રાષ્ટ્રીય

ઓક્ટોબર 29, 2025 9:40 એ એમ (AM)

views 13

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને ઓડિશાના મુખ્યમંત્રી સાથે વાવાઝોડા મોન્થાના ભૂસ્ખલન પછી પુનઃવસન કામ અંગે વાત કરી

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ અને ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝી તેમજ સંબંધિત રેલવે અધિકારીઓ સાથે વાવાઝોડા મોન્થાના ભૂસ્ખલન પછી બંને રાજ્યોમાં તાત્કાલિક પુનઃવસન કામ અંગે વાત કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી વૈષ્ણવે જણાવ્યું કે, વાવાઝોડાને ધ્યાનમાં રાખીને,...

ઓક્ટોબર 29, 2025 9:23 એ એમ (AM)

views 14

નવી દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આજે સરદાર પટેલ સ્મારક વ્યાખ્યાનમાળામાં વકત્વ્ય આપશે

નવી દિલ્હીમાં કેન્દ્રીય શ્રમ, રોજગાર, યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આજે સરદાર પટેલ સ્મારક વ્યાખ્યાન આપશે.આ પ્રસંગે માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી ડૉ. એલ. મુરુગન પણ હાજર રહેશે. ભારતના પ્રથમ માહિતી અને પ્રસારણ મંત્રી સરદાર વલ્લભ ભાઈ પટેલના સન્માનમાં, આકાશવાણી વાર્ષિક સરદાર પટેલ સ્મા...

ઓક્ટોબર 29, 2025 9:22 એ એમ (AM)

views 11

નવી દિલ્હીમાં વાણિજ્યિક કોલસા ખાણના 14મા તબક્કાની હરાજીની આજથી શરૂઆત – કોયલા શક્તિ ડેશબોર્ડનું અનાવરણ કરાશે

નવી દિલ્હીમાં કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી જી. કિશન રેડ્ડી વાણિજ્યિક કોલસા ખાણના 14મા તબક્કાની હરાજીની આજથી શરૂઆત કરશે.14મા રાઉન્ડમાં હરાજી માટે નવીન શોધાયેલા કોલસા બ્લોકનો એક નવો સેટ રજૂ કરવામાં આવશે, જેમાં જૂના ખાણ સાહસિકોની સાથે નવા ખનનકર્તાઓ અને ટેકનોલોજી-સંચાલિત વિવિધ વેપાર ઉદ્યોગો બંનેને ભાગ...

ઓક્ટોબર 29, 2025 9:21 એ એમ (AM)

views 17

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મુંબઇમાં મેરીટાઇમ લીડર્સ કોન્ક્લેવને સંબોધિત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મુંબઇમાં ઇન્ડિયા મેરીટાઇમ વીક 2025 ફોરમની અધ્યક્ષતા કરશે.તેઓ મેરીટાઇમ લીડર્સ કોન્ક્લેવને સંબોધિત કરશે.સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું કે આ કોન્ક્લેવ દરિયાઈ ક્ષેત્રમાં સહયોગ બનાવવા અને તેમાં ભારતના સુધારાઓને પ્રોત્સાહિત કરવા માટે એક ઉત્તમ મંચ છે.ઇન્ડિયા મેરીટા...

ઓક્ટોબર 29, 2025 9:20 એ એમ (AM)

views 20

આંધ્રપ્રદેશમાં મોન્થા વાવાઝોડુ ત્રાટકતા ભારે વરસાદથી 43 હજાર હેક્ટરથી વધુના પાકને વ્યાપક નુકસાન

વિનાશક બનેલા ચક્રવાતી મોન્થા વાવાઝોડાને કારણે ગઈકાલે આંધ્રપ્રદેશના કાકીનાડા પર ત્રાટકતા આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ પડ્યો હતો. આ વાવાઝોડાને કારણે રાજ્યમાં 43 હજાર હેક્ટર પાકને વ્યાપક નુકસાન થયું છે.માછલીપટ્ટનમ અને કલિંગપટ્ટનમ વચ્ચે 90 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો.ભારતીય હવામાન વિભ...

ઓક્ટોબર 28, 2025 7:53 પી એમ(PM)

views 13

કેન્દ્રીય મંત્રીમંડળે રવિ મોસમ માટે 37 હજાર 952 કરોડ રૂપિયાની સહાય મંજૂર કરી

કેન્દ્રીય મંત્રીમંડળે આઠમા કેન્દ્રીય પગાર પંચની રચનાને મંજૂરી આપી. નવી દિલ્હીમાં માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું, પંચ તેની રચનાની તારીખથી 18 મહિનામાં પોતાની ભલામણો રજૂ કરશે. તેમણે કહ્યું, પંચમાં એક અધ્યક્ષ, એક અંશકાલિક સભ્ય...

ઓક્ટોબર 28, 2025 7:51 પી એમ(PM)

views 56

ચક્રવાત તોફાન મૉન્થા આજે આંધ્રપ્રદેશના કાકીનાડા નજીક ત્રાટકે તેવી સંભાવના

બંગાળની ખાડી પર ત્રાટકેલા ગંભીર ચક્રવાત તોફાન મૉન્થા આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તાર તરફ આગળ વધી રહ્યું હોવાથી રાજ્યમાં મુશળધાર વરસાદ અને ભારે પવન ફૂંકાઈ રહ્યા છે. આજે સાંજે કે રાત્રે મચિલી-પટ્ટણમ્ અને કલિંગ-પટ્ટનમ્ વચ્ચે કાકીનાડા નજીક આ વાવાઝોડું ત્રાટકવાની સંભાવના છે. ઓડિશામાં, રાજ્યના દક્ષિણ અ...

ઓક્ટોબર 28, 2025 7:49 પી એમ(PM)

views 16

હિન્દુસ્તાન ઍરોનૉટિક્સ લિમિટેડે ભારતમાં SJ-100 નાગરિક વિમાનોના નિર્માણ માટે રશિયાની જાહેર કંપની સાથે સમજૂતી કરાર કર્યા

હિન્દુસ્તાન ઍરોનૉટિક્સ લિમિટેડ – H.A.L.-એ ભારતમાં S.J.-100 નાગરિક વિમાનોના નિર્માણ માટે રશિયાની જાહેર કંપની યુનાઈટેડ ઍરક્રાફ્ટ કૉર્પોરેશન સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. સોશિયલ મીડિયા સંદેશમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે દેશના નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં આ ઐતિહાસિક પગલાની પ્રશંસા કરી. સંરક્ષણ મંત્...

ઓક્ટોબર 28, 2025 2:06 પી એમ(PM)

views 54

આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ચક્રવાત મોન્થાની અસરને કારણે 90થી 100 કિલોમીટરની ઝડપે પવન સાથે ભારે વરસાદ

ચક્રવાત મોન્થો તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં પરિણમ્યું છે. આ સાથે 90 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. વાવાઝોડું આજે મોડી રાત્રે કાકીનાડા નજીક ટકરાય તેવી શક્યતા છે. મોન્થાના કારણે શ્રીકાકુલમ, વિજયનગરમ, વિશાખાપટ્ટનમ, અનાક...

ઓક્ટોબર 28, 2025 3:25 પી એમ(PM)

views 105

ઓડિશામાં ચક્રવાતની અસરને પગલે તંત્ર સતર્ક, ગુજરાતમાં પણ સવારથી ધોધમાર વરસાદ

ચક્રવાત મોન્થાની સંભવિત અસરના પગલે ઓડિશા સરકારે તકેદારીના પગલાં લીધાં છે. ચક્રવાત બાદની અસરને પહોંચી વળવા માટે તંત્ર ખડે પગે છે. છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતના કેટલાંક જીલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. સત્તાવાર રીતે જાહેર કરાયેલા આંકડા અનુસાર આજે સવારે છ વાગ્યાથી બપોરના બાર વાગ્યા સુધીમાં ગુજરાતના 8...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.