રાષ્ટ્રીય

સપ્ટેમ્બર 23, 2025 9:28 એ એમ (AM) સપ્ટેમ્બર 23, 2025 9:28 એ એમ (AM)

views 13

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં અમદાવાદ ખાતે આવેલા યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતેથી વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવનો આરંભ કારવ્યો

ગુજરાતમાં અમદાવાદ ખાતે આવેલા યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવનો આરંભ કારવ્યો. આ પ્રસંગે શ્રી પટેલે કહ્યું કે, નવરાત્રિના પ્રથમ દિવસથી જ નવી પેઢીના વસ્તુ કર દરના અમલની આપેલી ભેટ આ વર્ષની નવરાત્રિ અને દિવાળીને દેશના લોકો માટે ઉમંગ ઉત્સવ સાથે બચત ઉત્સવ ...

સપ્ટેમ્બર 23, 2025 9:25 એ એમ (AM) સપ્ટેમ્બર 23, 2025 9:25 એ એમ (AM)

views 11

જીએસટી દરમાં ઘટાડો થવાથી નાગરિકોની બચત વધશે અને વ્યવસાય કરવો સરળ બનશે – પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે જીએસટી દરમાં ઘટાડો થવાથી નાગરિકોની બચત વધશે અને વ્યવસાય કરવો સરળ બનશે.નવરાત્રિના પહેલા દિવસે દેશવાસીઓને પત્ર લખીને શુભેચ્છા પાઠવતા શ્રી મોદીએ કહ્યું કે જીએસટી દરમાં ઘટાડો થવાનો અર્થ દરેક ઘર માટે વધુ બચત અને વ્યવસાયો માટે વધુ સરળતા છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે,...

સપ્ટેમ્બર 23, 2025 9:23 એ એમ (AM) સપ્ટેમ્બર 23, 2025 9:23 એ એમ (AM)

views 8

આજે ‘સાંક્ય ભાષા દિવસ – 2025’ ઉજવાશે

આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં આજે 'સાંક્ય ભાષા દિવસ - 2025' ઉજવવા આવશે. ભારતીય સાંકેતિક ભાષા સંશોધન અને તાલીમ કેન્દ્ર (ISLRTC) દ્વારા દિવ્યાંગ જનો માટે વિવિધ કાર્યક્રમનું આયોજન કરાશે.આ વર્ષની થીમ 'સાંક્ય ભાષા અધિકારો વિના માનવ અધિકારો નથી' પર આધારિત છે, જે દિવ્યાંગ વ્યક્તિઓ...

સપ્ટેમ્બર 23, 2025 9:21 એ એમ (AM) સપ્ટેમ્બર 23, 2025 9:21 એ એમ (AM)

views 6

આજે ગોવાના ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ (AIIA) ખાતે 10મો રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ ઉજવાશે

આજે ગોવાના ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ (AIIA) ખાતે 10મો રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ ઉજવવામાં આવશે. આ પ્રસંગને રાષ્ટ્રીય ધન્વંતરી આયુર્વેદ પુરસ્કારો 2025 આયુર્વેદ ક્ષેત્રે યોગદાન આપનારાઓને અપાશે.આ વર્ષનો આયુર્વેદ દિવસ "લોકો માટે આયુર્વેદ, પૃથ્વી માટે આયુર્વેદ" થીમ હેઠળ આયુર્વેદના કાયમી વારસા અને ...

સપ્ટેમ્બર 23, 2025 9:11 એ એમ (AM) સપ્ટેમ્બર 23, 2025 9:11 એ એમ (AM)

views 3

પ્રખ્યાત આસામી ગાયક ઝુબીન ગર્ગના અંતિમ સંસ્કાર આજે ગુવાહાટીના સોનાપુરમાં કરાશે

પ્રખ્યાત આસામી ગાયક ઝુબીન ગર્ગના અંતિમ સંસ્કાર આજે બપોરે ગુવાહાટીના સોનાપુરમાં કરવામાં આવશે. ગુવાહાટીના અર્જુન ભોગેશ્વર બરુઆ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં સુપ્રસિદ્ધ ગાયકને અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી, અત્યાર સુધીમાં 10 લાખથી વધુ લોકોએ શ્રદ્ધાંજલિ આપી હતી.ઝુબીન ગર્ગનું ગયા શુક્રવારે સિંગાપોરમાં ડૂબી જવાથી ...

સપ્ટેમ્બર 23, 2025 9:09 એ એમ (AM) સપ્ટેમ્બર 23, 2025 9:09 એ એમ (AM)

views 10

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં 71મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો એનાયત કરશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં 71મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો એનાયત કરશે. શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો પુરસ્કાર હિન્દી ફિલ્મ 12મી ફેલને અને શ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો પુરસ્કાર કથલને આપવામાં આવશે.શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર શાહરૂખ ખાનને જવાન માટે અને વિક્રાંત મેસીને 12મી ફેલ માટે સંયુક્ત રીતે આપવામાં...

સપ્ટેમ્બર 23, 2025 9:07 એ એમ (AM) સપ્ટેમ્બર 23, 2025 9:07 એ એમ (AM)

views 27

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે ગુજરાતમાં ગાંધીનગરના વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે

ગુજરાતનાં પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે તેમના પ્રવાસના બીજા દિવસે સંસદીય વિસ્તાર ગાંધીનગરના વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. શ્રી શાહ સવારે કલોલ ખાતે ઇફ્ફકોના પરિસરમાં ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત ગાંધીનગરમાં વૃક્ષારોપણ કરશે. જ્યારે મહાત્મા મંદિર ખાતે સ્ટાર્ટઅપ કોન...

સપ્ટેમ્બર 22, 2025 7:48 પી એમ(PM) સપ્ટેમ્બર 22, 2025 7:48 પી એમ(PM)

views 4

અરુણાચલની ધરતી માત્ર ઉગતા સૂરજની જ નહીં પણ દેશભક્તિનું ઉત્પત્તિ સ્થાન છે : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે અરુણાચલ પ્રદેશમાં પાંચ હજાર 100 કરોડ રૂપિયાથી વધુની માળખાકીય સુવિધાની પરિયોજનાઓનો પ્રારંભ કરાવ્યો. તેમાં ઊર્જા અને સ્થાનિક વિકાસમાં રાજ્યની વધતી ભૂમિકા પર પ્રકાશ પાડવામાં આવ્યો. પ્રધાનમંત્રી મોદીએ શિ યૉમી જિલ્લામાં બે મુખ્ય જળ-વિદ્યુત પરિયોજનાઓ અને તવાંગમાં એક સંમેલન ...

સપ્ટેમ્બર 22, 2025 7:46 પી એમ(PM) સપ્ટેમ્બર 22, 2025 7:46 પી એમ(PM)

views 4

કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે, સહકારી સંસ્થાઓ માટે ધિરાણની વ્યવસ્થા બદલ બનાસકાંઠા અને પંચમહાલની પ્રશંસા કરી.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, દરેક સહકારી સંસ્થા જિલ્લા અને રાજ્ય બેન્ક પાસેથી જ ધિરાણ લે તેવી વ્યવસ્થા બનાસકાંઠા અને પંચમહાલમાં શરૂ કરવામાં આવી. રાજકોટ જિલ્લા સહકારી બૅન્ક સહિત જિલ્લા કક્ષાની સાત સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભામાં આજે શ્રી શાહે કહ્યું, સહકારી ક્ષેત્રમાં ત્રણ ...

સપ્ટેમ્બર 22, 2025 7:45 પી એમ(PM) સપ્ટેમ્બર 22, 2025 7:45 પી એમ(PM)

views 3

ગૃહ મંત્રાલયે નાગાલૅન્ડની રાષ્ટ્રીય સમાજવાદી પરિષદ—ખાપલાન્ગ સંગઠનને પાંચ વર્ષ માટે ગેરકાયદેસર જાહેર કર્યું.

ગૃહ મંત્રાલયે નાગાલૅન્ડની રાષ્ટ્રીય સમાજવાદી પરિષદ—ખાપલાન્ગ સંગઠનને પાંચ વર્ષ માટે ગેરકાયદેસર જાહેર કરી. ગૃહ મંત્રાલયે આજે તેના તમામ જૂથ, શાખાઓ અને અગ્રીમ સંગઠનોને આ મહિનાની 28 તારીખથી પાંચ વર્ષના સમયગાળા માટે ગેરકાયદેસર સંગઠન જાહેર કર્યું છે. મંત્રાલયે એક જાહેરનામામાં જણાવ્યું, આ સંગઠન દેશના સાર્વભ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.