રાષ્ટ્રીય

સપ્ટેમ્બર 22, 2025 7:20 પી એમ(PM) સપ્ટેમ્બર 22, 2025 7:20 પી એમ(PM)

views 15

ભારત અને મોરક્કો વચ્ચે સંરક્ષણ સહકાર પર સમજૂતી કરાર થયા.

મોરક્કોના રબાત ખાતે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘ અને મોરક્કોના સંરક્ષણ મંત્રા અબ્દુલ લતિફ લૌદીઈ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ. દરમિયાન સંરક્ષણ સહકાર પર સમજૂતી કરાર થયા. શ્રી સિંઘે કહ્યું, બંને પક્ષ આતંકવાદ વિરોધી, દરિયાઈ સલામતી, સાયબર સુરક્ષા, શાન્તિ,સૈન્ય આરોગ્ય, તાલીમ અને ઉદ્યોગ ભાગીદારીમાં સહકારને પ્...

સપ્ટેમ્બર 22, 2025 1:49 પી એમ(PM) સપ્ટેમ્બર 22, 2025 1:49 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અરુણાચલપ્રદેશના ઇટાનગરમાં પાંચ હજાર કરોડ રૂપિયાથી વધુની અનેક વિકાસ પરિયોજનાઓનું ખાતમુહૂર્ત કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અરૂણાચલપ્રદેશનાં ઇટાનગરમાં પાંચ હજાર કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો. જેમાં ત્રણ હજાર 700 કરોડ રૂપિયાથી વધુના બે મુખ્ય જળવિદ્યુત પ્રોજેક્ટ્સ, એક હજાર 291 કરોડ રૂપિયાના 10 અન્ય માળખાકીય પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. ઇટાનગરમં તેમણે સભાને સંબોધતા ...

સપ્ટેમ્બર 22, 2025 1:48 પી એમ(PM) સપ્ટેમ્બર 22, 2025 1:48 પી એમ(PM)

views 2

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે જીએસટી સુધારાઓ ગરીબો, યુવાનો, ખેડૂતો અને મહિલાઓની સેવા કરવાના પ્રધાનમંત્રીના દ્રઢ સંકલ્પનો પુરાવો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે નવી પેઢીના વસ્તુ કર સુધારાઓ ગરીબો, યુવાનો, ખેડૂતો અને મહિલાઓની સેવા કરવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મજબૂત સંકલ્પનો પુરાવો છે. શ્રેણીબદ્ધ રીતે કરાયેલા સોશિયલ મીડિયા પોષ્ટમાં શ્રી શાહે કહ્યું કે, નવા સુધારાઓ વિવિધ પ્રકારની ચીજવસ્તુઓ પર જીએસટી દરોમાં ભારે ...

સપ્ટેમ્બર 22, 2025 1:47 પી એમ(PM) સપ્ટેમ્બર 22, 2025 1:47 પી એમ(PM)

views 9

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે મોરોક્કોના રબાતમાં ભારતીય સમુદાય સાથે વાતચીત કરીને બંને દેશોના પારસ્પરિક યોગદાનની પ્રશંસા કરી.

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે મોરોક્કોની બે દિવસીય સત્તાવાર મુલાકાત દરમિયાન રબાતમાં ભારતીય સમુદાય સાથે વાતચીત કરીને યજમાન દેશ અને વતન બંનેમાં તેમના યોગદાનની પ્રશંસા કરી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર રાજનાથ સિંહે મોરોક્કોમાં ભારતીય સમુદાય માટે તેમની પ્રશંસા વ્યક્ત કરી. શ્રી સિંહે છેલ્લા દાયકામાં અર્થતં...

સપ્ટેમ્બર 22, 2025 1:45 પી એમ(PM) સપ્ટેમ્બર 22, 2025 1:45 પી એમ(PM)

views 6

ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને પ્રધાનમંત્રીના ભાષણો પર આધારિત બે સંકલિત પુસ્તકોનું વિમોચન કર્યું

ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાષણો પર આધારિત બે સંકલિત પુસ્તકો, "સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસ"નું વિમોચન કર્યું. આ પ્રસંગે બોલતા, શ્રી રાધાકૃષ્ણને કહ્યું કે પ્રધાનમંત્રી મોદી ભારત અને વિદેશમાં લાખો લોકો માટે પ્રેરણારૂપ છે. તેમણે ઉમ...

સપ્ટેમ્બર 22, 2025 1:42 પી એમ(PM) સપ્ટેમ્બર 22, 2025 1:42 પી એમ(PM)

views 6

દેશભરમાં આજથી નવરાત્રી પર્વનો આરંભ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને નવરાત્રીની શુભકામનાઓ પાઠવી

દેશભરમાં આજથી નવરાત્રી પર્વનો આરંભ થયો છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને નવરાત્રીની શુભેચ્છા પાઠવી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ આશા વ્યક્ત કરી હતી કે હિંમત, સંયમ અને નિશ્ચયની ભક્તિથી ભરેલો આ પવિત્ર તહેવાર દરેકના જીવનમાં નવી શક્તિ અને નવો વિશ્વાસ લાવશે. તેમણે કહ્યું કે, આજે નવરાત્રીમાં ...

સપ્ટેમ્બર 22, 2025 8:51 એ એમ (AM) સપ્ટેમ્બર 22, 2025 8:51 એ એમ (AM)

views 21

સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન હેઠળ,સંસ્થાઓમાં શિબિરોનું આયોજન કરવામાં આવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ, 17 સપ્ટેમ્બરના રોજ શરૂ કરાયેલ સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન દેશભરમાં સફળતાપૂર્વક ચાલી રહ્યું છે. આ અભિયાન હેઠળ, 2 ઓક્ટોબર સુધી તમામ જિલ્લા હોસ્પિટલો, આયુષ્માન આરોગ્ય મંદિરો, સામુદાયિક આરોગ્ય કેન્દ્રો અને અન્ય સરકારી આરોગ્ય સંસ્થાઓમાં શિબિરોનું આયોજન કરવામાં આ...

સપ્ટેમ્બર 22, 2025 8:49 એ એમ (AM) સપ્ટેમ્બર 22, 2025 8:49 એ એમ (AM)

views 6

GST બચત મહોત્સવ દેશની કર પ્રણાલીમાં એક નવો અધ્યાય

GST બચત મહોત્સવની શરૂઆતની જાહેરાત કરતા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આનાથી દેશની કર પ્રણાલીમાં એક નવો અધ્યાય શરૂ થશે. તેમણે જણાવ્યું હતું કે GST હવે સરળ, પારદર્શક અને લોકો-મૈત્રીપૂર્ણ બની ગયું છે. આગામી પેઢીના GST સુધારાઓ આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓ પરના કરના બોજને ઘટાડીને નાગરિકોને સ...

સપ્ટેમ્બર 22, 2025 8:47 એ એમ (AM) સપ્ટેમ્બર 22, 2025 8:47 એ એમ (AM)

views 7

આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ – ગુજરાતના મુખ્યમંત્રી અમદાવાદમાં વાઈબ્રન્ટ ગુજરાત નવરાત્રી મહોત્સવનું ઉદ્ઘાટન કરશે

આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થયો છે. નવ દિવસની આ ધાર્મિક વિધિ દરમિયાન, શક્તિના અવતાર દેવી દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.આજે, નવરાત્રીના પહેલા દિવસે, દેવીના શૈલપુત્રી સ્વરૂપની પૂજા કરવામાં આવી રહી છે. દેશભરના માઈ મંદિરોમાં આજે ભક્તો ઉમટી રહ્યા છે. આજથી દેશભર ખાસ કરીને ગુજરાતમાં રોજ ર...

સપ્ટેમ્બર 22, 2025 8:46 એ એમ (AM) સપ્ટેમ્બર 22, 2025 8:46 એ એમ (AM)

views 5

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસના ગુજરાતના પ્રવાસ દરમિયાન વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે

ગુજરાતના સુરત પહોંચેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના સુરત અને અમદાવાદ સહિતના વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા સહિતના કાર્યકમોમાં ઉપસ્થિત રહેશે.શ્રી શાહ આ પ્રવાસ દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરમાં અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે. શ્રી શાહ આજે સુરત અને રાજકોટના કાર્યક્રમોમાં હાજરી આપશે. આજે સવારે ત...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.