રાષ્ટ્રીય

ઓક્ટોબર 5, 2025 8:05 પી એમ(PM) ઓક્ટોબર 5, 2025 8:05 પી એમ(PM)

views 5

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ખેડૂતોને માત્ર સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગ કરવા પ્રધાનમંત્રીની અપીલને અનુસરવા વિનંતી કરી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ખેડૂતોને ફક્ત સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગ અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલને અનુસરવા વિનંતી કરી.તેમણે કહ્યું કે જો નાગરિકો સામૂહિક રીતે સ્વદેશી ઉત્પાદનોનો ઉપયોગ કરશે તો તે દેશના આર્થિક વિકાસને નોંધપાત્ર રીતે વેગ આપશે. તેમણે ખાતરી આપી કે મહારાષ્ટ્ર સરકાર દ્વારા પૂર નુ...

ઓક્ટોબર 5, 2025 2:07 પી એમ(PM) ઓક્ટોબર 5, 2025 2:07 પી એમ(PM)

views 17

કેન્દ્રીય ચૂંટણી પંચે આજે બિહારના બે દિવસના પ્રવાસના છેલ્લા દિવસે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી – બપોર બાદ પ્રેસ કોન્ફરન્સ યોજશે

બિહારમાં મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વિધાનસભા ચૂંટણી સુનિશ્ચિત કરવા માટે ચૂંટણી પંચે આજે પટના ખાતે વિવિધ અમલીકરણ એજન્સીઓ, પોલીસ અધિકારીઓ, કેન્દ્રીય પોલીસ દળો અને વરિષ્ઠ વહીવટી અધિકારીઓ સાથે બેઠકો યોજી હતી. બિહાર મુલાકાતના છેલ્લા તબક્કામાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની આગેવાની હેઠળની ચૂંટણી પં...

ઓક્ટોબર 5, 2025 2:06 પી એમ(PM) ઓક્ટોબર 5, 2025 2:06 પી એમ(PM)

views 9

રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ નવી દિલ્હીમાં ‘ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલ’ અભિયાનમાં ભાગ લીધો

યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે વિશ્વ શિક્ષક દિવસ પર નવી દિલ્હીમાં ‘ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલ’ અભિયાનમાં ભાગ લીધો હતો. તેમણે શિક્ષકો, વિદ્યાર્થીઓ અને અન્ય લોકો સાથે મેજર ધ્યાનચંદ સ્ટેડિયમથી ઇન્ડિયા ગેટ અને આસપાસના વિસ્તારો સુધી સાયકલ રેલીનું નેતૃત્વ કર્યું હતું. શ્રી માંડવિયાએ ...

ઓક્ટોબર 5, 2025 2:05 પી એમ(PM) ઓક્ટોબર 5, 2025 2:05 પી એમ(PM)

views 8

દાર્જિલીંગમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે 20થી વધુના મોત-પ્રધાનમંત્રીએ દુર્ઘટના અઁગે દુઃખ વ્યક્ત કર્યું

દાર્જિલિંગ જિલ્લામાં, ગઈકાલ સાંજથી ઉત્તર બંગાળના ગોરખાલેન્ડ ટેરિટોરિયલ એડમિનિસ્ટ્રેશનમાં સતત વરસાદ અને ભૂસ્ખલનને કારણે 20 થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મિરિક, કુર્સિઓંગ, રંગભાંગ, પુલ બજારમાં સતત ભારે વરસાદ પડ્યો છે. કાલિમપોંગ હિલ ડિસ્ટ્રિક્ટ અને પહાડીઓના અન્ય ભાગોમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના ...

ઓક્ટોબર 5, 2025 9:40 એ એમ (AM) ઓક્ટોબર 5, 2025 9:40 એ એમ (AM)

views 9

કેપ્ટન શુભાંશુ શુક્લાએ નવી દિલ્હીમાં શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગના સચિવ સંજય કુમાર સાથે મુલાકાત કરી

આંતરરાષ્ટ્રીય અવકાશ મથકની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ ગઈકાલે નવી દિલ્હીમાં શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગના સચિવ સંજય કુમાર સાથે મુલાકાત કરી.એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શિક્ષણ મંત્રાલયે જણાવ્યું કે આ બેઠકમાં વિકાસિત ભારત બિલ્ડાથોન 2025 પર ચર્ચા થઈ હતી, જે વિદ્યાર્થીઓમાં વ...

ઓક્ટોબર 5, 2025 9:39 એ એમ (AM) ઓક્ટોબર 5, 2025 9:39 એ એમ (AM)

views 8

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગોવા સરકારના મુખ્ય કલ્યાણ કાર્યક્રમ, ‘મ્હાજે ઘર યોજના’નો શુભારંભ કરાવ્યો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે તલેઈગાંવના ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં ગોવા સરકારના મુખ્ય કલ્યાણ કાર્યક્રમ, 'મ્હાજે ઘર યોજના'નો શુભારંભ કરાવ્યો.આ યોજનાનો ઉદ્દેશ્ય સરકારી અને સામુદાયિક જમીનો પર બનેલા મકાનોને નિયમિત બનાવવાનો અને લાંબા સમયથી રહેતા લોકોને મ...

ઓક્ટોબર 5, 2025 8:12 એ એમ (AM) ઓક્ટોબર 5, 2025 8:12 એ એમ (AM)

views 18

વૈશ્વિક ખોરાક તરીકે માન્યતા પામેલા મખાણાની અમેરિકા, કેનેડા, આરબ દેશો, યુરોપ અને અન્ય એશિયન દેશોમાં નિકાસ કરવામાં આવશે

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જાહેરાત કરી કે વૈશ્વિક ખોરાક તરીકે માન્યતા પામેલા બિહારના, મખાણાની અમેરિકા, કેનેડા અને આરબ દેશો ઉપરાંત યુરોપ અને અન્ય એશિયન દેશોમાં નિકાસ કરવામાં આવશે. પટણામાં મખાણા મહોત્સવમાં બોલતા તેમણે કહ્યું કે આફ્રિકન દેશોમાં પણ નિકાસ માટે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આ...

ઓક્ટોબર 5, 2025 8:11 એ એમ (AM) ઓક્ટોબર 5, 2025 8:11 એ એમ (AM)

views 24

ભારતીય વિશિષ્ટ ઓળખ સત્તામંડળએ 7 થી 15 વર્ષ સુધીના બાળકો માટે આધાર બાયોમેટ્રિક અપડેટ્સ માટેના ચાર્જ માફ કર્યા

ભારતીય વિશિષ્ટ ઓળખ સત્તામંડળએ 7 થી 15 વર્ષ સુધીના બાળકો માટે આધાર બાયોમેટ્રિક અપડેટ્સ માટેના ચાર્જ માફ કરી દીધા છે.એક નિવેદનમાં, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે જણાવ્યું કે આ વય જૂથ માટે ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ (MBU) ચાર્જ માફ કરવાનો નિર્ણય પહેલી ઓક્ટોબરથી અમલમાં આવી ગયો છે અને એક વર...

ઓક્ટોબર 5, 2025 8:10 એ એમ (AM) ઓક્ટોબર 5, 2025 8:10 એ એમ (AM)

views 10

સરકારે રાષ્ટ્રીય રાજમાર્ગ ફ્રી ટોલપ્લાઝા નિયમ 2008માં સુધારો કર્યો – ડિજિટલ ચુકવણીને પ્રોત્સાહન અપાશે

સરકારે રાષ્ટ્રીય રાજમાર્ગ ફ્રી ટોલપ્લાઝા નિયમ, 2008માં સુધારો કર્યો છે. નવા નિયમો અનુસાર, માન્ય અને સક્રિય FASTag વગર ટોલ પ્લાઝામાંથી પસાર થતા વાહનો જો રોકડમાં ચૂકવણી કરવાનું પસંદ કરે તો તેમની પાસેથી ફી કરતાં બમણી રકમ વસૂલવામાં આવશે. જો ફી UPI દ્વારા ચૂકવવામાં આવશેતો તેમની પાસેથી ફી કરતાં દોઢ ગણી રક...

ઓક્ટોબર 4, 2025 8:22 પી એમ(PM) ઓક્ટોબર 4, 2025 8:22 પી એમ(PM)

views 8

ગાઝામાં છેલ્લા 12 કલાકમાં થયેલા ઇઝરાયલી હુમલામાં 20ના મોત

ગાઝામાં, છેલ્લા 12 કલાકમાં ઇઝરાયલી હુમલામાં 20 લોકો માર્યા ગયા હોવાનું, ગાઝાની નાગરિક સંરક્ષણ એજન્સીએ જણાવ્યું હતું, જોકે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલને તાત્કાલિક બોમ્બમારો બંધ કરવા હાકલ કરી. હમાસ અને ઇઝરાયલએ ટ્રમ્પના પ્રસ્તાવને મંજૂરી આપવાની તૈયારી દર્શાવી હોવા છતાં, ઇઝરાયલે હુમલા ચા...