રાષ્ટ્રીય

ઓક્ટોબર 6, 2025 1:27 પી એમ(PM) ઓક્ટોબર 6, 2025 1:27 પી એમ(PM)

views 7

જયપુરમાં હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનાની તપાસ માટે છ સભ્યોની ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી

રાજસ્થાનના જયપુરમાં એસએમએસ હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનાની તપાસ માટે છ સભ્યોની ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે. કમિશનર મેડિકલ એજ્યુકેશનની અધ્યક્ષતામાં રાજસ્થાનના મુખ્યમંત્રી ભજન લાલ શર્માએ જયપુરની એસએમએસ હોસ્પિટલમાં આગમાં ઘાયલ થયેલા લોકોને યોગ્ય સારવાર અને સંભાળની ખાતરી આપી હતી. એસએમએસ હોસ્પિ...

ઓક્ટોબર 6, 2025 1:26 પી એમ(PM) ઓક્ટોબર 6, 2025 1:26 પી એમ(PM)

views 26

ચૂંટણી પંચ આજે બિહાર વિધાનસભા ચૂંટણીના સમયપત્રકની જાહેરાત કરશે

ચૂંટણી પંચ આજે બપોરે નવી દિલ્હીમાં બિહાર વિધાનસભા ચૂંટણીના સમયપત્રકની જાહેરાત કરશે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર, ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશી સાથે ચૂંટણી તારીખો અંગે મીડિયાને માહિતી આપશે. ચૂંટણી સમયપત્રકની જાહેરાત સાથે, આદર્શ આચારસંહિતા લાગુ થશે. બિહાર વિધાનસભાના 243 સભ્યોનો ક...

ઓક્ટોબર 6, 2025 9:43 એ એમ (AM) ઓક્ટોબર 6, 2025 9:43 એ એમ (AM)

views 15

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે મહારાષ્ટ્રમાં ભારતના પ્રથમ સહકારી આધારિત સીએનજી અને સ્પ્રે ડ્રાયર પોટાશ ગ્રાન્યુલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે મહારાષ્ટ્રમાં ભારતના પ્રથમ સહકારી આધારિત સીએનજી અને સ્પ્રે ડ્રાયર પોટાશ ગ્રાન્યુલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રોજેક્ટ અહિલ્યાનગર જિલ્લાના કોપરગાંવમાં સહકાર મહર્ષિ શંકરરાવ કોલ્હે સહકારી ખાંડ મિલ ખાતે શરૂ કરવામાં આવ્યો હતો.શ્રી શાહે જણાવ્યું કે દેશભરની 15 ...

ઓક્ટોબર 6, 2025 9:41 એ એમ (AM) ઓક્ટોબર 6, 2025 9:41 એ એમ (AM)

views 31

ભારતીય નૌકાદળમાં આજે વિશાખાપટ્ટનમ ખાતે યુદ્ધ જહાજ “INS એન્ડ્રોથ”ને સામેલ કરાશે

ભારતીય નૌકાદળમાં આજે વિશાખાપટ્ટનમ ખાતે એન્ટિ-સબમરીન વોરફેર (ASW) યુદ્ધ જહાજ "INS એન્ડ્રોથ"ને સામેલ કરશે. આ ભારતીય નૌકાદળનું બીજું એન્ટિ-સબમરીન વોરફેર (ASW) છે. વાઇસ એડમિરલ રાજેશ પંઢારકર સમારોહની અધ્યક્ષતા કરશે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે, INS એન્ડ્રોથ ભારતીય નૌકાદળની સ્વદેશીકરણ તરફની પ્રગતિમાં એક...

ઓક્ટોબર 6, 2025 9:38 એ એમ (AM) ઓક્ટોબર 6, 2025 9:38 એ એમ (AM)

views 5

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ આજથી દોહામાં કતારની મુલાકાતે

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ આજથી દોહામાં કતારની બે દિવસીય મુલાકાતે રવાના થશે. તેમની મુલાકાત દરમિયાન, શ્રી ગોયલ કતારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શેખ ફૈઝલ બિન થાની બિન ફૈઝલ અલ થાની સાથે કતાર-ભારત સંયુક્ત વેપાર અને વાણિજ્ય આયોગની બેઠકની સહ-અધ્યક્ષતા કરશે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે...

ઓક્ટોબર 6, 2025 9:22 એ એમ (AM) ઓક્ટોબર 6, 2025 9:22 એ એમ (AM)

views 9

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને બાળકોમાં કફ સિરપનો ઉપયોગ વિવેકપૂર્ણ રીતે કરવા ખાસ સૂચના આપી

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને બાળકોમાં કફ સિરપનો ઉપયોગ વિવેકપૂર્ણ રીતે કરવા ખાસ સૂચના આપી છે. મંત્રાલયે જણાવ્યું કે, ઉધરસ પોતાની મેળે જ ઠીક થઈ જાય છે અને તેને દવાની જરૂર નથી. મધ્યપ્રદેશના છિંદવાડામાં તાજેતરમાં દૂષિત કફ સિરપ પીવાથી બાળકોના મૃત્યુ બાદ મંત્રાલયે આ સલ...

ઓક્ટોબર 6, 2025 9:22 એ એમ (AM) ઓક્ટોબર 6, 2025 9:22 એ એમ (AM)

views 8

પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ પહાડી વિસ્તારમાં ભૂસ્ખલનથી 23 લોકોનાં મોત

પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ પહાડી વિસ્તારમાં અવિરત ભારે વરસાદને કારણે ભૂસ્ખલનની અનેક ઘટનાઓમાં ઓછામાં ઓછા 23 લોકોનાં મોત થયા છે. ઉત્તર બંગાળના 8 જિલ્લાઓના મેદાની વિસ્તારમાં અચાનક પૂર અને તિસ્તા અને તોર્ષા સહિતની ઘણી નદીઓ ભયજનક સપાટીથી ઉપર વહી રહી હોવાના અહેવાલો છે

ઓક્ટોબર 5, 2025 8:09 પી એમ(PM) ઓક્ટોબર 5, 2025 8:09 પી એમ(PM)

views 6

DGCAએ આગામી તહેવારો પહેલા વિમાન ભાડાના વલણની સમીક્ષા કરી

નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલય-DGCAએ આગામી તહેવારો પહેલા હવાઇ ભાડાના વલણોની સમીક્ષા કરી. DGCAએ એરલાઇન્સને વધારાની ઉડાનો તૈનાત કરી ઉડાન ક્ષમતા વધારવા જણાવ્યુ. આ અંગે ઇન્ડિગોએ માહિતી આપી કે તેણે 42 ક્ષેત્રોમાં 730 વધારાની ઉડાન તૈનાત કરી છે. દરમિયાન, એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસ 20 ક્ષેત્રોમાં 486 વધ...

ઓક્ટોબર 5, 2025 8:07 પી એમ(PM) ઓક્ટોબર 5, 2025 8:07 પી એમ(PM)

views 6

દાર્જિલિંગમાં ભારે વરસાદ, ભૂસ્ખલન અને બ્રિજ તૂટતા અત્યાર સુધીમાં 23ના મોત

દાર્જિલિંગ પહાડીઓમાં ભારે વરસાદ, ભૂસ્ખલન અને પુલ તૂટી પડવાની ઘટનાઓમાં અત્યાર સુધીમાં 23ના મોત થયા છે, જેમાં પાંચ નેપાળના નાગરિકોનો સમાવેશ થાય છે. સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તાર મિરિક સબડિવિઝનમાં 13ના મોત થયા છે. ભૂસ્ખલનને કારણે પહાડી વિસ્તારમાં અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ 10 ઉપર અનેક ...

ઓક્ટોબર 5, 2025 8:05 પી એમ(PM) ઓક્ટોબર 5, 2025 8:05 પી એમ(PM)

views 8

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કહ્યું, મતદારો, રાજકીય પક્ષો અને અન્ય હિસ્સેદારો દ્વારા વિશેષ સઘન સુધારા – SIRને વ્યાપક આવકાર મળ્યો

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું છે કે મતદારો, રાજકીય પક્ષો અને અન્ય હિસ્સેદારો દ્વારા ખાસ સઘન સુધારા –SIRને વ્યાપક વ્યાપક આવકાર મળ્યો છે. પટનામાં પત્રકાર પરિષદ દરમિયાન SIR અંગે પૂછાયેલા પ્રશ્નોના જવાબમાં, શ્રી કુમારે કહ્યું કે SIR કાયદેસર અને જોગવાઈઓ અનુસાર હાથ ધરાયું હતું. તેમણે જણાવ્યુ...