રાષ્ટ્રીય

ઓક્ટોબર 30, 2025 2:04 પી એમ(PM)

views 14

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવશે. શ્રી મોદી સાંજે એકતાનગરમાં એક હજાર 140 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તેમજ 25 ઇલેક્ટ્રિક બસને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવશે. આવતીકાલે તેઓ લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે સ...

ઓક્ટોબર 30, 2025 2:02 પી એમ(PM)

views 33

પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ બિહારના મુઝફ્ફરપુરમાં ચૂંટણી સભા સંબોધી

બિહારમાં વિધાનસભા ચૂંટણીને લઈ તમામ રાજકીય પક્ષ પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે. રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન – NDA અને મહાગઠબંધન બંનેના અગ્રણી પ્રચારક તથા વરિષ્ઠ નેતાઓ મતદારોને આકર્ષવા વિવિધ ચૂંટણી સભાઓ કરી રહ્યા છે. પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ આજે બિહારના મુઝફ્ફરપુરમાં ચૂંટણી સ...

ઓક્ટોબર 30, 2025 2:01 પી એમ(PM)

views 17

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘ આજે મલેશિયા જવા રવાના થશે

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘ આજે મલેશિયાના બે દિવસના પ્રવાસ માટે રવાના થશે, જ્યાં તેઓ આ શનિવારે યોજાનારા આસિયાન અને ભાગીદાર દેશના સંરક્ષણ મંત્રીઓના સંમેલન – A.D.M.N. પ્લસમાં ભાગ લેશે. સોશિયલ મીડિયા સંદેશમાં સંરક્ષણ મંત્રીએ કહ્યું, સંમેલનનો ઉદ્દેશ આસિયાનના સભ્ય દેશ અને ભારત વચ્ચે સંરક્ષણ અને સુરક્ષા ભા...

ઓક્ટોબર 30, 2025 6:39 એ એમ (AM)

views 131

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી રાજ્યની બે દિવસની મુલાકાતે આવશે. શ્રી મોદી સાંજે એકતાનગરમાં એક હજાર 140 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી રાજ્યની બે દિવસની મુલાકાતે આવશે. શ્રી મોદી સાંજે એકતાનગરમાં એક હજાર 140 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તેમજ 25 ઇલેક્ટ્રિક બસને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવશે. આવતીકાલે તેઓ લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે...

ઓક્ટોબર 30, 2025 6:36 એ એમ (AM)

views 36

સરકાર આજે નવી દિલ્હીમાં આદર્શ યુવા ગ્રામ સભા – MYGS પહેલનો શુભારંભ કરશે

સરકાર આજે નવી દિલ્હીમાં આદર્શ યુવા ગ્રામ સભા – MYGS પહેલનો શુભારંભ કરશે. આ કાર્યક્રમ દરમિયાન MYGS પર એક તાલીમ માળખા અને MYGS પૉર્ટલનું પણ અનાવરણ કરાશે. પંચાયતીરાજ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું, આ પહેલનો ઉદ્દેશ લોકભાગીદારીને મજબૂત કરવી અને વિદ્યાર્થીઓને ગ્રામસભા સત્રોમાં સામેલ કરીને સહભાગી વહીવટી ત...

ઓક્ટોબર 29, 2025 7:57 પી એમ(PM)

views 49

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, દરિયાઈ ક્ષેત્ર ભારતના વિકાસને આગળ ધપાવી રહ્યું છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે, દરિયાઈ ક્ષેત્ર ભારતના વિકાસને આગળ ધપાવી રહ્યું છે. તેમણે કહ્યું કે, છેલ્લા દાયકામાં, આ ક્ષેત્રમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે, જેનાથી વેપાર અને બંદર માળખાગત સુવિધામાં વધારો થયો છે. શ્રી મોદી આજે સાંજે મુંબઈમાં ભારત સમુદ્રી સપ્તાહ 2025 અંતર્ગત યોજાયેલા સંમે...

ઓક્ટોબર 29, 2025 7:54 પી એમ(PM)

views 42

ચૂંટણી પંચે નાગરિકોના પ્રશ્નોનું સમાધાન કરવા રાષ્ટ્રીય મતદાર સહિત તમામ રાજ્ય-જિલ્લા સ્તરની હેલ્પલાઈન સક્રિય કરી

કેન્દ્રીય ચૂંટણી પંચે નાગરિકોના તમામ પ્રશ્નો અને ફરિયાદોનો ઉકેલ લાવવા માટે રાષ્ટ્રીય મતદાર હેલ્પલાઇન અને તમામ રાજ્ય અને જિલ્લા સ્તરની હેલ્પલાઇન સક્રિય કરી છે. રાષ્ટ્રીય સંપર્ક કેન્દ્ર તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે કેન્દ્રીય હેલ્પલાઇન તરીકે સેવા આપશે. તે દરરોજ સવારે 8:00 થી રાત્રે 8:00 વા...

ઓક્ટોબર 29, 2025 7:53 પી એમ(PM)

views 6

ભારત-રશિયા આંતર-સરકારી સૈન્ય અને સૈન્ય તકનિકી સહયોગ આયોગની પાંચમી બેઠક નવી દિલ્હીમાં યોજાઈ.

ભારત-રશિયા આંતર-સરકારી કમિશન ઓન મિલિટરી એન્ડ મિલિટરી ટેકનિકલ કોઓપરેશનના લશ્કરી સહયોગ પર કાર્યકારી જૂથની 5મી બેઠક આજે નવી દિલ્હીમાં યોજાઈ. બેઠક દરમિયાન, બંને પક્ષો વચ્ચે ચાલી રહેલા સંરક્ષણ સંબંધોને મજબૂત બનાવવા અને હાલના દ્વિપક્ષીય સહયોગમાં નવી પહેલો પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકની સહ-અધ્યક્ષતા ચી...

ઓક્ટોબર 29, 2025 3:12 પી એમ(PM)

views 76

બિહાર વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી પ્રચારમાં તેજી આવી, રાજકીય પક્ષોનો પરસ્પર આરોપ પ્રત્યારોપનો દોર

બિહાર વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી પ્રચારમાં તેજી આવી છે. NDA અને મહાગઠબંધનના ઘટક પક્ષો એકબીજા પર આરોપો લગાવી રહ્યા છે અને મતદારોને આકર્ષવા માટે શક્ય તેટલા પ્રયાસો કરી રહ્યા છે. ગઈકાલે બહાર પાડવામાં આવેલા મહાગઠબંધનના ઢંઢેરાની ટીકા કરતા, ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી અન્નપૂર્ણા દેવીએ પટણામાં કહ્યું...

ઓક્ટોબર 29, 2025 9:46 એ એમ (AM)

views 12

છઠ પૂજા પછી મુસાફરોના ઘસારાને ધ્યાને રાખી રેલવે કર્મચારીઓ ચોવીસ કલાક કાર્યરત

છઠ પૂજા પછી મુસાફરોના ઘસારાને ધ્યાને રાખી 12 હજારથી વધુ વિશેષ ટ્રેન 12 લાખથી વધુ રેલવે રેલ્વે કર્મચારીઓ ચોવીસ કલાક કામ કરી રહ્યા હોવાનું રેલવે મંત્રાલયે માહિતી આપી છે.એક નિવેદનમાં, રેલ્વે મંત્રાલયે માહિતી આપી છે ભારે ભીડને નિયંત્રિત કરવા માટે, મુખ્ય સ્ટેશનો પર મુસાફરોની સુવિધાઓ સાથે વ્યવસ્થા કરવામાં...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.