રાષ્ટ્રીય

ડિસેમ્બર 20, 2025 8:27 એ એમ (AM) ડિસેમ્બર 20, 2025 8:27 એ એમ (AM)

views 3

આસામમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15 હજાર 600 કરોડના વિકાસ પરિયોજનાઓનું ખાતમુર્હૂત અને ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોરે બે દિવસની મુલાકાતે આસામ જવા રવાના થશે. આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી મોદી રાજ્યમાં આશરે 15 હજાર 600 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. પ્રથમ દિવસે, પ્રધાનમંત્રી ગુવાહાટીમાં લોકપ્રિયા ગોપીનાથ બોરદોલોઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથક ખાતે અત્યાધુનિક બામ...

ડિસેમ્બર 20, 2025 8:24 એ એમ (AM) ડિસેમ્બર 20, 2025 8:24 એ એમ (AM)

views 2

ભારત-નેધરલેન્ડ્સ સંયુક્ત વેપાર અને રોકાણ સમિતિ – JTIC ની સ્થાપના

ભારત અને નેધરલેન્ડ્સે એક સમજૂતી કરાર દ્વારા ભારત-નેધરલેન્ડ્સ સંયુક્ત વેપાર અને રોકાણ સમિતિ - JTIC ની સ્થાપનાની જાહેરાત કરી છે. આ બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર, રોકાણ અને આર્થિક સહયોગને વધુ મજબૂત બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય અને નેધરલેન્ડ્સના વિદેશ મંત્રાલય...

ડિસેમ્બર 20, 2025 8:24 એ એમ (AM) ડિસેમ્બર 20, 2025 8:24 એ એમ (AM)

views 2

ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન આજે હૈદરાબાદમાં જાહેર સેવા કમિશનરોના અધ્યક્ષોના રાષ્ટ્રીય પરિષદના સમાપન સમારોહમાં ઉપસ્થિત રહેશે

ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન આજથી બે દિવસ દરમ્યાન તેલંગાણા અને મધ્યપ્રદેશની મુલાકાત લેશે. મુલાકાતના પહેલા દિવસે ઉપરાષ્ટ્રપતિ હૈદરાબાદમાં રામોજી ફિલ્મ સિટી ખાતે જાહેર સેવા કમિશનરોના અધ્યક્ષોના રાષ્ટ્રીય પરિષદના સમાપન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. આવતીકાલે વિશ્વ ધ્યાન દિવસ નિમિત્તે શ્રી...

ડિસેમ્બર 20, 2025 8:22 એ એમ (AM) ડિસેમ્બર 20, 2025 8:22 એ એમ (AM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળમાં ત્રણ હજાર 200 કરોડના વિકાસ પરિયોજનાઓનું ખાતમુર્હૂત અને ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે. મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી નદિયા જિલ્લાના રાણાઘાટ ખાતે ત્રણ હજાર 200 કરોડના બે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. શ્રી મોદી એક સભાને પણ સંબોધિત કરશે. પ્રધાનમંત્રી પશ્ચિમ બંગાળના નદિયા જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર...

ડિસેમ્બર 20, 2025 7:51 એ એમ (AM) ડિસેમ્બર 20, 2025 7:51 એ એમ (AM)

views 2

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભાર મૂક્યો હતો કે છેલ્લા 11 વર્ષમાં આગામી પેઢીના માળખાગત વિકાસમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ભાર મૂક્યો હતો કે છેલ્લા 11 વર્ષમાં આગામી પેઢીના માળખાગત વિકાસમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. ગઈકાલે નવી દિલ્હીમાં કોન્ફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા – ક્રેડાઈના રાષ્ટ્રીય સંમેલન 2025માં સંબોધન કરતાં શ્રી શાહે કહ્યું હતું કે નેશનલ ઈન્ફ્રાસ્ટ્...

ડિસેમ્બર 19, 2025 7:44 પી એમ(PM) ડિસેમ્બર 19, 2025 7:44 પી એમ(PM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું યોગએ સમગ્ર વિશ્વને સ્વાસ્થ્ય, સંતુલન અને સુમેળનો માર્ગ બતાવ્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભાર મૂક્યો કે સંતુલન પુનઃસ્થાપિત કરવું એ ફક્ત વૈશ્વિક કારણ નથી પરંતુ વૈશ્વિક તાકીદ છે. નવી દિલ્હીમાં વિશ્વ આરોગ્ય સંસ્થા-WHOના પરંપરાગત દવા પરના બીજા વૈશ્વિક શિખર સંમેલનના સમાપન સમારોહને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે યોગે સમગ્ર વિશ્વને સ્વાસ્થ્ય, સંતુલન અને સુમેળનો માર...

ડિસેમ્બર 19, 2025 7:42 પી એમ(PM) ડિસેમ્બર 19, 2025 7:42 પી એમ(PM)

views 2

સંસદનું શિયાળુ સત્ર આજે પૂર્ણ – વિકસિત ભારત G RAM G સહિત અનેક મહત્વના ખરડા પસાર થયા

સંસદના બંને ગૃહોને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવ્યા હતા. પહેલી ડિસેમ્બરે શરૂ થયેલુ 19 દિવસનું શિયાળુ સત્ર આજે પૂર્ણ થયું. પોતાના સમાપન સંબોધનમાં, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યું હતું કે ગૃહની ઉત્પાદકતા લગભગ 111 ટકા હતી. તેમણે કહ્યું કે ગૃહની કુલ 15 બેઠકો યોજાઈ હતી. રાજ્યસભાના સભાપતિ સી.પી. ર...

ડિસેમ્બર 19, 2025 7:40 પી એમ(PM) ડિસેમ્બર 19, 2025 7:40 પી એમ(PM)

views 1

ગુજરાતમાં SIR પ્રક્રિયા બાદ મુસદ્દા મતદાર યાદી જાહેર – ચાર કરોડ 34 લાખ મતદાર નોંધાયા

મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા- SIR ઝુંબેશ હેઠળ ચૂંટણી પંચે આજે ગુજરાત માટે મુસદ્દા મતદાર યાદી જાહેર કરી છે. રાજ્યમાં મુસદ્દા યાદીમાં લગભગ 4 કરોડ 34 લાખ મતદારો નોંધાયા છે. નોંધનીય છે કે, ડેટાબેઝની ચોકસાઈ અને શુદ્ધતા સુનિશ્ચિત કરવા માટે, સુધારણા પ્રક્રિયાના પરિણામે મૃતકો, સ્થળાંતરિત અને ડુપ્લિકેટ એન્...

ડિસેમ્બર 19, 2025 7:39 પી એમ(PM) ડિસેમ્બર 19, 2025 7:39 પી એમ(PM)

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશમાં બંદર સુરક્ષા માટે, બ્યુરો ઓફ પોર્ટ સિક્યુરિટીની રચના કરવા નિર્દેશ આપ્યો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે દેશભરમાં એક મજબૂત બંદર સુરક્ષા માળખુ સ્થાપિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. નવી દિલ્હીમાં જહાજો અને બંદર સુવિધાઓની સુરક્ષા માટે સમર્પિત સંસ્થા, બ્યુરો ઓફ પોર્ટ સિક્યુરિટીની રચના માટે એક બેઠક બોલાવીને, તેમણે નિર્દેશ આપ્યો કે સુરક્ષા પગલાં નબળાઈઓ, વેપાર સંભાવના, સ...

ડિસેમ્બર 19, 2025 2:00 પી એમ(PM) ડિસેમ્બર 19, 2025 2:00 પી એમ(PM)

views 1

સંસદના બંને ગૃહોને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરાયા- આ સાથે સંસદનું શિયાળુ સત્ર પૂર્ણ.

સંસદના બંને ગૃહોને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવ્યા છે. આ સાથે, આજે 19 દિવસનું શિયાળુ સત્ર પૂર્ણ થયું. સૌપ્રથમ, લોકસભાને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી, ત્યારબાદ રાજ્યસભાને પણ સ્થગિત કરવામાં આવી. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ તેમના સમાપન ભાષણમાં જણાવ્યું કે સત્ર દરમિયાન કુલ 15 બેઠકો યોજાઈ હ...