ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

રાષ્ટ્રીય

એપ્રિલ 24, 2025 3:11 પી એમ(PM)

પહેલગામ આતંકવાદી હુમલા બાદભારતે, પાકિસ્તાનના ટોચના રાજદ્વારી સાદ અહમદ વારૈચને સાત દિવસમાં ભારત છોડવા માટેનું સમન્સ આપ્યું

ભારતે પાકિસ્તાનના ટોચના રાજદ્વારી સાદ અહમદવારૈચને સમન્સ પાઠવીને તેના લશ્કરી રાજદ્વારીઓ માટે પર્સોના નોન-ગ્રેટ...

એપ્રિલ 24, 2025 3:09 પી એમ(PM)

રાષ્ટ્રીય પંચાયતીરાજ દિવસનિમિત્તે પ્રધાનમંત્રીએ બિહારમાં 13 હજાર 480 કરોડ રૂપિયાની વિવિધ વિકાસયોજનાઓનું લોકાર્પણઅને ખાતમૂહુર્ત કર્યુ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારમાં ૧૩ હજાર ૪૮૦ કરોડ રૂપિયાથી વધુનાવિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન, શિલાન્યાસક...

એપ્રિલ 24, 2025 8:21 એ એમ (AM)

રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બિહારમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહારની મુલાકાત લેશે અને રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે મધુબની ખાતે એક કાર...

એપ્રિલ 24, 2025 8:21 એ એમ (AM)

ગુજરાત અને મહારાષ્ટ્ર સરકારે પોતાના રાજ્યનાં મૃતકનાં પરિવારજનોને પાંચ લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી

પહેલાગામ આતંકવાદી હુમલામાં ગુજરાતના ત્રણ પ્રવાસીઓના મોત થયા છે..આ ત્રણેયના મૃતદેહો મોડીરાત્રે તેમના વતન લવાયા હ...

એપ્રિલ 24, 2025 8:20 એ એમ (AM)

પહેલગામ આતંકવાદી હુમલા અંગે આજે સરકારે સર્વપક્ષિય બેઠક બોલાવી

પહેલગામ આતંકવાદી હુમલાની ઘટનાને ધ્યાનમાં રાખીને સરકારે આજે નવી દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક બોલાવી છે. સૂત્રોએ જણ...

એપ્રિલ 24, 2025 8:19 એ એમ (AM)

પહેલાગામ આતંકવાદી હુમલા બાદ સિંધુ જળ સંધિ રદ અને પાકિસ્તાનના નાગરિકોને તાત્કાલિક ભારત છોડવાના આદેશ સહિતના ભારતની પાકિસ્તાન સામે કાર્યવાહી

પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે સિંધુ જળ કરાર પર રોક અને 48 કલાકમાં પાકિસ્તાની નાગરિકોને ભારત છોડવાના આદેશ જેવા શ...

એપ્રિલ 23, 2025 7:48 પી એમ(PM)

દેશ આતંકવાદ સામે ઝૂકશે નહીં અને દોષિતોને બક્ષવામાં નહીં આવે : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં દરેક ભારતીય પોતાના પ્ર...

એપ્રિલ 23, 2025 7:43 પી એમ(PM)

સરકાર પહેલગામ હુમલા માટે જવાબદાર લોકોને યોગ્ય જવાબ આપવામાં કોઈ કસર નહીં છોડે : સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે કહ્યું કે પહેલગામ હુમલાના ગુનેગારોને ટૂંક સમયમાં જ યોગ્ય જવાબ આપવામાં આવશે. આતંક...

એપ્રિલ 23, 2025 7:41 પી એમ(PM)

આતંકવાદી હુમલાને પગલે, ફસાયેલા મુસાફરોને મદદ કરવા આજે રાત્રે કટરાથી નવી દિલ્હી માટે એક વિશેષ ટ્રેન ચલાવાશે

જમ્મુ-કાશ્મીરમાં પહેલગામ આતંકવાદી હુમલાને પગલે, ભારતીય રેલ્વે ફસાયેલા મુસાફરોને મદદ કરવા અને વધારાના મુસાફરોને...

એપ્રિલ 23, 2025 7:39 પી એમ(PM)

પ્રધાનમંત્રી મોદી આવતીકાલે બિહારમાં ૧૩ હજાર ૫૦૦ કરોડ રૂપિયાથી વધુના વિકાસકામોનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે બિહારની મુલાકાત લેશે. શ્રી મોદી રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે મધુબની...

1 9 10 11 12 13 543

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ