રાષ્ટ્રીય

સપ્ટેમ્બર 26, 2025 7:57 પી એમ(PM) સપ્ટેમ્બર 26, 2025 7:57 પી એમ(PM)

views 12

પ્રધાનમંત્રીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બિહારમાં મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજનાનો પ્રારંભ કરાવ્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બિહારમાં મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજનાનો પ્રારંભ કરાવ્યો. શ્રી મોદીએ બિહારમાં 75 લાખ મહિલાઓના બેંક ખાતામાં દરેકને દસ- દસ હજાર રૂપિયા જમા કરાવ્યાં હતાં. આ પ્રસંગે, પ્રધાનમંત્રીએ જણાવ્યું કે સરકાર દ્વારા શરૂ કરાયેલી વિવિધ મહિલા...

સપ્ટેમ્બર 26, 2025 7:55 પી એમ(PM) સપ્ટેમ્બર 26, 2025 7:55 પી એમ(PM)

views 8

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો જાહેર કર્યો

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો જાહેર કર્યો. આ પ્રસંગે, તેમણે જણાવ્યું કે આશરે બે લાખ 70 હજાર મહિલા ખેડૂતો સહિત 27 લાખથી વધુ ખેડૂતોના બેંક ખાતાઓમાં કુલ 540 કરોડ રૂપિયાથી વધુની રકમ જમા કરાવવામાં આવી છે. હિમાચલ પ...

સપ્ટેમ્બર 26, 2025 7:54 પી એમ(PM) સપ્ટેમ્બર 26, 2025 7:54 પી એમ(PM)

views 6

વિશ્વ ખાદ્ય ભારત શિખર સંમેલનમાં એક લાખ કરોડ રૂપિયાથી વધુના કરાર થયાં.

ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રી ચિરાગ પાસવાને કહ્યું કે, નવી દિલ્હીમાં આયોજિત વિશ્વ ખાદ્ય ભારત શિખર સંમેલન દરમિયાન એક લાખ કરોડ રૂપિયાથી વધુના કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે આનાથી દેશભરમાં નવ લાખ રોજગારીની તકો ઉભી થશે. પત્રકારો સાથે વાત કરતા, શ્રી પાસવાને કહ્યું કે ફૂડ પ્રોસેસિંગ ક...

સપ્ટેમ્બર 26, 2025 2:10 પી એમ(PM) સપ્ટેમ્બર 26, 2025 2:10 પી એમ(PM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી બિહારની મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજનાનો શુભારંભ કરાવ્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીથી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા બિહારની મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજનાનો શુભારંભ કરાવ્યો. શ્રી મોદીએ બિહારની 75 લાખ મહિલાઓના બેંક ખાતામાં દરેકને 10 હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા. આ યોજનાનો ઉદ્દેશ સ્વરોજગાર અને આજીવિકાની તકો દ્વારા મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપ...

સપ્ટેમ્બર 26, 2025 2:09 પી એમ(PM) સપ્ટેમ્બર 26, 2025 2:09 પી એમ(PM)

views 7

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં રાષ્ટ્રીય ભૂ-વિજ્ઞાન પુરસ્કાર 2024 એનાયત કર્યા.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે રાષ્ટ્રીય ભૂ-વિજ્ઞાન પુરસ્કારો 2024 એનાયત કર્યા. રાષ્ટ્રીય ભૂ-વિજ્ઞાન પુરસ્કાર ભૂ-વિજ્ઞાન ક્ષેત્રે દેશના સૌથી જૂના અને સૌથી પ્રતિષ્ઠિત સન્માનોમાંનો એક છે. પુરસ્કાર વિજેતાઓને અભિનંદન આપતા સુશ્રી મુર્મુએ કહ્યું કે, આ પ...

સપ્ટેમ્બર 26, 2025 2:08 પી એમ(PM) સપ્ટેમ્બર 26, 2025 2:08 પી એમ(PM)

views 6

ભારતીય વાયુસેનાએ ચંદીગઢમાં મિગ-૨૧ વિમાનને રાષ્ટ્રની સેવામાં છ દાયકા બાદ વિદાય આપી

ભારતીય વાયુસેનાએ આજે ચંદીગઢમાં મિગ-૨૧ વિમાનને રાષ્ટ્રની સેવામાં છ દાયકા બાદ વિદાય આપી. સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ અને વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં આ વિમાનને સેવાનિવૃત્ત કરવામાં આવ્યું. એર ચીફ માર્શલ એપી સિંહે સ્ક્વોડ્રનની છેલ્લી ઉડાન બાદલ ૩ સાથે ઉડાવી હતી. ચીન-ભારત યુદ્ધ પછી ૧૯૬૩માં ભારતીય વાયુસેનામાં ...

સપ્ટેમ્બર 26, 2025 2:06 પી એમ(PM) સપ્ટેમ્બર 26, 2025 2:06 પી એમ(PM)

views 10

કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ દેશમાં 98 હજાર સ્થળોએ BSNLના 4G ટાવર સ્થાપવાની જાહેરાત કરી.

કેન્દ્રીય સંદેશાવ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ દેશભરમાં લગભગ 98 હજાર જગ્યાઓ પર BSNL ના 4G ટાવર સ્થાપવાની જાહેરાત કરી છે. આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેની શરૂઆત કરાવશે. નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતાં શ્રી સિંધિયાએ જણાવ્યું હતું કે 4G ટાવર સરળતાથી 5G માં અપગ્રેડ થશે અને દેશનો કોઈ...

સપ્ટેમ્બર 26, 2025 8:30 એ એમ (AM) સપ્ટેમ્બર 26, 2025 8:30 એ એમ (AM)

views 10

વિદેશ મંત્રી ડૉક્ટર એસ. જયશંકરે આતંકવાદ સામે લડનારાઓ ખરેખર આંતરરાષ્ટ્રીય સમુદાયની સેવા કરી રહ્યા હોવાનું જણાવ્યું

વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું છે કે આતંકવાદ સામે લડનારાઓ ખરેખર આંતરરાષ્ટ્રીય સમુદાયની સેવા કરી રહ્યા છે. ન્યૂયોર્કમાં G-20 વિદેશ મંત્રીઓની બેઠકમાં ઓપરેશન સિંદૂર અંગે પ્રેઝન્ટેશન દરમિયાન, ડૉ. જયશંકરે જણાવ્યું હતું કે આતંકવાદ વિકાસ અને શાંતિ માટે ખતરો છે. તેમણે કહ્યું હતું કે આતંકવાદીઓ વચ્ચે વ્યાપ...

સપ્ટેમ્બર 26, 2025 8:29 એ એમ (AM) સપ્ટેમ્બર 26, 2025 8:29 એ એમ (AM)

views 7

પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું છે કે વૈશ્વિક રોકાણકારો, ખાસ કરીને ખાદ્ય ક્ષેત્રના રોકાણકારોને ભારત તરફ ખૂબ આશા છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે વૈશ્વિક રોકાણકારો, ખાસ કરીને ખાદ્ય ક્ષેત્રના રોકાણકારો ભારત તરફ ખૂબ આશા સાથે જોઈ રહ્યા છે. ગઈકાલે નવી દિલ્હીમાં વર્લ્ડ ફૂડ ઈન્ડિયા કાર્યક્રમમાં બોલતા, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે સ્થાનિક માંગ ભારતને સ્પર્ધાત્મક અને રોકાણકારો માટે પસંદગીનો દેશ બનાવે છે. 2...

સપ્ટેમ્બર 26, 2025 8:28 એ એમ (AM) સપ્ટેમ્બર 26, 2025 8:28 એ એમ (AM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સ દ્વારા બિહારમાં 75 લાખ મહિલાના ખાતામાં દરેકને દસ હજાર રૂપિયા ટ્રાન્સફર કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સ દ્વારા બિહારમાં મુખ્યમંત્રી મહિલા યોજનાનો શુભારંભ કરશે. શ્રી મોદી બિહારની 75 લાખ મહિલાઓના ખાતામાં દરેકને દસ હજાર રૂપિયા ટ્રાન્સફર કરશે. પ્રધાનમંત્રી કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે બિહાર સરકારની આ પહેલનો ઉદ્દેશ્ય મહિલાઓને આત્મનિર્ભર બનાવી સ્વરો...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.