રાષ્ટ્રીય

ઓક્ટોબર 31, 2025 4:32 પી એમ(PM)

views 14

ભારત અને અમેરિકાએ સંરક્ષણ ક્ષેત્રમાં સહયોગ માટેના કરાર પર હસ્તાક્ષર કર્યા.

ભારત અને અમેરિકાએ આજે આગામી 10 વર્ષ માટે સંરક્ષણ ક્ષેત્રમાં સહયોગ માટે એક ફ્રેમવર્ક કરાર પર હસ્તાક્ષર કર્યા. સોશિયલ મીડિયા પોસ્ટમાં, સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે તેમણે મલેશિયાના કુઆલાલંપુરમાં યુએસ સેક્રેટરી ઓફ વોર પીટ હેગસેથ સાથે મુલાકાત કરી હતી. બેઠક દરમિયાન, બંને પક્ષોએ એક સંરક્ષણ માળખા ...

ઓક્ટોબર 31, 2025 4:30 પી એમ(PM)

views 50

ભાજપે બિહાર વિધાનસભાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો – મહાગઠબંધન સહિતના પક્ષોની તડમાર તૈયારીઓ

ભાજપ અને જેડી(યુ)ની આગેવાની હેઠળના એનડીએ ગઠબંધને આજે પટનામાં બિહાર વિધાનસભા ચૂંટણી માટેનો પોતાનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો. જે યુવાનો, રોજગાર, કૌશલ્ય વિકાસ, ખેડૂતો, પછાત વર્ગો, દલિતો અને મહિલાઓના સશક્તિકરણ પર કેન્દ્રિત છે. તેમાં આગામી પાંચ વર્ષમાં એક કરોડ સરકારી નોકરીઓ અને રોજગારનું નિર્માણ કરવાનું ...

ઓક્ટોબર 31, 2025 9:50 એ એમ (AM)

views 90

ત્રીજા ધોરણથી બધી શાળાઓમાં કૃત્રિમ બુદ્ધિમતા પરનો અભ્યાસક્રમ શરૂ કરાવાની સરકારની જાહેરાત

કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે ત્રીજા ધોરણથી બધી શાળાઓમાં કૃત્રિમ બુદ્ધિમતા પરનો અભ્યાસક્રમ શરૂ કરવામાં આવશે. શિક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે આ પહેલ જટિલ પડકારોને ઉકેલવા માટે AI ના નૈતિક ઉપયોગ તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.આ ટેકનોલોજીને ધોરણ 3થી શરૂ કરીને પાયાના સ્તરથી જ શરૂ કરવામાં આવશે. તેઓએ જણાવ...

ઓક્ટોબર 31, 2025 9:49 એ એમ (AM)

views 22

દીલ્હી ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એકતા દોડનો આરંભ કરાવ્યો

દિલ્હી ખાતે મેજર ધ્યાનચંદ મેદાન ખાતેથી એકતા દોડનો આરંભ કરાયો હતો..કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને દિલ્હીના મુખ્યમંત્રીની ઉપસ્થિતીમાં આ દોડ યોજાઇ હતી... આઝાદીના આંદોલનમાં સરદાર પટેલની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હોવાનું અમિત શાહે જણાવ્યું હતું.સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે દેશભરના અનેક સ્થળોએ એકતાદોડ યો...

ઓક્ટોબર 31, 2025 9:49 એ એમ (AM)

views 16

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સરદાર સાહેબને શ્રધ્ધાંજલી અર્પીને તેમને રાષ્ટ્ર નિર્માતા ગણાવ્યાં

આજે સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હી ખાતે લોખંડી પુરૂષ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પી હતી.. તેમણે સરદાર પટેલની જન્મજયંતિની શુભકામના પાઠવતા સોશિયલ મીડિયા પોસ્ટમાં સરદાર પટેલને દૂરદર્શી નેતા અને રાષ્ટ્ર નિર્માતા તરીકે લેખાવ્યા હતા.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત ...

ઓક્ટોબર 31, 2025 9:47 એ એમ (AM)

views 37

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના એકતાનગરમાં સરદાર પટેલની 150મી જન્મજયંતિએ એકતા પરેડનું નિરીક્ષણ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી માટે ગુજરાતના એકતા નગરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભવ્ય રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવણીમાં રાષ્ટ્રનું નેતૃત્વ કરશે. આ કાર્યક્રમમાં ભારતની એકતા અને વિવિધતા દર્શાવતી ભવ્ય પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને શ્રદ્ધાંજલિ રજૂ કરવામાં આવશે....

ઓક્ટોબર 30, 2025 7:51 પી એમ(PM)

views 18

સાયપ્રસ યુરોપિયન સંઘ અને ભારત વચ્ચે લાંબા સમયથી પડતર મુક્ત વેપાર કરારના નિષ્કર્ષને મજબૂત સમર્થન આપે છે.

સાયપ્રસ યુરોપિયન સંઘ અને ભારત વચ્ચે લાંબા સમયથી પડતર મુક્ત વેપાર કરાર (FTA) ના નિષ્કર્ષને મજબૂત સમર્થન આપે છે. આજે નવી દિલ્હીમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ વર્લ્ડ અફેર્સ ખાતે સપ્રુ હાઉસ વ્યાખ્યાનને સંબોધતા, સાયપ્રસના વિદેશમંત્રી કોન્સ્ટેન્ટિનોસ કોમ્બોસે જણાવ્યું હતું કે આ કરારના સફળ નિષ્કર્ષથી ફક્ત યુરોપિય...

ઓક્ટોબર 30, 2025 7:54 પી એમ(PM)

views 12

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એકતાનગરમાં 25 ઇ-બસોને લીલીઝંડી આપી – 1200 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ પ્રવાસે ગુજરાત આવી પહોંચ્યા છે. તેમણે આજે એકતાનગરમાં 25 ઇલેક્ટ્રિક બસને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. શ્રી મોદી થોડીવારમાં એક હજાર 219 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તેમજ આજે સાંજે શરૂ થઈ રહેલા વિવિધ વિકાસકાર્યો થકી એકતાનગર...

ઓક્ટોબર 30, 2025 7:55 પી એમ(PM)

views 59

બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન માટે પ્રચાર તેજ બન્યો

બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન માટે પ્રચાર તેજ બન્યો છે. સ્ટાર પ્રચારકો અને ઉમેદવારો મતદારોને આકર્ષવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે. રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (NDA) અને મહાગઠબંધનના નેતાઓ પણ એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરી રહ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બિ...

ઓક્ટોબર 30, 2025 7:53 પી એમ(PM)

views 15

વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારત વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે અમેરિકા સાથે સતત સંપર્કમાં છે

વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે ભારત વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે અમેરિકા સાથે સતત સંપર્કમાં છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આજે નવી દિલ્હીમાં મીડિયાને જણાવ્યું હતું કે બંને પક્ષો આ મુદ્દા પર ચર્ચા કરી રહ્યા છે. ભારતીય પક્ષ રશિયન તેલ કંપનીઓ પર તાજેતરના અમેરિકી પ્રતિબંધોની અસરનો પણ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.