રાષ્ટ્રીય

સપ્ટેમ્બર 29, 2025 2:23 પી એમ(PM) સપ્ટેમ્બર 29, 2025 2:23 પી એમ(PM)

views 9

આજે નવરાત્રીનો સાતમો દિવસ, મહાસપ્તમીની ઉજવણી કરાઈ રહી છે

આજે નવરાત્રીનો સાતમો દિવસ, મહાસપ્તમી ઉજવવામાં આવી રહી છે. સપ્તમી પર સૌથી મહત્વપૂર્ણ ધાર્મિક વિધિઓમાંની એક કલાભૌ અથવા નબ પત્રિકા સ્નાન છે, જે દુર્ગા પૂજા ઉજવણીમાં વિશેષ સ્થાન ધરાવે છે. આંતરિક શક્તિ અને હિંમત પ્રદાન કરીને નકારાત્મકતાને દૂર કરવા મહાસપ્તમીની ઉજવણી થાય છે.

સપ્ટેમ્બર 29, 2025 2:22 પી એમ(PM) સપ્ટેમ્બર 29, 2025 2:22 પી એમ(PM)

views 21

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ ત્રણ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનો સહિત 7 ટ્રેનોને પ્રસ્થાન કરાવ્યુ

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ આજે બિહાર માટે ત્રણ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનો સહિત સાત ટ્રેનોને પ્રસ્થાન કરાવ્યુ. ત્રણ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનો મુઝફ્ફરપુરથી ચારલાપલ્લી, દરભંગાથી મદાર જંકશન અને છાપરાથી આનંદ વિહાર ટર્મિનલને જોડશે. રેલવે મંત્રી નવી દિલ્હીથી વિડ...

સપ્ટેમ્બર 29, 2025 2:21 પી એમ(PM) સપ્ટેમ્બર 29, 2025 2:21 પી એમ(PM)

views 6

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આંતરિક અને બાહ્ય સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે વાસ્તવિક સમયની તૈયારીની જરૂરિયાત પર ભાર મૂક્યો

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે આંતરિક અને બાહ્ય સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે વાસ્તવિક સમયની તૈયારીની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. આજે નવી દિલ્હીમાં ભારતીય કોસ્ટ ગાર્ડ કમાન્ડર્સ કોન્ફરન્સમાં સંબોધન કરતા શ્રી સિંહે કહ્યું કે, સંરક્ષણ દળોએ બહુપરીમાણીય સુરક્ષા જોખમોનો સામનો કરવા માટે તૈયાર રહેવું જોઈએ. આજ...

સપ્ટેમ્બર 29, 2025 8:56 એ એમ (AM) સપ્ટેમ્બર 29, 2025 8:56 એ એમ (AM)

views 22

ગુજરાતનાં રમતવીરોને શ્રેષ્ઠ સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર આપવા માટે ગુજરાત સરકાર કટિબદ્ધ – મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતનાં અમદાવાદ ખાતે ૧૧મી એશિયન એક્વેટિક્સ ચેમ્પિયનશિપનો પ્રારંભ કરાવતાં કહ્યું કે, ગુજરાતનાં રમતવીરોને શ્રેષ્ઠ સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર આપવા માટે ગુજરાત સરકાર કટિબદ્ધ છે.તેમણે ઉમેર્યુ કે છેલ્લા બે વર્ષમાં વિવિધ યોજનાઓમાંથી આંતરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ગુજરાતના ...

સપ્ટેમ્બર 29, 2025 8:54 એ એમ (AM) સપ્ટેમ્બર 29, 2025 8:54 એ એમ (AM)

views 19

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હી ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હી ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે. દિલ્હી ભાજપ પ્રમુખ વીરેન્દ્ર સચદેવાએ જણાવ્યું હતું કે નવું કાર્યાલય ફક્ત કાર્યસ્થળ નથી પરંતુ મૂલ્યોનું કેન્દ્ર છે જ્યાં કાર્યકરોમાં પાર્ટીની સંસ્કૃતિ અને ભાવનાનું પોષણ થાય છે. આ ઉદ્ઘાટન સમારોહ દરમિયાન, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ...

સપ્ટેમ્બર 29, 2025 8:46 એ એમ (AM) સપ્ટેમ્બર 29, 2025 8:46 એ એમ (AM)

views 19

ચૂંટણી પંચ,દેશમાં આગામી વિધાનસભા ચૂંટણી અને પેટા ચૂંટણીઓ માટે 320 IAS અને 60 IPS કેન્દ્રીય નિરીક્ષકોની નિયુક્ત કરશે

ભારતીય ચૂંટણી પંચ (ECI)એ દેશના વિવિધ રાજ્યમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી અને પેટા ચૂંટણીઓ માટે 320 IAS અને 60 IPS અધિકારીઓ સહિત કુલ 470 અધિકારીઓને કેન્દ્રીય નિરીક્ષકો તરીકે તૈનાત કરવામાં આવશે.તેઓ દરેક મતવિસ્તારમાં ચૂંટણી પ્રક્રિયાનું નિરીક્ષણ કરશે અને જરૂરી સુધારા માટેના મત વિસ્તારને ઓળખી સુધારની કાર્...

સપ્ટેમ્બર 29, 2025 8:44 એ એમ (AM) સપ્ટેમ્બર 29, 2025 8:44 એ એમ (AM)

views 9

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું – આજે, પૂર્વોત્તર અને જમ્મુ અને કાશ્મીર વિકાસ અને શાંતિના માર્ગ પર આગળ વધી રહ્યા છે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે આજે, પૂર્વોત્તર અને જમ્મુ અને કાશ્મીર વિકાસ અને શાંતિના માર્ગ પર આગળ વધી રહ્યા છે.તેઓ નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શિખર સંમેલન 'નક્સલ મુક્ત ભારત: શ્રી મોદીના નેતૃત્વ હેઠળ લાલ આતંકનો અંત' ના સમાપન સત્રમાં બોલી રહ્યા હતા. શ્રી શાહે જણાવ્યું હતું કે સરકારે ત્રણ મુખ...

સપ્ટેમ્બર 29, 2025 8:43 એ એમ (AM) સપ્ટેમ્બર 29, 2025 8:43 એ એમ (AM)

views 8

બિહારમાં વધુ ત્રણ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન અને ચાર નવી પેસેન્જર ટ્રેન દોડશે

રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી આજે પટના જંકશનથી બિહારને વધુ ત્રણ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન અને ચાર પેસેન્જર ટ્રેનની શરૂઆત કરાવશે.આ ત્રણ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન મુઝફ્ફરપુરથી ચારલાપલ્લી, દરભંગાથી મદાર જંકશન અને છાપરાથી આનંદ વિહાર ટર્મિનલને જોડશે.અમૃત ભારત એક્સ...

સપ્ટેમ્બર 28, 2025 7:40 પી એમ(PM) સપ્ટેમ્બર 28, 2025 7:40 પી એમ(PM)

views 14

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, દેશ ફક્ત સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપીને જ આત્મનિર્ભર બની શકશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું દેશ ફક્ત સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપીને જ આત્મનિર્ભર બની શકે છે મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરતા, પ્રધાનમંત્રીએ લોકોને આગામી તહેવારો સ્વદેશી ઉત્પાદનો સાથે ઉજવવા અને "વોકલ ફોર લોકલ" ને તેમનો મંત્ર બનાવવા વિનંતી કરી. તેમણે લોકોને દેશમાં ઉત્પાદિત ઉત્...

સપ્ટેમ્બર 28, 2025 7:39 પી એમ(PM) સપ્ટેમ્બર 28, 2025 7:39 પી એમ(PM)

views 10

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે આવતા વર્ષે 31 માર્ચ સુધીમાં દેશમાંથી ડાબેરી ઉગ્રવાદ સંપૂર્ણપણે નાબૂદ થઈ જશે.

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે આવતા વર્ષે 31 માર્ચ સુધીમાં દેશમાંથી ડાબેરી ઉગ્રવાદ સંપૂર્ણપણે નાબૂદ થઈ જશે. આજે નવી દિલ્હીમાં નક્સલ મુક્ત ભારત અભિયાનના સમાપન સત્રમાં બોલતા તેમણે કહ્યું કે જ્યારે 2014 માં નરેન્દ્ર મોદી સરકાર સત્તામાં આવી ત્યારે - જમ્મુ અને કાશ્મીર, ઉત્તરપૂર્વ અને ડાબેરી ઉગ્રવાદ કોર...