રાષ્ટ્રીય

ઓક્ટોબર 4, 2025 9:54 એ એમ (AM) ઓક્ટોબર 4, 2025 9:54 એ એમ (AM)

views 12

નવરાત્રિ દરમિયાન ભારતના ગ્રાહક અર્થતંત્રમાં છેલ્લા એક દાયકામાં સૌથી વધુ વેચાણ જોવા મળ્યું

નવરાત્રિ દરમિયાન ભારતના ગ્રાહક અર્થતંત્રમાં છેલ્લા એક દાયકામાં સૌથી વધુ વેચાણ જોવા મળ્યું છે. વેચાણમાં આ વધારો સરકારના આગામી પેઢીના વસ્તુ અને સેવા કરમાં સુધારાને કારણે છે. આ પગલાંથી કિંમતો ઓછી થઈ છે, પરંતુ ગ્રાહકોની આકાંક્ષાઓમાં પણ વધારો થયો છે. આનાથી લોકોને નવા વાહનો ખરીદવા, ઘરગથ્થુ ઉપકરણોમાં રોકાણ...

ઓક્ટોબર 4, 2025 9:54 એ એમ (AM) ઓક્ટોબર 4, 2025 9:54 એ એમ (AM)

views 7

કેન્દ્રીય કૃષિ યુનિવર્સિટીઓમાં 20 ટકા સ્નાતક બેઠકો અખિલ ભારતીય સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા ભરવામાં આવશે

કેન્દ્રીય કૃષિ યુનિવર્સિટીઓમાં 20 ટકા સ્નાતક બેઠકો અખિલ ભારતીય સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા ભરવામાં આવશે. કૃષિ શિક્ષણને મોટી રાહત આપતા કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જાહેરાત કરી કે ભારતીય કૃષિ સંશોધન પરિષદ "એક રાષ્ટ્ર, એક કૃષિ, એક ટીમ" ની ભાવના અનુસાર આ પરીક્ષાનું આયોજન કરશે. આ પગલાથી ધોરણ 12માં જીવવિ...

ઓક્ટોબર 4, 2025 8:19 એ એમ (AM) ઓક્ટોબર 4, 2025 8:19 એ એમ (AM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીથી 62 હજાર કરોડ રૂપિયાથી વધુની વિવિધ યુવા-કેન્દ્રિત પહેલનું અનાવરણ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીથી 62 હજાર કરોડ રૂપિયાથી વધુની વિવિધ યુવા-કેન્દ્રિત પહેલનું અનાવરણ કરશે. યુવા કૌશલ્ય વિકાસ માટે એક સીમાચિહ્નરૂપ પહેલમાં, પ્રધાનમંત્રી દેશભરમાં 1,000 સરકારી સંચાલિત ITI સંસ્થાઓને અપગ્રેડ કરવા માટે PM-SETUનો શુભારંભ કરશે.શ્રી મોદી બિહારની પુનર્ગઠિત મુખ્યમંત્રી ...

ઓક્ટોબર 4, 2025 8:19 એ એમ (AM) ઓક્ટોબર 4, 2025 8:19 એ એમ (AM)

views 15

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ભારત એક વિકસિત રાષ્ટ્ર બનવા તરફ અગ્રેસર

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું છે કે ભારત એક વિકસિત રાષ્ટ્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે. તેમણે કહ્યું કે જ્યારે દેશ આઝાદીના 100 વર્ષની ઉજવણી કરશે ત્યારે ખાદી તેમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.ગૃહમંત્રીએ હરિયાણાના રોહતકમાં મહર્ષિ દયાનંદ યુનિવર્સિટીના કેમ્પસમાં આયોજિત ખાદી કારીગર મહોત્સવમા...

ઓક્ટોબર 3, 2025 7:53 પી એમ(PM) ઓક્ટોબર 3, 2025 7:53 પી એમ(PM)

views 12

ભારતે જણાવ્યું છે કે પાકિસ્તાનના કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરમાં ગંભીર માનવાધિકાર ઉલ્લંઘન માટે પાકિસ્તાનને જવાબદાર ઠેરવવું જોઈએ

ભારતે જણાવ્યું છે કે પાકિસ્તાનના કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરમાં ગંભીર માનવાધિકાર ઉલ્લંઘન માટે પાકિસ્તાનને જવાબદાર ઠેરવવું જોઈએ. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે નવી દિલ્હીમાં પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરના અનેક વિસ્તારોમાં વિરોધ પ્રદર્શનો દરમિયાન નિર્દોષ લોકો પર લશ્કરી બર્બરતાના અહેવાલો...

ઓક્ટોબર 3, 2025 7:51 પી એમ(PM) ઓક્ટોબર 3, 2025 7:51 પી એમ(PM)

views 6

સેના પ્રમુખ જનરલે ચેતવણી આપી છે કે, જો પાકિસ્તાન કોઈ નવી પ્રતિકૂળ કાર્યવાહી કરશે તો ઇતિહાસમાં ટકી રહેવા અથવા ઇતિહાસ બની જવા તૈયાર રહેવું પડશે.

સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાનને ચેતવણી આપી છે કે જો તે કોઈ નવી પ્રતિકૂળ કાર્યવાહીમાં કરશે તો પાકિસ્તાનને ઇતિહાસમાં ટકી રહેવા અથવા ઇતિહાસ બનવા વચ્ચે પસંદગી કરવી પડશે. જનરલ દ્વિવેદીએ આજે રાજસ્થાનના શ્રીગંગાનગર નજીક 22 એમડીના સરહદી ગામમાં એક લશ્કરી ચોકી પર સૈનિકોને સંબોધન કરતી વખતે આ નિ...

ઓક્ટોબર 3, 2025 7:48 પી એમ(PM) ઓક્ટોબર 3, 2025 7:48 પી એમ(PM)

views 12

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે દેશની સંરક્ષણ નિકાસ 2029 સુધીમાં 50 હજાર કરોડ રૂપિયાને પાર કરશે

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે જણાવ્યું હતું કે દેશની સંરક્ષણ નિકાસ 2029 સુધીમાં 50 હજાર કરોડ રૂપિયાને પાર કરશે જે હાલના 24 હજાર કરોડ રૂપિયા છે. હૈદરાબાદમાં ત્રણ દિવસીય જૈન આંતરરાષ્ટ્રીય વેપાર સંગઠન - JITO કનેક્ટ પ્રદર્શનના ઉદ્ઘાટન પ્રસંગે આ મુજબ જણાવ્યુ. મંત્રીશ્રીએ ઉમેર્યું કે મેક ઇન ઇન્ડિયા કાર્...

ઓક્ટોબર 3, 2025 7:05 પી એમ(PM) ઓક્ટોબર 3, 2025 7:05 પી એમ(PM)

views 21

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતને 11 વર્ષ પૂર્ણ થયા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માસિક રેડિયો કાર્યક્રમ, મન કી બાતને આજે 11 વર્ષ પૂર્ણ થયા. કાર્યક્રમની પહેલી કડી ત્રણ ઓક્ટોબર, 2014ના રોજ વિજયાદશમીના દિવસે પ્રસારિત થઈ હતી. દેશના દરેક ખૂણા સુધી પહોંચેલો આ કાર્યક્રમ સાંસ્કૃતિક અને સામાજિક પરિવર્તનનું પ્રતીક છે. મન કી બાત કાર્યક્રમની પહેલી કડીમાં પ્રધાનમ...

ઓક્ટોબર 3, 2025 1:52 પી એમ(PM) ઓક્ટોબર 3, 2025 1:52 પી એમ(PM)

views 10

કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, 2029 પહેલા દેશની તમામ પંચાયતોમાં સહકારિતા સમિતિની રચના કરાશે..

કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, 2029 પહેલા દેશની તમામ પંચાયતોમાં સહકારિતા સમિતિની રચના કરાશે. હરિયાણાના રોહતકમાં 825 કરોડ રૂપિયાના ખર્ચે નિર્મિત સૌથી મોટા સાબર ડેરી પ્લાન્ટનું ઉદ્ઘાટન કરતા શ્રી શાહે જણાવ્યું, દેશના ડેરી ક્ષેત્રમાં છેલ્લા 11 વર્ષમાં 70 ટકાનો વધારો થયો છે.

ઓક્ટોબર 3, 2025 1:50 પી એમ(PM) ઓક્ટોબર 3, 2025 1:50 પી એમ(PM)

views 11

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે વિકસિત ભારતના લક્ષ્યને પૂર્ણ કરવા માટે આઠ ટકા GDP વૃદ્ધિની જરૂરિયાત પર ભાર મૂક્યો.

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે આજે વિકસિત ભારતના લક્ષ્યને પૂર્ણ કરવા માટે આઠ ટકા GDP વૃદ્ધિની જરૂરિયાત પર ભાર મૂક્યો. નવી દિલ્હીમાં કૌટિલ્ય આર્થિક સંમેલનના ઉદ્ઘાટન સત્રને સંબોધતા, શ્રીમતી સીતારમણે કહ્યું કે, વૈશ્વિક અસ્થિરતા વચ્ચે દેશનો વિકાસ તેના સ્થાનિક પરિબળો પર મજબૂત રીતે આધારિત છે. તેમણ...