેન્દ્રીય મંત્રી અને ભાજપ પ્રમુખ જે.પી. નડ્ડાએ ચક્રવાત મોન્થાથી પ્રભાવિત વિસ્તારોમાં રાહત અને સહાય પ્રયાસોમાં જોડાવા માટે પક્ષના વિવિધ એકમોને નિર્દેશ આપ્યો છે.શ્રી નડ્ડાએ ભાર મૂક્યો હતો કે અસરગ્રસ્ત વિસ્તારોમાં ભાજપના કાર્યકરોએ સ્થાનિક વહીવટીતંત્ર સાથે સંકલનમાં કરી રાહત સામગ્રીનું અસરકારક વિતરણ, તબી...

ઓક્ટોબર 28, 2025 9:49 એ એમ (AM)

views 11

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે તેલંગાણા, ઓડિશા, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં 15 હજાર કરોડની ખરીફ પાક ખરીદીને મંજૂરી આપી

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે વર્તમાન ખરીફ સિઝન માટે તેલંગાણા, ઓડિશા, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં 15 હજાર કરોડની ખરીક પાક ખરીદીને મંજૂરી આપી છે.કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે, ખેડૂતોને વધુ સારું વળતર મળે અને બજારના વધઘટથી તેમની આવકનું રક્ષણ કરવા માટે આ મંજૂરીઓ આપવામાં આવી...

ઓક્ટોબર 28, 2025 9:31 એ એમ (AM)

views 42

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનના સત્રને સંબોધશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન (ISA) 8મા સત્રમાં સંબોધન કરશે. નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશી આજે ISAના ઉદ્ઘાટન સત્રને પણ સંબોધિત કરશે.

ઓક્ટોબર 28, 2025 9:30 એ એમ (AM)

views 32

આજથી ગુજરાત સહિત 12 રાજયોમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા ઝુંબેશ અમલમાં

ચૂંટણી પંચ દ્વારા ગુજરાત સહિત અન્ય 12 રાજયોમાં મતદાર યાદીના વિશેષ સઘન સુધારણા-SIR હાથ ધરાશે. આ અંતર્ગત BLO ની તાલીમ આજથી શરૂ થશે.ગુજરાત રાજ્ય સહિત છત્તીસગઢ, ગોવા, કેરળ, મધ્યપ્રદેશ, પુડુચેરી, રાજસ્થાન, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંદામાન અને નિકોબાર ટાપુ અને લક...

ઓક્ટોબર 28, 2025 9:28 એ એમ (AM)

views 38

ચક્રવાતી વાવાઝોડા મોન્થા આજે આંધ્રપ્રદેશના દરિયા કિનારેથી 90 થી 110 કિમી પ્રતિ કલાકની ઝડપે પસાર થાય તેવી શક્યતા

બંગાળની ખાડી પર ઉભું થયેલું ચક્રવાતી વાવાઝોડું મોન્થા ૧૫ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહયું છે અને ચેન્નાઈથી લગભગ ૪૨૦ કિમી પૂર્વમાં કેન્દ્રિત છે. આજે તે ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધીને તીવ્ર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે.આ વાવાઝોડું આજે રાત્રે કાકીનાડાની આસપાસ માછલીપટ્ટનમ અને કલ...

ઓક્ટોબર 27, 2025 7:53 પી એમ(PM)

views 61

ચૂંટણી પંચે આજે ગુજરાત સહિત 12 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદીના વિશેષ સઘન સુધારણાની જાહેરાત કરી

ચૂંટણી પંચે આજે જાહેરાત કરી છે કે બીજા તબક્કામાં 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદીના વિશેષ સઘન સુધારણા-SIR હાથ ધરવામાં આવશે. ચૂંટણી પંચે જણાવ્યું, આ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંદામાન અને નિકોબાર ટાપુઓ, લક્ષદ્વીપ, છત્તીસગઢ, ગોવા, ગુજરાત, કેરળ, મધ્યપ્રદેશ, પુડુચેરી, રાજસ્થાન, ત...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.