ઓક્ટોબર 29, 2025 9:40 એ એમ (AM)
13
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને ઓડિશાના મુખ્યમંત્રી સાથે વાવાઝોડા મોન્થાના ભૂસ્ખલન પછી પુનઃવસન કામ અંગે વાત કરી
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ અને ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝી તેમજ સંબંધિત રેલવે અધિકારીઓ સાથે વાવાઝોડા મોન્થાના ભૂસ્ખલન પછી બંને રાજ્યોમાં તાત્કાલિક પુનઃવસન કામ અંગે વાત કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી વૈષ્ણવે જણાવ્યું કે, વાવાઝોડાને ધ્યાનમાં રાખીને,...