રાષ્ટ્રીય

સપ્ટેમ્બર 28, 2025 7:38 પી એમ(PM) સપ્ટેમ્બર 28, 2025 7:38 પી એમ(PM)

views 27

ચૂંટણી પંચે બિહાર વિધાનસભા ચૂંટણી અને વિવિધ રાજ્યોની વિધાનસભા પેટાચૂંટણીઓ માટે કેન્દ્રીય નિરીક્ષકોની નિમણૂકની જાહેરાત કરી

ચૂંટણી પંચે બિહાર વિધાનસભા ચૂંટણી અને વિવિધ રાજ્યોના આઠ વિધાનસભા મતવિસ્તારોમાં પેટાચૂંટણીઓ માટે કેન્દ્રીય નિરીક્ષકોની નિમણૂકની જાહેરાત કરી છે. આમાં જનરલ, પોલીસ અને ખર્ચ નિરીક્ષકોનો સમાવેશ થશે. મુક્ત, ન્યાયી અને પારદર્શક ચૂંટણી સુનિશ્ચિત કરવા માટે ૩૨૦ IAS અને ૬૦ IPS અધિકારીઓ સહિત કુલ ૪૭૦ અધિકારીઓને ક...

સપ્ટેમ્બર 28, 2025 7:35 પી એમ(PM) સપ્ટેમ્બર 28, 2025 7:35 પી એમ(PM)

views 9

તમિલનાડુ સરકારે કરૂરમાં રાજકીય રેલીમાં થયેલી ભાગદોડની તપાસ માટે પૂર્વ ન્યાયાધીશના નેતૃત્વમાં તપાસ પંચ રચ્યું

તમિલનાડુ સરકારે કરુરમાં ટીવીકે દ્વારા આયોજિત રાજકીય રેલીમાં થયેલી ભાગદોડની તપાસ માટે ભૂતપૂર્વ વડી અદાલતના ન્યાયાધીશ અરુણા જગદીસનના નેતૃત્વમાં એક સભ્યનું તપાસ પંચ રચ્યું છે, આ ઘટના ગઈકાલે અભિનેતામાંથી રાજકારણી બનેલા અને ટીવીકેના સ્થાપક વિજયના સ્વાગત માટે એક વિશાળ મેળાવડા દરમિયાન બની હતી. આ ઘટનામાં મૃ...

સપ્ટેમ્બર 28, 2025 3:39 પી એમ(PM) સપ્ટેમ્બર 28, 2025 3:39 પી એમ(PM)

views 27

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતની 126મી કડીમાં આગામી તહેવારોમાં લોકોને સ્વદેશી વસ્તુઓની ખરીદી કરવા આહવાન કર્યું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે લોકોને આગામી તહેવારોની મોસમ સ્વદેશી ઉત્પાદનો સાથે ઉજવવા અને વોકલ ફોર લોકલને તેમનો જીવન મંત્ર બનાવવા વિનંતી કરી. આકાશવાણી પરના તેમના મન કી બાત કાર્યક્રમમાં વિચારો શેર કરતા, શ્રી મોદીએ ટિપ્પણી કરી કે આગામી દિવસોમાં એક પછી એક તહેવારો આવી રહ્યા છે અને જીએસટી બચત ઉત્સવ પણ ...

સપ્ટેમ્બર 28, 2025 3:38 પી એમ(PM) સપ્ટેમ્બર 28, 2025 3:38 પી એમ(PM)

views 8

તામિલનાડુના કરૂરમાં સર્જાયેલી નાસભાગની દુર્ઘટનામાં મૃતકોના વારસદારોને બે- બે લાખ રૂપિયાની સહાયની પ્રધાનમંત્રીએ જાહેરાત કરી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમિલનાડુના કરુરમાં રાજકીય રેલીમાં બનેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં મૃતકોના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી બે લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને પચાસ હજાર રૂપિયાની ની સહાયની જાહેરાત કરી છે. તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિને જીવ ગુમાવનારાઓના પરિવારજનો માટે 10 લ...

સપ્ટેમ્બર 28, 2025 9:43 એ એમ (AM) સપ્ટેમ્બર 28, 2025 9:43 એ એમ (AM)

views 10

ગુજરાત પોલીસે સાયબર છેતરપિંડીનો ભોગ બનેલા નાગરિકોને પાંચ કરોડ 51 લાખ રૂપિયાથી વધુની રકમ પરત અપાવી

ગુજરાત પોલીસે સાયબર છેતરપિંડીનો ભોગ બનેલા નાગરિકોને પાંચ કરોડ 51 લાખ રૂપિયાથી વધુની રકમ પરત અપાવી છે. સાથે જ 804 કરોડ રૂપિયાના આંતર-રાષ્ટ્રીય સાયબર ગુના સમૂહનો પર્દાફાશ કર્યો છે. ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ માહિતી આપી. તેમણે કહ્યું, ગુજરાત પોલીસ દુબઈ, વિએતનામ અન...

સપ્ટેમ્બર 28, 2025 9:42 એ એમ (AM) સપ્ટેમ્બર 28, 2025 9:42 એ એમ (AM)

views 9

આજે ક્રાંતિકારી સ્વાતંત્ર્ય સેનાની ભગતસિંહની 118મી જન્મજયંતિ

આજે ક્રાંતિકારી સ્વાતંત્ર્ય સેનાની ભગતસિંહને તેમની 118મી જન્મજયંતિ પર રાષ્ટ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. 1907માં આજના દિવસે, ભગતસિંહનો જન્મ પંજાબના લ્યાલપુર જિલ્લાના બાંગા ગામમાં થયો હતો, જે હવે પાકિસ્તાનમાં છે.

સપ્ટેમ્બર 28, 2025 9:39 એ એમ (AM) સપ્ટેમ્બર 28, 2025 9:39 એ એમ (AM)

views 13

હિમાચલ પ્રદેશમાં આવેલા કોલ્ડ ડેઝર્ટ બાયોસ્ફિયર રિઝર્વને યુનેસ્કો વર્લ્ડ નેટવર્ક ઓફ બાયોસ્ફિયર રિઝર્વમાં સામેલ કરાયું

હિમાચલ પ્રદેશમાં આવેલા કોલ્ડ ડેઝર્ટ બાયોસ્ફિયર રિઝર્વને યુનેસ્કો વર્લ્ડ નેટવર્ક ઓફ બાયોસ્ફિયર રિઝર્વમાં સામેલ કરાયું છે. ચીનના હાંગઝોઉમાં વર્લ્ડ બાયોસ્ફિયર રિઝર્વ કોંગ્રેસમાં આ જાહેરાત કરવામાં આવી હતી.આ સ્થળ હવે વૈશ્વિક નેટવર્કમાં સામેલ ભારતનું 13મું સ્થળ બની ગયું છે. જેમાં પિન વેલી નેશનલ પાર્ક અને ...

સપ્ટેમ્બર 28, 2025 9:38 એ એમ (AM) સપ્ટેમ્બર 28, 2025 9:38 એ એમ (AM)

views 5

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસને મળ્યા

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર ગઈકાલે રાત્રે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસને મળ્યા. તેમણે સંયુક્ત રાષ્ટ્રની 80મી વર્ષગાંઠ, ભૂરાજકીય વલણો, અને ભારતના દ્રષ્ટિકોણ પર ચર્ચા કરી. તેમણે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 80મા સત્રના પ્રમુખ અન્નાલેના બેરબોકને પણ મળ્યા હતા.ડૉ. જયશંકરે શ્રીમતી ...

સપ્ટેમ્બર 28, 2025 9:38 એ એમ (AM) સપ્ટેમ્બર 28, 2025 9:38 એ એમ (AM)

views 6

ઉપ-રાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન આજે બિહારની મુલાકાત લેશે

ઉપ-રાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન આજે બિહારની મુલાકાત લેશે. તેઓ પટનામાં ઉન્મેષ આંતરરાષ્ટ્રીય સાહિત્ય મહોત્સવના ત્રીજા સંસ્કરણના સમાપન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે.એશિયાના સૌથી મોટા સાહિત્ય ઉત્સવોમાંના એક તરીકે પ્રખ્યાત, આ કાર્યક્રમમાં દેશ-વિદેશના 600થી વધુ સાહિત્યકારો, કલાકારો અને નાટ્ય કલાક...

સપ્ટેમ્બર 28, 2025 9:35 એ એમ (AM) સપ્ટેમ્બર 28, 2025 9:35 એ એમ (AM)

views 22

રશિયાએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ માટે ભારતની દાવેદારીને ફરી એકવાર પોતાનો ટેકો જાહેર કર્યો

રશિયાએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ-UNSCમાં કાયમી સભ્યપદ માટે ભારતની દાવેદારીને ફરી એકવાર પોતાનો ટેકો જાહેર કર્યો છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 80મા સત્રમાં, રશિયાના વિદેશ મંત્રી, સેર્ગેઈ લવરોવે વર્તમાન વૈશ્વિક પરિદૃશ્યને પ્રતિબિંબિત કરવા UNSCમાં સુધારાની જરૂરિયાત પર ભાર મૂક્યો.તેમણે જણાવ્યું કે, રશ...