સપ્ટેમ્બર 25, 2025 7:48 પી એમ(PM) સપ્ટેમ્બર 25, 2025 7:48 પી એમ(PM)
9
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં વર્લ્ડ ફૂડ ઈન્ડિયા 2025નું ઉદ્ધાટન કર્યું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના ભારત મંડપમ્ ખાતે આજથી 28 સપ્ટેમ્બર સુધી યોજાનારા વર્લ્ડ ફૂડ ઈન્ડિયા 2025નું ઉદ્ધાટન કર્યું. ત્યારબાદ તેમણે વિવિધ પ્રદર્શની નિહાળી અને વેપારીઓ સાથે સંવાદ કરી માહિતી મેળવી. આ પ્રસંગે સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ આ પરિષદમાં આવેલા તમામ પ્રતિષ્ઠીત મહેમાનોને અભિનંદન ...