રાષ્ટ્રીય

ઓક્ટોબર 3, 2025 1:48 પી એમ(PM) ઓક્ટોબર 3, 2025 1:48 પી એમ(PM)

views 7

ભારતને સામાજિક સુરક્ષામાં ઉત્કૃષ્ટ સિદ્ધિ માટે પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સામાજિક સુરક્ષા સંગઠન પુરસ્કાર 2025 એનાયત કરાયો

ભારતને સામાજિક સુરક્ષામાં ઉત્કૃષ્ટ સિદ્ધિ માટે પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સામાજિક સુરક્ષા સંગઠન એવોર્ડ 2025 થી સન્માનિત કરવામાં આવ્યું છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ આજે મલેશિયાના કુઆલાલંપુરમાં આ એવોર્ડ સ્વીકાર્યો હતો. આ પ્રસંગે ડૉ. માંડવિયાએ કહ્યું કે, આ એવોર્ડ દરેક નાગરિક માટે ...

ઓક્ટોબર 3, 2025 1:47 પી એમ(PM) ઓક્ટોબર 3, 2025 1:47 પી એમ(PM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માસિક રેડિયો કાર્યક્રમ, મન કી બાત, ના આજે 11 વર્ષ પૂર્ણ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માસિક રેડિયો કાર્યક્રમ, મન કી બાત, ના આજે 11 વર્ષ પૂર્ણ થયા છે. 'મન કી બાત'ની પ્રથમ કડી 3 ઓક્ટોબર 2014ના રોજ વિજયાદશમીના અવસરે પ્રસારિત થયો હતો. તાજેતરમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્યક્રમના 126ની કડીમાં દેશને સંબોધિત કર્યું છે. આ કાર્યક્રમ માત્ર એક રેડિયો શો નથી, પ...

ઓક્ટોબર 3, 2025 10:13 એ એમ (AM) ઓક્ટોબર 3, 2025 10:13 એ એમ (AM)

views 10

ભારતે બ્રિટનના માન્ચેસ્ટરમાં યહૂદીઓની ધાર્મિક વિધિ યોમ કિપ્પુર પ્રાર્થના દરમિયાન થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી

ભારતે બ્રિટનના માન્ચેસ્ટરમાં યહૂદીઓની ધાર્મિક વિધિ યોમ કિપ્પુર પ્રાર્થના દરમિયાન થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે ભારત આ દુઃખની ઘડીમાં બ્રિટનના લોકો સાથે ઉભું છે. મંત્રાલયે આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ પર થયેલા આ જઘન્ય કૃત્ય પર પણ શોક વ્યક્ત કર્યો હતો.ગઇકાલે...

ઓક્ટોબર 3, 2025 10:12 એ એમ (AM) ઓક્ટોબર 3, 2025 10:12 એ એમ (AM)

views 12

વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકર અને નાગરિક ઉડ્ડયન મંત્રીએ એરબસના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને ઇન્ડિગોના વરિષ્ઠ અધિકારીઑ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી

વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકર અને નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ કિંજરાપુએ એરબસના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને ઇન્ડિગોના વરિષ્ઠ અધિકારીઑ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી.આ બેઠક ભારતના નાગરિક ઉડ્ડયન ક્ષેત્રને મજબૂત બનાવવા અને ભારત-યુરોપ આર્થિક સંબંધોને ગાઢ બનાવવા પર કેન્દ્રિત હતી. નવી દિલ્હીમાં યોજાયેલી આ બેઠ...

ઓક્ટોબર 3, 2025 10:09 એ એમ (AM) ઓક્ટોબર 3, 2025 10:09 એ એમ (AM)

views 7

ભારતીય સૈનિકોએ અરુણાચલ પ્રદેશમાં બસ અકસ્માતમાં 13 લોકોને બચાવ્યા

ભારતીય સૈનિકોએ અરુણાચલ પ્રદેશમાં બસ અકસ્માતમાં 13 લોકોને બચાવી લીધા છે. સંરક્ષણ પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ મહેન્દ્ર રાવતે જણાવ્યું કે, તવાંગ જિલ્લાના બૈશાખી નજીક 13 મુસાફરોને લઈ જતી બસ કોતરમાં પડી હતી.ગજરાજ કોર્પ્સના સૈનિકોએ "સ્વ પહેલાં સેવા"ની સર્વોચ્ચ પરંપરાનું પાલન કરીને, તાત્કાલિક બચાવ કામગીરી શરૂ...

ઓક્ટોબર 3, 2025 9:57 એ એમ (AM) ઓક્ટોબર 3, 2025 9:57 એ એમ (AM)

views 7

મુખ્ય ચૂંટણી કમિશનર આજે નવ નિયુક્ત નિરીક્ષકો સાથે બેઠક કરશે

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર આજે નવી દિલ્હીમાં બિહાર વિધાનસભા ચૂંટણી અને અન્ય રાજ્યમાં યોજાનારી પેટાચૂંટણીઓ અંગે નવ નિયુક્ત નિરીક્ષકો સાથે બેઠક કરશે. ચૂંટણી પંચની ટીમ આવતીકાલે અને 5 ઓક્ટોબરે બિહારની મુલાકાત લેશે અને વિધાનસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરશે. ચૂંટણી પંચે બિહાર વિધાનસભા ચૂંટણી તથા...

ઓક્ટોબર 3, 2025 9:54 એ એમ (AM) ઓક્ટોબર 3, 2025 9:54 એ એમ (AM)

views 13

મધ્યપ્રદેશમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી જતાં 11ના મોત- મૃતકોના પરિવારને બે લાખ રૂપિયાની સહાયની પ્રધાનમંત્રીની જાહેરાત

મધ્યપ્રદેશમાં, ખંડવા જિલ્લાના જામલી ગામમાં ટ્રેક્ટર-ટ્રોલી પુલ પરથી નદીમાં પડી જતાં 11ના મોત અને 3 ઇજાગ્રસ્ત થયા છે. દુર્ગા પ્રતિમા વિસર્જન બાદ પરત ફરી રહેલા વાહનમાં 14 મુસાફરો સવાર હતા. જિલ્લા વહીવટીતંત્ર અને સ્થાનિક ગ્રામજનો દ્વારા મોડી રાત સુધી બચાવ અને રાહત કામગીરી ચાલી હતી.પ્રધાનમંત્રી નરેન્દ્ર...

ઓક્ટોબર 3, 2025 9:52 એ એમ (AM) ઓક્ટોબર 3, 2025 9:52 એ એમ (AM)

views 9

છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં 103 માઓવાદીઓનું આત્મસમર્પણ

છત્તીસગઢમાં, ગઈકાલે બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળો સમક્ષ 23 મહિલા સહિત 103 માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું. આમાંથી 49 માઓવાદીઓ પર એક કરોડ છ લાખ રૂપિયાથી વધુનું ઈનામ જાહેર કરાયું હતું.રાજ્ય સરકારની પુનર્વસન નીતિ હેઠળ, દરેક આત્મસમર્પણ કરનાર માઓવાદીને 50 હજાર રૂપિયાની પ્રોત્સાહન રકમ અપાઈ હતી. આ સાથે, આ વર્ષ...

ઓક્ટોબર 3, 2025 9:45 એ એમ (AM) ઓક્ટોબર 3, 2025 9:45 એ એમ (AM)

views 15

રશિયાના રાષ્ટ્રપ્રમુખે ડિસેમ્બરમાં ભારતની મુલાકાત માટે આતુર હોવાનું જણાવ્યુ

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે તેઓ આગામી ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં ભારતની મુલાકાત માટે આતુર છે. એક કાર્યક્ર્મમાં બોલતા, રાષ્ટ્રપતિ પુતિને ભારતમાં રશિયાના વિશ્વાસને પુનઃપુષ્ટિ આપી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સમજદાર નેતા તરીકે વર્ણવ્યા.રાષ્ટ્રપતિ પુતિને અસરકારક, પરસ્પર ફાયદાકારક વે...

ઓક્ટોબર 3, 2025 9:44 એ એમ (AM) ઓક્ટોબર 3, 2025 9:44 એ એમ (AM)

views 12

ભારત અને ચીન સીધી હવાઈ સેવાઓ ફરી શરૂ કરવા સંમત થયા

ભારત અને ચીન ઓક્ટોબરના અંત સુધીમાં બંને દેશોમાં નિર્ધારિત સ્થળોને જોડતી સીધી હવાઈ સેવાઓ ફરી શરૂ કરવા સંમત થયા છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે બંને દેશોના નાગરિક ઉડ્ડયન અધિકારીઓ સીધી હવાઈ સેવાઓ ફરી શરૂ કરવા અને સુધારેલા હવાઈ સેવા કરાર પર તકનીકી સ્તરની ચર્ચામાં રોકાયેલા છે.