રાષ્ટ્રીય

સપ્ટેમ્બર 30, 2025 10:01 એ એમ (AM) સપ્ટેમ્બર 30, 2025 10:01 એ એમ (AM)

views 25

આજે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ ઉજવણી

આજે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસ ભાષા વ્યાવસાયિકોના કાર્યને યાદ કરવાનો અવસર છે, જે રાષ્ટ્રોને એકસાથે લાવવા, સંવાદ, સમજણ અને સહયોગને સરળ બનાવવા, વિકાસમાં યોગદાન આપવા અને વિશ્વ શાંતિ અને સુરક્ષાને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.2017માં, સંયુક્ત રાષ્ટ્ર ...

સપ્ટેમ્બર 30, 2025 9:54 એ એમ (AM) સપ્ટેમ્બર 30, 2025 9:54 એ એમ (AM)

views 10

IIT ગાંધીનગરે NDRF માટે મજબૂત અને વિશ્વસનીય બોરવેલ રેસ્ક્યુ સિસ્ટમ વિકસાવી

IIT ગાંધીનગરે NDRF માટે મજબૂત અને વિશ્વસનીય બોરવેલ રેસ્ક્યુ સિસ્ટમ વિકસાવી છે. ગાંધીનગરે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી દ્વારા વડોદરાના જરોદ સ્થિત નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની 6ઠ્ઠી બટાલિયનને સ્વદેશી ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિકસિત બોરવેલ રેસ્ક્યુ સિસ્ટમ સોંપી હતી.આ IITGN નો કર્મચારી-આગેવાની હ...

સપ્ટેમ્બર 30, 2025 9:51 એ એમ (AM) સપ્ટેમ્બર 30, 2025 9:51 એ એમ (AM)

views 9

આગામી 3 અને 4 ઓક્ટોબરના રોજ ડિજિટલ ઈન્ડિયા, જમીન વ્યવસ્થાપન અને આપત્તિ વ્યવસ્થાપન ઉપર બે દિવસીય નેશનલ કોન્ફરન્સ ગુજરાતના ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે યોજાશે

આગામી 3 અને 4 ઓક્ટોબરના રોજ ડિજિટલ ઈન્ડિયા, જમીન વ્યવસ્થાપન અને આપત્તિ વ્યવસ્થાપન ઉપર બે દિવસીય નેશનલ કોન્ફરન્સ ગુજરાતના ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે યોજાશે.આ કોન્ફરન્સમાં ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ મોર્ડર્નાઇઝેશન પ્રોગ્રામના લક્ષ્યો હાંસલ કરવા માટેના વિઝન, નોલેજ શેરિંગ અને કેપેસિટી બિલ્ડિંગ,...

સપ્ટેમ્બર 30, 2025 9:41 એ એમ (AM) સપ્ટેમ્બર 30, 2025 9:41 એ એમ (AM)

views 8

ગંગાનું સંરક્ષણ ફક્ત પર્યાવરણીય પ્રયાસ નથી-પણ ભારતીય સાંસ્કૃતિક વારસા, શ્રદ્ધા અને લોકોની જીવનરેખા સાથેનું જોડાણ છે – કેન્દ્રીય જળ શક્તિ મંત્રી

કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટિલે ભારપૂર્વક જણાવ્યું છે કે ગંગાનું સંરક્ષણ ફક્ત પર્યાવરણીય પ્રયાસ નથી, પરંતુ તે ભારતના સાંસ્કૃતિક વારસા, શ્રદ્ધા અને લાખો લોકોની જીવનરેખા સાથે આંતરિક રીતે જોડાયેલું છે.શ્રી પાટિલે નવી દિલ્હીમાં ગંગા કાયાકલ્પ પર સશક્ત ટાસ્ક ફોર્સની 16મી બેઠકમાં આ સિદ્ધિઓ પર સંતોષ...

સપ્ટેમ્બર 30, 2025 9:38 એ એમ (AM) સપ્ટેમ્બર 30, 2025 9:38 એ એમ (AM)

views 14

ભારત અને ભૂટાને પ્રથમ ક્રોસ-બોર્ડર રેલ્વે લિંક્નાવિકાસ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા

વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ નવી દિલ્હીમાં તેમના ભૂટાનના સમકક્ષ ઓમ પેમા ચોડેન સાથે પરામર્શ કર્યો.આ બેઠક દરમિયાન, ભારત અને ભૂટાન વચ્ચે રેલ્વે લિંક્સની સ્થાપના માટે આંતર-સરકારી સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ સમજૂતી કરારમાં કોકરાઝાર અને ગેલેફુ, અને બનારહાટ અને સમત્સેને જોડતી ક્રોસ-બોર્ડર રે...

સપ્ટેમ્બર 30, 2025 9:36 એ એમ (AM) સપ્ટેમ્બર 30, 2025 9:36 એ એમ (AM)

views 13

કેનેડાએ બિશ્નોઈ ગેંગને ક્રિમિનલ કોડ હેઠળ આતંકવાદી ગેંગ જાહેર કરી

કેનેડાએ બિશ્નોઈ ગેંગને ક્રિમિનલ કોડ હેઠળ આતંકવાદી સંસ્થા તરીકે જાહેર કરી છે. બિશ્નોઈ ગેંગને આતંકવાદી સૂચિમાં સામેલ થતાં જ કેનેડામાં આ જૂથની માલિકીની કોઈપણ વસ્તુ, જેમાં મિલકત, વાહનો અને પૈસા કેનેડિયન કાયદા અમલીકરણ દ્વારા સ્થગિત અથવા જપ્ત કરી શકાય છે.આ સૂચિના કાયદા હેઠળ સંપતિની જપ્તીની સાથે આતંકવાદી ગ...

સપ્ટેમ્બર 29, 2025 8:08 પી એમ(PM) સપ્ટેમ્બર 29, 2025 8:08 પી એમ(PM)

views 11

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે દેશના દરિયાઈ સુરક્ષા માળખામાં AI, ડ્રોન અને સ્વચાલિત પ્રતિભાવ માળખાને એકીકૃત કરવા પર ભાર મૂક્યો

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે દેશના દરિયાઈ સુરક્ષા માળખામાં કૃત્રિમ બુદ્ધિમતા-AI, ડ્રોન અને સ્વચાલિત પ્રતિભાવ માળખાને એકીકૃત કરવા પર ભાર મૂક્યો છે. આજે નવી દિલ્હીમાં 42મા ભારતીય તટરક્ષક કમાન્ડર્સ સંમેલનના ઉદ્ઘાટન સત્રને સંબોધતા શ્રી સિંહે કહ્યું કે ICG એ સાયબર અને ઇલેક્ટ્રોનિક યુદ્ધ જેવા જોખમો સામે રક...

સપ્ટેમ્બર 29, 2025 8:06 પી એમ(PM) સપ્ટેમ્બર 29, 2025 8:06 પી એમ(PM)

views 12

ભારત અને ભૂટાન બે સરહદ પાર રેલવે સંપર્ક સ્થાપિત કરવા સંમત થયા

ભારત અને ભૂટાન કુલ ચાર હજાર ૩૩ કરોડ રૂપિયાના ખર્ચે બે સરહદ પાર રેલવે સંપર્ક પરિયોજના સ્થાપિત કરવા સંમત થયા છે. જેમાં કોકરાઝાર-ગેલેફુ અને બનારહાટ-સમત્સેનો સમાવેશ થાય છે. નવી દિલ્હીમાં એક સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા, કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આ પરિયોજના ભૂટાનના બે શહે...

સપ્ટેમ્બર 29, 2025 8:05 પી એમ(PM) સપ્ટેમ્બર 29, 2025 8:05 પી એમ(PM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં નવનિર્મિત ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં દીનદયાળ ઉપાધ્યાય માર્ગ પર નવનિર્મિત દિલ્હી ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું. આ કાર્યાલયનું ખાતમુહૂર્ત ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ જૂન, 2023માં કર્યું હતું. આ ક્ષણને નવા સપનાઓ અને નવા સંકલ્પોથી ભરેલી ગણાવતા, પ્રધાનમંત્રીએ ભાજપના કાર્યકરોને હ...

સપ્ટેમ્બર 29, 2025 2:24 પી એમ(PM) સપ્ટેમ્બર 29, 2025 2:24 પી એમ(PM)

views 16

છેલ્લા 10 વર્ષમાં દૂધનું ઉત્પાદન 63 ટકા વધીને ૨૩૯ મિલિયન ટન થયું

દેશમાં દૂધનું ઉત્પાદન છેલ્લા દસ વર્ષમાં 146 મિલિયન ટનથી 63 ટકાથી વધુ વધીને 239 મિલિયન ટનથી વધુ થયું છે. ભારત વૈશ્વિક દૂધ ઉત્પાદનમાં પ્રથમ સ્થાન ધરાવે છે અને વિશ્વના પુરવઠામાં લગભગ એક ચતુર્થાંશ ફાળો આપે છે. મત્સ્યઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયે જણાવ્યું હતું કે હાલમાં, ડેરી રાષ્ટ્રીય અર્થતંત્રમાં ...