રાષ્ટ્રીય

નવેમ્બર 1, 2025 7:54 એ એમ (AM)

views 21

ભારતીય ઓળખ સત્તામંડળે આધાર વિઝન 2032 ફ્રેમવર્ક પ્રસિધ્ધ કર્યુ

ભારતીય ઓળખ સત્તામંડળે આધાર વિઝન 2032 ફ્રેમવર્ક પ્રસિધ્ધ કર્યુ. કૃત્રિમ બુધ્ધિમતા, બ્લોકચેન, અને એડવાન્સ્ડ એન્ક્રિપ્શન દ્વારા ભવિષ્ય-પ્રૂફ ડિજિટલ ઓળખને મજબૂત બનાવવા માટે આધાર વિઝન 2032નો રોડમેપ રજૂ કરે છે.ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે જણાવ્યું કે, આ ફ્રેમવર્ક ભારતના ડિજિટલ ઓળખ ઇકોસિસ્...

નવેમ્બર 1, 2025 7:46 એ એમ (AM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે છત્તીસગઢના એક દિવસના પ્રવાસે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે છત્તીસગઢના એક દિવસના પ્રવાસે છે. તેમની મુલાકાત દરમિયાન, શ્રી મોદી રાજ્યની સ્થાપનાના પચીસ વર્ષ નિમિત્તે રાજધાની રાયપુરમાં રજત જયંતિની ઉજવણીમાં ભાગ લેશે.આ પ્રસંગે પ્રધાનમંત્રી 14 હજાર 260 કરોડ રૂપિયાથી વધુના વિકાસલક્ષી પ્રોજેક્ટ્ની શ્રેણીનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પ...

નવેમ્બર 1, 2025 7:43 એ એમ (AM)

views 24

સ્વસ્થ મહિલા, સશક્ત પરિવાર અભિયાન” હેઠળ ભારતને ત્રણ ગિનિસ વિશ્વ વિક્રમ મળ્યા

"સ્વસ્થ મહિલા, સશક્ત પરિવાર અભિયાન" હેઠળ ભારતને ત્રણ ગિનિસ વિશ્વ વિક્રમ મળ્યા છે. 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ચાલેલા આ અભિયાનમાં અભૂતપૂર્વ સમુદાય ભાગીદારી જોવા મળી.આ પહેલે અનેક રેકોર્ડ બનાવ્યા, જેમાં એક જ મહિનામાં 32.1 કરોડથી વધુ લોકોએ આરોગ્યસંભાળ પ્લેટફોર્મ પર નોંધણી કરાવી. એક અઠવાડિયામાં નવ લાખ ...

નવેમ્બર 1, 2025 7:42 એ એમ (AM)

views 12

દરેકના પ્રયાસોને કારણે, દેશ વિજ્ઞાન અને નવીનતાના ક્ષેત્રમાં વૈશ્વિક નેતૃત્વમાં અગ્રેસર- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે દરેકના પ્રયાસોને કારણે, દેશ વિજ્ઞાન અને નવીનતાના ક્ષેત્રમાં વૈશ્વિક નેતૃત્વને ફરીથી વ્યાખ્યાયિત કરી રહ્યો છે અને એક આત્મવિશ્વાસુ, આત્મનિર્ભર ભારત હવે વિશ્વને પ્રેરણા આપી રહ્યું છે.કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહ દ્વારા એક અંગ્રેજી દૈ...

ઓક્ટોબર 31, 2025 7:56 પી એમ(PM)

views 18

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને એક થઈને રાષ્ટ્રના વિકાસ માટે પોતાને સમર્પિત કરવા અપીલ કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને એક થઈને રાષ્ટ્રના વિકાસ માટે પોતાને સમર્પિત કરવા અપીલ કરી છે. શ્રી મોદીએ કહ્યું, તેનાથી વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થશે. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150-મી જન્મજયંતી નિમિત્તે આજે નર્મદાના એકતાનગર ખાતે યોજાયેલા રાષ્ટ્રીય એકતા દિવસ સમારોહનાં વિશાળ જનસભાને સંબો...

ઓક્ટોબર 31, 2025 7:56 પી એમ(PM)

views 14

પ્રધાનમંત્રીએ કહ્યું, આર્ય સમાજ એક એવું સંગઠન રહ્યું છે જે નિર્ભયતાથી ભારતીયતા વિશે વાત કરે છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે આર્ય સમાજ એક એવું સંગઠન રહ્યું છે જે નિર્ભયતાથી ભારતીયતા વિશે વાત કરે છે અને તે રાષ્ટ્રવાદીઓનું સંગઠન છે. તેમણે કહ્યું કે, લાલા લજપત રાય અને રામ પ્રસાદ બિસ્મિલ જેવા ક્રાંતિકારીઓએ આર્ય સમાજમાંથી પ્રેરણા લીધી હતી. દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય આર્ય મહાસંમેલનને સંબોધ...

ઓક્ટોબર 31, 2025 7:55 પી એમ(PM)

views 17

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે દેશભરમાં રન ફોર યુનિટીનું આયોજન કરાયું

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ અને રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે સમગ્ર દેશમાં આજે 'રન ફોર યુનિટી'નું આયોજન કરાયું. ઓડિશામાં, મુખ્યમંત્રી મોહન ચરણ માઝી આજે સવારે ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમ ખાતે 'રન ફોર યુનિટી' કાર્યક્રમમાં જોડાયા હતા. આ પ્રસંગે, શ્રી માઝીએ કહ્યું કે એકતા, ભાઈચારો અને દેશભક્તિ ...

ઓક્ટોબર 31, 2025 7:52 પી એમ(PM)

views 9

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે દરિયાઈ સુરક્ષાને ભારત-આસિયાન જોડાણનું કેન્દ્રબિંદુ ગણાવી

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે જણાવ્યું કે દરિયાઈ સુરક્ષા ભારત-આસિયાન જોડાણનું કેન્દ્રબિંદુ છે. તેમણે આસિયાન-ભારત દરિયાઈ કવાયતની બીજી આવૃત્તિ માટે સંમત થવા બદલ આસિયાન સભ્ય દેશોની પ્રશંસા કરી. આજે કુઆલાલંપુરમાં આસિયાન-ભારત સંરક્ષણ મંત્રીઓની બેઠકમાં ઉદ્ઘાટન ભાષણ આપતા, શ્રી સિંઘે ભાર મૂક્યો કે દરિયાઈ માર્...

ઓક્ટોબર 31, 2025 4:35 પી એમ(PM)

views 17

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને એક થઈને રાષ્ટ્રની પ્રગતિ માટે પોતાને સમર્પિત કરવા અપીલ કરી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને એક થઈને રાષ્ટ્રની પ્રગતિ માટે પોતાને સમર્પિત કરવા અપીલ કરી છે. શ્રી મોદીએ કહ્યું, તેનાથી વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થશે. સરદાર વલ્લભભાઈ પટેલની 150-મી જયંતી નિમિત્તે એકતાનગર ખાતે યોજાયેલા રાષ્ટ્રીય એકતા દિવસ સમારોહમાં વિશાળ જનસમૂહને સંબોધતાં શ્રી મોદીએ કહ્યું, વર્ષ...

ઓક્ટોબર 31, 2025 4:34 પી એમ(PM)

views 7

દેશમાંથી નકસલવાદ અને માઓવાદને જડમૂળથી નેસ્તનાબૂદ કરવાનો સંકલ્પ કરતાં પ્રધાનમંત્રી – રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિએ સરદાર પટેલને શ્રદ્ધાંજલી અર્પી

સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હી ખાતે લોખંડી પુરૂષ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પી હતી.. તેમણે સરદાર પટેલની જન્મજયંતિની શુભકામના પાઠવતા સોશિયલ મીડિયા પોસ્ટમાં સરદાર પટેલને દૂરદર્શી નેતા અને રાષ્ટ્ર નિર્માતા તરીકે લેખાવ્યા હતા. ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.