રાષ્ટ્રીય

સપ્ટેમ્બર 28, 2025 9:34 એ એમ (AM) સપ્ટેમ્બર 28, 2025 9:34 એ એમ (AM)

views 9

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે પાકિસ્તાનને આડે હાથે લેતાં કહ્યુ કે – ભારતનો એક એવો પડોશી દેશ છે જે વૈશ્વિક આતંકવાદનું કેન્દ્ર છે

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું કે, ભારતની સામે એક એવો પડોશી દેશ છે જે વૈશ્વિક આતંકવાદનું કેન્દ્ર છે અને ભારતે સ્વતંત્રતા બાદથી સતત આતંકવાદના પડકારનો સામનો કર્યો છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 80મા સત્રને સંબોધતા ડૉ. જયશંકરે ભાર મૂક્યો કે દાયકાઓથી, વિશ્વમાં મોટા આતંકવાદી હુમલાઓના મૂળિયાં તે દેશમાં...

સપ્ટેમ્બર 28, 2025 9:29 એ એમ (AM) સપ્ટેમ્બર 28, 2025 9:29 એ એમ (AM)

views 13

તમિલનાડુના કરુરમાં અભિનેતા વિજયના રોડ શોમાં થયેલી નાસભાગમાં 39ના મોત-રાજ્ય સરકારે મૃતકોના પરિજનોને દસ લાખની સહાય જાહેર કરી

તમિલનાડુના કરુરમાં અભિનેતા અને રાજનેતા વિજયના રોડ શોમાં થયેલી નાસભાગમાં 39ના મોત થયા છે. જ્યારે 50થી વધુ લોકો વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે.તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિને ગઈકાલે થયેલી ભાગદોડમાં જીવ ગુમાવનારાઓના પરિવારજનો માટે 10 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. ICUમાં સારવાર લઈ રહેલા લ...

સપ્ટેમ્બર 28, 2025 9:28 એ એમ (AM) સપ્ટેમ્બર 28, 2025 9:28 એ એમ (AM)

views 20

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મન કી બાત કાર્યક્રમની 126મી કડીમાં આકાશવાણી પરથી પોતાના વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર 'મન કી બાત' કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 126મી કડી હશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે.આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટ...

સપ્ટેમ્બર 27, 2025 7:52 પી એમ(PM) સપ્ટેમ્બર 27, 2025 7:52 પી એમ(PM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓડિશામાં 60 હજાર કરોડ રૂપિયાથી વધુની અનેક પરિયોજનાનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓડિશાના ઝારસુગુડામાં 60 હજાર કરોડ રૂપિયાથી વધુની અનેક પરિયોજનાનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. આ પરિયોજનામાં ટેલિકોમ્યુનિકેશન, રેલ્વે, ઉચ્ચ શિક્ષણ, આરોગ્યસંભાળ, કૌશલ્ય વિકાસ અને ગ્રામીણ આવાસ સહિત વિવિધ ક્ષેત્રોને આવરી લે છે. શ્રી મોદીએ ગુજરાતના સુરતમાં ઉધના અને ઓડિશાના બહ...

સપ્ટેમ્બર 27, 2025 7:48 પી એમ(PM) સપ્ટેમ્બર 27, 2025 7:48 પી એમ(PM)

views 19

વિધાનસભા ચૂંટણી પહેલા બિહારમાં રાજકીય ગતિવિધિઓએ વેગ પકડ્યો

વિધાનસભા ચૂંટણી પહેલા બિહારમાં રાજકીય ગતિવિધિઓ વેગ પકડ્યો છે. ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહ બિહારની મુલાકાતના બીજા દિવસે પાર્ટીના કાર્યકરો અને નેતાઓ સાથે ચર્ચા કરી રહ્યા છે. તેમણે સમસ્તીપુરમાં પાર્ટીના નેતાઓ અને કાર્યકરો સાથે ચૂંટણી રણનીતિઓની ચર્ચા કરી. બેઠક દરમિયાન, શ્રી શાહે NDA ની અંદર એકતા પર ભાર ...

સપ્ટેમ્બર 27, 2025 7:44 પી એમ(PM) સપ્ટેમ્બર 27, 2025 7:44 પી એમ(PM)

views 18

ન્યૂયોર્કમાં મળેલી 13મી ભારત, બ્રાઝિલ, અને દક્ષિણ આફ્રિકાના વિદેશમંત્રીઓની બેઠકમાં પહેલગામ આતંકવાદી હુમલાની સખત નિંદા કરાઇ.

ન્યુ યોર્કમાં સંયુક્ત રાષ્ટ્રસંઘની જનરલ એસેમ્બલી દરમિયાન વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર, બ્રાઝિલના વિદેશ મંત્રી મૌરો વિએરા અને દક્ષિણ આફ્રિકાના મહિલા, યુવા અને વિકલાંગ બાબતોના મંત્રાલયના પ્રમુખ મંત્રી સિંદિસિવે ચિકુંગાએ એક બેઠક યોજી હતી. 13મી IBSA ત્રિપક્ષીય મંત્રી આયોગની બેઠકના મીડિયા નિવેદનમાં, મંત્ર...

સપ્ટેમ્બર 27, 2025 3:13 પી એમ(PM) સપ્ટેમ્બર 27, 2025 3:13 પી એમ(PM)

views 51

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ‘મન કી બાત’ કાર્યક્રમમાં વિવિધ વિષય પર પોતાના વિચાર રજૂ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનારા 'મન કી બાત' કાર્યક્રમમાં વિવિધ વિષય પર પોતાના વિચાર રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 126મી કડી હશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર...

સપ્ટેમ્બર 27, 2025 2:15 પી એમ(PM) સપ્ટેમ્બર 27, 2025 2:15 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓડિશામાં 60 હજાર કરોડની વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યુ.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓડિશાના ઝારસુગુડામાં 60 હજાર કરોડથી વધુના અનેક વિકાસ કામોનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કર્યુ હતુ. B.S.N.L.ની સ્વદેશી 4G સાઇટ્સ સહિત ઉધના-બ્રહ્મપુર અમૃત ભારત ટ્રેન સહિતના, રેલ્વે, ઉચ્ચ શિક્ષણ, આરોગ્યસંભાળ, કૌશલ્ય વિકાસ અને ગ્રામીણ આવાસ સહિત વિવિધ ક્ષેત્રોને આવરી લેનારી વિકાસ ...

સપ્ટેમ્બર 27, 2025 1:41 પી એમ(PM) સપ્ટેમ્બર 27, 2025 1:41 પી એમ(PM)

views 12

પ્રધાનમંત્રીએ ઓડિશાથી વર્ચ્યૂઅલ માધ્યમથી ગુજરાતની પહેલી અમૃત ભારત ઍક્સપ્રેસ ટ્રૅનનો શુભારંભ કરાવ્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઓડિશાથી વર્ચ્યૂઅલ માધ્યમથી આજે ગુજરાતની પહેલી અમૃત ભારત ઍક્સપ્રેસ ટ્રૅનનો શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટિલ ઉધના રેલવે મથક ખાતે ઉપસ્થિત રહ્યા હતા. આધુનિક ઍસી વગરની સ્લિપર ટ્રૅન સુરતના ઉધના અને ઓ...

સપ્ટેમ્બર 27, 2025 1:29 પી એમ(PM) સપ્ટેમ્બર 27, 2025 1:29 પી એમ(PM)

views 13

સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ આપેલા ભાષણમાં આતંકવાદનું સમર્થન કરવા બદલ ભારતે આકરી ટીકા કરી

ભારતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફના ભાષણની આકરી ટીકા કરી છે.ભારતે આ ટિપ્પણીઓને હાસ્યાસ્પદ નાટક ગણાવતા જણાવ્યુ કે કોઈપણ નાટક હકીકતોને છુપાવી શકતું નથી. સંયુક્ત રાષ્ટ્રમાં કાયમી મિશનમાં ભારતના સચિવ પેટલ ગેહલોતે કહ્યું કે પાકિસ્તાનના પ્રધાનમંત્રી શરીફે ફરી એકવાર આતંકવ...