રાષ્ટ્રીય

ઓક્ટોબર 2, 2025 9:13 એ એમ (AM) ઓક્ટોબર 2, 2025 9:13 એ એમ (AM)

views 11

દેશ આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છે

દેશ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને આજે તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છે.દિલ્હીમાં રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીના સ્મારક ખાતે એક સર્વધર્મ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અવસરે વિદેશમાં ભારતીય દૂતાવાસોમાં પણ ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કીર્તિમંદિર પોરબંદર ખાતે...

ઓક્ટોબર 2, 2025 9:12 એ એમ (AM) ઓક્ટોબર 2, 2025 9:12 એ એમ (AM)

views 36

દેશભરમાં વિજયાદશમી – દશેરા પર્વની આજે ધાર્મિક પરંપરા અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી

આજે દેશભરમાં વિજયાદશમી દશેરાનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિજયાદશમી પર દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી છે. રાષ્ટ્રપતિએ પોતાના સંદેશમાં કહ્યું કે દશેરાનો તહેવાર અધર્મ પર ધર્મના વિજયનું પ્રતીક છે અને આપણને સત્ય અને ન્યાયના માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર ...

ઓક્ટોબર 1, 2025 8:08 પી એમ(PM) ઓક્ટોબર 1, 2025 8:08 પી એમ(PM)

views 8

કેન્દ્રીય મંત્રીમંડળે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાના વધારાની મંજૂરી આપી

કેન્દ્રીય મંત્રીમંડળે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો અને પેન્શનરો માટે મોંઘવારી રાહતને મંજૂરી આપી છે. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે નવી દિલ્હીમાં મંત્રીમંડળની બેઠક બાદ જણાવ્યું હતું કે આનાથી આશરે ૪૯ લાખ વીસ હજાર કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને ૬૮ લાખ ૭૦ હ...

ઓક્ટોબર 1, 2025 2:04 પી એમ(PM) ઓક્ટોબર 1, 2025 2:04 પી એમ(PM)

views 5

રેપોરેટ યથાવત રાખવાની રિઝર્વ બેંકની જાહેરાત બાદ શેરબજારમાં તેજીનો માહોલ

આજે ભારતીય શેરબજારમાં ઉછાળાનો માહોલ રહ્યો હતો.. સવારથી જ શેરબજારનો સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજી રહી હતી. મીડિયા, ખાનગી બેંકના શેરોમાં લેવાલી રહી હતી. અત્યાર સુધીમાં સેન્સેક્સ 640 પોઈન્ટ વધીને 80 હજાર 900ની આસપાસ જ્યારે નિફ્ટી 170 પોઈન્ટ વધીને 24 હજાર 800ની સપાટીની આસપાસ કારોબાર કરતો હતો..

ઓક્ટોબર 1, 2025 2:03 પી એમ(PM) ઓક્ટોબર 1, 2025 2:03 પી એમ(PM)

views 8

ભારતીય રિઝર્વ બેંકે ચાલુ નાણાકીય વર્ષ માટે તેના GDP વૃદ્ધિ અંદાજોને સુધારીને 6.8 ટકા કર્યા

ભારતીય રિઝર્વ બેંકે ચાલુ નાણાકીય વર્ષ માટે તેના GDP વૃદ્ધિ અંદાજોને સુધારીને 6.8 ટકા કર્યા છે. તેણે ચાલુ નાણાકીય વર્ષ માટે ફુગાવાનો દર 2.6 ટકા રહેવાનો પણ અંદાજ મૂક્યો છે, જે તેના અગાઉના અંદાજ કરતા ઓછો છે. આ વર્ષે ઓગસ્ટમાં, ભારતીય રિઝર્વ બેંકે નાણાકીય વર્ષ 2025-26 માટે GDP વૃદ્ધિ 6.5 ટકા અને ફુગાવાનો...

ઓક્ટોબર 1, 2025 2:04 પી એમ(PM) ઓક્ટોબર 1, 2025 2:04 પી એમ(PM)

views 7

દેશના સંરક્ષણમંત્રી રાજનાથસિંહ આજથી બે દિવસ ગુજરાતના સરહદી વિસ્તાર કચ્છની મુલાકાતે આવશે

દેશના સંરક્ષણમંત્રી રાજનાથસિંહ આજથી બે દિવસ કચ્છની મુલાકાતે આવી રહ્યા છે. બે દિવસનાં રોકાણ દરમિયાન સંરક્ષણમંત્રી ભુજમાં મિલિટરી સ્ટેશન ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ અને લક્કીનાળાં ખાતે સુરક્ષા દળોની સંયુક્ત કવાયત, શસ્ત્ર પૂજા અને નવીન સુવિધાનાં લોકાર્પણમાં ઉપસ્થિત રહેશે. સંરક્ષણ મંત્રી આજે સાંજે 7.30 કલ...

ઓક્ટોબર 1, 2025 2:02 પી એમ(PM) ઓક્ટોબર 1, 2025 2:02 પી એમ(PM)

views 12

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ RSSના શતાબ્દી સમારોહમાં ભાગ લેતા કહ્યું કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દરેક સ્વયંસેવકના મનમાં રાષ્ટ્ર પ્રથમની ભાવના

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના દરેક સ્વંયસેવકના મનમાં રાષ્ટ્ર પ્રથમની ભાવના હોય છે.. આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના શતાબ્દી સમારોહમાં ભાગ લીધો હતો. આ શતાબ્દી સમારોહ RSS ના વારસા, તેના સાંસ્કૃતિક યોગદાન અને દેશની એકતામાં તેની ભૂમિકાને પ્રદર્શિ...

ઓક્ટોબર 1, 2025 8:51 એ એમ (AM) ઓક્ટોબર 1, 2025 8:51 એ એમ (AM)

views 20

દેશના વિવિધ ભાગોમાં આજે દુર્ગા નવમીની ઉજવણી

દેશના વિવિધ ભાગોમાં આજે દુર્ગા નવમીની ઉજવણી કરવામાં આવી રહી છે. દુર્ગા નવમી, જેને મહા નવમી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે નવરાત્રી ઉત્સવનો નવમો અને અંતિમ દિવસ છે. ભક્તો આ દિવસે દેવી દુર્ગાના નવમા અને અંતિમ સ્વરૂપ સિદ્ધિદાત્રીની પૂજા કરે છે. ભક્તો આ દિવસે કન્યા પૂજન કરે છે, દેવી દુર્ગાના આશીર્વાદ અને સ...

ઓક્ટોબર 1, 2025 8:51 એ એમ (AM) ઓક્ટોબર 1, 2025 8:51 એ એમ (AM)

views 33

ભારત-યુરોપિયન મુક્ત વેપાર સંગઠન વેપાર અને આર્થિક ભાગીદારી કરાર આજથી અમલમાં આવશે

ભારત-યુરોપિયન મુક્ત વેપાર સંગઠન (EFTA) વેપાર અને આર્થિક ભાગીદારી કરાર (TEPA) આજથી અમલમાં આવશે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું હતું કે આ કરાર પર ગયા વર્ષે 10 માર્ચે નવી દિલ્હીમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.EFTA એક મહત્વપૂર્ણ પ્રાદેશિક જૂથ છે જેમાં માલ અને સેવાઓમાં આંતરરાષ્ટ્રીય વેપાર વધારવા મ...

ઓક્ટોબર 1, 2025 8:49 એ એમ (AM) ઓક્ટોબર 1, 2025 8:49 એ એમ (AM)

views 13

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે સરકાર પંજાબના પૂરગ્રસ્ત લોકોને શક્ય તમામ સહાય પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે સરકાર પંજાબના પૂરગ્રસ્ત લોકોને શક્ય તમામ સહાય પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે.પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગઈકાલે સાંજે નવી દિલ્હીમાં શ્રી શાહને મળ્યા હતા અને તેમને રાજ્યમાં પૂરથી થયેલા નુકસાન વિશે માહિતી આપી હતી. તેમણે આપત્તિ રાહત અને પુનર્વસન માટે વધારાના ભં...