રાષ્ટ્રીય

સપ્ટેમ્બર 27, 2025 1:27 પી એમ(PM) સપ્ટેમ્બર 27, 2025 1:27 પી એમ(PM)

views 5

ભારતીય રિઝર્વ બેંકે કહ્યું કે, નાણાકીય વર્ષ 2025-26 ના બીજા ભાગમાં કેન્દ્ર સરકાર માટે વેતન અને સરેરાશ એડવાન્સ મર્યાદા 50 હજાર કરોડ રહેશે

ભારતીય રિઝર્વ બેંકે જણાવ્યું છે કે નાણાકીય વર્ષ 2025-26 ના બીજા ભાગમાં કેન્દ્ર સરકાર માટે વેતન અને સરેરાશ એડવાન્સ મર્યાદા 50 હજાર કરોડ રૂપિયા રહેશે. વેતન અને સરેરાશ એડવાન્સ એ આરબીઆઈ દ્વારા કેન્દ્ર, રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પ્રાપ્તિ અને ચુકવણી વચ્ચેના કોઈપણ અંતરને દૂર કરવા માટે આપવામાં...

સપ્ટેમ્બર 27, 2025 1:26 પી એમ(PM) સપ્ટેમ્બર 27, 2025 1:26 પી એમ(PM)

views 7

ભારતમાં પેલેસ્ટાઇનના રાજદૂતે પેલેસ્ટાઇનના લોકોને આપેલા સમર્થન બદલ મોદી સરકારની પ્રશંસા કરી

ભારતમાં પેલેસ્ટાઇનના રાજદૂત અબ્દુલ્લા અબુ શાવેશે પેલેસ્ટાઇનના લોકોને આપેલા સમર્થન બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારની પ્રશંસા કરી છે. પત્રકારો સાથે વાત કરતા, શ્રી શાવેશે ભારપૂર્વક જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકાર પેલેસ્ટાઇન શરણાર્થીઓને મદદ કરવા માટે જવાબદાર...

સપ્ટેમ્બર 27, 2025 8:52 એ એમ (AM) સપ્ટેમ્બર 27, 2025 8:52 એ એમ (AM)

views 11

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ ગુજરાતના પોરબંદર શહેરમાં સ્થાનિક વ્યાપારીઓને સ્વદેશીના ઉપયોગ માટે પ્રોત્સાહન આપ્યુ

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ ગુજરાતના પોરબંદર શહેરમાં સ્થાનિક વ્યાપારીઓને સ્વદેશીના ઉપયોગ માટે પ્રોત્સાહન આપ્યુ. કેન્દ્રીય મંત્રીએ શહેરના સુતારવાડા વિસ્તારમાં મુલાકાત લઈ સ્થાનિક વ્યવસાયો અને વેપારીઓ સાથે સીધી મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે વ્યાપારીઓને સ્વદેશી ઉત્પાદનોનું પ્રોત્સાહન આપવા અને ગ્...

સપ્ટેમ્બર 27, 2025 8:51 એ એમ (AM) સપ્ટેમ્બર 27, 2025 8:51 એ એમ (AM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર ‘મન કી બાત’ કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર 'મન કી બાત' કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 126મી કડી હશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે.આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્...

સપ્ટેમ્બર 27, 2025 8:50 એ એમ (AM) સપ્ટેમ્બર 27, 2025 8:50 એ એમ (AM)

views 5

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અલ્હાબાદ વડી અદાલતમાં 24 ન્યાયાધીશોની નિમણૂક કરી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અલ્હાબાદ વડી અદાલતમાં 24 ન્યાયાધીશોની નિમણૂક કરી છે. જેમાં વરિષ્ઠ વકીલો વિવેક સરન, ગરિમા પ્રસાદ અને સુધાંશુ ચૌહાણનો સમાવેશ થાય છે.આ ઉપરાંત, હિમાચલ પ્રદેશ વડી અદાલતમાં બે ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે કર્ણાટક વડી અદાલતમાં એક કાયમી ન્યાયાધીશ અને ત્રણ વધારાના ન્ય...

સપ્ટેમ્બર 27, 2025 8:47 એ એમ (AM) સપ્ટેમ્બર 27, 2025 8:47 એ એમ (AM)

views 9

NIAએ હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદી તારિક અહમદ મીરની સ્થાવર મિલકતો જપ્ત કરી

રાષ્ટ્રીય તપાસ સંસ્થા NIA એ હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદી તારિક અહમદ મીરની સ્થાવર મિલકતો જપ્ત કરી છે. તેના પર કાશ્મીર ખીણમાં આતંકવાદી પ્રવૃત્તિઓને વેગ આપવા માટે આતંકવાદીઓને શસ્ત્રો અને દારૂગોળો પૂરો પાડવાનો આરોપ છે. એજન્સીએ આ વર્ષે એપ્રિલમાં જમ્મુ સ્થિત NIA ની વિશેષ અદાલતના આદેશ પર તારિકની ધરપકડ કરી...

સપ્ટેમ્બર 27, 2025 8:44 એ એમ (AM) સપ્ટેમ્બર 27, 2025 8:44 એ એમ (AM)

views 8

બહુપક્ષવાદના દબાણના સમયમાં બ્રિક્સ તર્ક અને રચનાત્મક પરિવર્તનનો મજબૂત અવાજ છે – વિદેશ મંત્રી એસ. જયશંકર

વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું કે, બહુપક્ષવાદના દબાણના સમયમાં બ્રિક્સ તર્ક અને રચનાત્મક પરિવર્તનનો મજબૂત અવાજ છે. ડૉ. જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 80મા સત્ર દરમિયાન ન્યૂયોર્કમાં બ્રિક્સ દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં આ વાત કરી હતી. વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે આ અશાંત વિશ્વમાં બ્રિક્સએ શાંત...

સપ્ટેમ્બર 27, 2025 8:42 એ એમ (AM) સપ્ટેમ્બર 27, 2025 8:42 એ એમ (AM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઓડિશામાં 60 હજાર કરોડથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઓડિશાના ઝારસુગુડામાં 60 હજાર કરોડથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ્સ ટેલિકોમ્યુનિકેશન, રેલ્વે, ઉચ્ચ શિક્ષણ, આરોગ્યસંભાળ, કૌશલ્ય વિકાસ અને ગ્રામીણ આવાસ સહિત વિવિધ ક્ષેત્રોને આવરી લે છે. આ પ્રસંગે શ્રી મોદી એક જાહેર સભાને પણ સંબોધ...

સપ્ટેમ્બર 27, 2025 8:41 એ એમ (AM) સપ્ટેમ્બર 27, 2025 8:41 એ એમ (AM)

views 6

પોસ્ટ વિભાગે અંતર્દેશીય સ્પીડ પોસ્ટ અંતર્ગત દસ્તાવેજ ફીમાં સુધારો કર્યો

પોસ્ટ વિભાગે અંતર્દેશીય સ્પીડ પોસ્ટ અંતર્ગત દસ્તાવેજ ફીમાં સુધારો કર્યો છે. વિશ્વસનીયતા, સુરક્ષા અને ગ્રાહકોની સુવિધા વધારવા માટે નવી સુવિધાઓ શરૂ કરવામાં આવી છે.સંચાર મંત્રાલયે જણાવ્યું હતું કે સુધારેલી ફી પહેલી ઓક્ટોબરથી અમલમાં આવશે. સ્થાનિક વિસ્તારોમાં સ્પીડ પોસ્ટ માટે 50 ગ્રામ સુધીના વજનની વસ્તુઓ...

સપ્ટેમ્બર 26, 2025 7:59 પી એમ(PM) સપ્ટેમ્બર 26, 2025 7:59 પી એમ(PM)

views 8

ભારતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રશિયન રાષ્ટ્રપ્રમુખ વચ્ચેની કથિત ફોન વાતચીત અંગે નાટો સચિવના નિવેદનને પાયાવિહોણું ગણાવ્યું

ભારતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચેની કથિત ફોન વાતચીત અંગે નાટો સેક્રેટરી જનરલ માર્ક રુટના નિવેદનને ખોટું અને સંપૂર્ણપણે પાયાવિહોણું ગણાવ્યું છે. નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદમાં આ અંગેના પ્રશ્નના જવાબમાં, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતુ...