રાષ્ટ્રીય

નવેમ્બર 11, 2025 8:18 પી એમ(PM)

views 12

ભૂતાનમાં એક કાર્યક્રમને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, દિલ્હીમાં બનેલી ઘટનાના ષડયંત્રકારો સામે કડક કાર્યવાહી કરાશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, દિલ્હીમાં બનેલી ભયાનક ઘટનાના ષડયંત્રકારોને છોડવામાં નહીં આવે અને તમામ જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરાશે. ભૂતાનના થિમ્પુમાં એક કાર્યક્રમને સંબોધતા શ્રી મોદીએ કહ્યું, તેઓ ગઈકાલે આખી રાત આ ઘટનાની તપાસમાં જોડાયેલી સંસ્થાઓના સંપર્કમાં રહ્યા હતા. તેમણે સંસ્થાઓ આ ષડય...

નવેમ્બર 11, 2025 8:17 પી એમ(PM)

views 50

બિહારમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા હેઠળ સરેરાશ 68.61 મતદાન થયું

બિહારમાં આજે વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા હેઠળ મતદાન થયું. સત્તાવાર માહિતી મુજબ, સાંજે પાંચ વાગ્યા સુધીમાં બિહારમાં સરેરાશ 67 પૂર્ણાંક 14 ટકા મતદાન નોંધાયું. કિસનગંજ, કટિહાર અને પૂર્ણિમામાં વિક્રમી 70 ટકાથી વધુ મતદાન થયું છે. જ્યારે કિસનગંજમાં 76 પૂર્ણાંક 26 ટકા મતદાન નોંધાયું છે. બીજા તબક્કા હેઠળ ...

નવેમ્બર 11, 2025 8:16 પી એમ(PM)

views 12

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં ઉચ્ચ સ્તરની બેઠક યોજી દિલ્હીમાં કાર વિસ્ફોટ બાદ સ્થિતિની સમીક્ષા કરી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને ઉચ્ચ સ્તરની બેઠક યોજાઈ. તેમાં શ્રી શાહે દિલ્હીમાં કાર વિસ્ફોટ બાદ સ્થિતિની સમીક્ષા કરી. બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ, ગુપ્તચર સંસ્થાના નિદેશક, દિલ્હી પોલીસ કમિશનર અને રાષ્ટ્રીય તપાસ સંસ્થાના મહાનિદેશક ઉપસ્થિત રહ્યા. જમ્મુ-કાશ્...

નવેમ્બર 11, 2025 1:52 પી એમ(PM)

views 13

આજે પુડુચેરીમાં પ્રથમ વિશ્વયુદ્ધના અંતની ૧૦૭મા વર્ષની ઉજવણી

આજે પુડુચેરીમાં પ્રથમ વિશ્વયુદ્ધના અંતની ૧૦૭મી વર્ષગાંઠ ઉજવવામાં આવી હતી. પુડુચેરી સરકાર અને ફ્રેન્ચ કોન્સ્યુલેટ દ્વારા સંયુક્ત રીતે આ સ્મૃતિનું આયોજન કરવામાં આવ્યું હતું. નવેમ્બર ૧૯૧૮માં આ દિવસે પ્રથમ વિશ્વયુદ્ધના સાથી દેશો અને જર્મની વચ્ચે યુદ્ધવિરામ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ભારતમાં ફ્...

નવેમ્બર 11, 2025 1:52 પી એમ(PM)

views 16

ભારતે આતંકવાદમાં ઉપયોગમાં લેવાતા ગેરકાયદેસર શસ્ત્રોને નાણાં પૂરા પાડનારા સામે શૂન્ય-સહિષ્ણુતાની નીતિ અપનાવવા અપીલ કરી

ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને આતંકવાદમાં ઉપયોગમાં લેવાતા ગેરકાયદેસર શસ્ત્રોને નાણાં પૂરા પાડનારા અને દાણચોરી કરનારાઓ સામે શૂન્ય-સહિષ્ણુતાની નીતિ અપનાવવા અપીલ કરી છે. નાના શસ્ત્રો પર યુએનમાં ચર્ચા દરમિયાન, ભારતના કાયમી પ્રતિનિધિ, રાજદૂત પી. હરીશે જણાવ્યું કે, દેશ દાયકાઓથી સરહદ પારના આતંકવાદ સ...

નવેમ્બર 11, 2025 1:52 પી એમ(PM)

views 12

બિહારમા બીજા તબક્કાનું અગિયાર વાગ્યા સુધીમાં 31.38 ટકા જેટલુ મતદાન

બિહારમાં, વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કામાં આજે અત્યાર સુધીમાં 31.38 ટકા મતદાન નોંધાયું છે. આ તબક્કામાં 20 જિલ્લાઓના 122 મતવિસ્તારો માટે મતદાન થઈ રહ્યું છે. 136 મહિલાઓ સહિત 1,302 ઉમેદવારોનું ભાવિ 3 કરોડ 70 લાખથી વધુ મતદાતાઓ નક્કી કરશે. સવારે 7 વાગ્યે શરૂ થયેલ મતદાન સાંજે 6 વાગ્યે પૂર્ણ થશે,...

નવેમ્બર 11, 2025 1:51 પી એમ(PM)

views 20

દિલ્હી વિસ્ફોટ બાદની સ્થિતિની સમીક્ષા માટે કેન્દ્રીય ગૃહમંત્રીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક…. દેશભરમાં હાઇએલર્ટ

ગઈકાલે નવી દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા કાર વિસ્ફોટ બાદ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કર્તવ્ય ભવનમાં ઉચ્ચ સ્તરીય સુરક્ષા સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ, ગુપ્તચર બ્યુરોના ડિરેક્ટર, દિલ્હી પોલીસ કમિશનર અને રાષ્ટ્રીય તપાસ એજન્સી ના...

નવેમ્બર 11, 2025 1:50 પી એમ(PM)

views 21

દિલ્હી વિસ્ફોટના ષડયંત્રકારીઓને છોડવામાં નહીં આવે તેમ ભૂટાનના પ્રવાસ દરમિયાનના સંબોધનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે દિલ્હીમાં બનેલી ભયાનક ઘટના પાછળના કાવતરાખોરોને છોડવામાં આવશે નહીં અને જવાબદાર તમામ લોકોને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે. ભૂટાનના થિમ્પુમાં એક કાર્યક્રમને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે, તેઓ ગઈકાલે આખી રાત આ ઘટનાની તપાસમાં સામેલ એજન્સીઓ સાથે સંપર્કમાં રહ્યા હતા. ત...

નવેમ્બર 11, 2025 9:26 એ એમ (AM)

views 54

સાત રાજ્યોની આઠ વિધાનસભા બેઠકો માટે પણ આજે પેટાચૂંટણીઓ..

સાત રાજ્યોની આઠ વિધાનસભા બેઠકો માટે પણ આજે પેટાચૂંટણીઓ યોજાઇ રહી છે. આ બેઠકોમાં જમ્મુ અને કાશ્મીરમાં બડગામ અને નાગરોટા, રાજસ્થાનમાં અંતા, ઝારખંડમાં ઘાટશિલા, તેલંગાણામાં જ્યુબિલી હિલ્સ, પંજાબમાં તરનતારન, મિઝોરમમાં ડંપા અને ઓડિશામાં નુઆપાડાનો સમાવેશ થાય છે. આ પેટાચૂંટણીઓની મતગણતરી પણ 14 નવેમ્બરે હાથ ધ...

નવેમ્બર 11, 2025 9:25 એ એમ (AM)

views 22

રાષ્ટ્રપતિ મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી મોદી સહિતના નેતાઓએ દિલ્હી બોમ્બ વિસ્ફોટોમાં પોતાના પ્રિયજનો ગુમાવનારાઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સી.પી.રાધાકૃષ્ણન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે દિલ્હી બોમ્બ વિસ્ફોટોમાં પોતાના પ્રિયજનો ગુમાવનારાઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની કામના કરી છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.