રાષ્ટ્રીય

ડિસેમ્બર 10, 2025 8:39 એ એમ (AM) ડિસેમ્બર 10, 2025 8:39 એ એમ (AM)

ઇન્ડિગોને ઉડ્ડયનોમાં 10 ટકાનો ઘટાડો કરવાનો સરકારનો નિર્દેશ

નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય, DGCAએ ઇન્ડિગોને તેના શિયાળાના ફ્લાઇટ ઓપરેશનમાં 10 ટકાનો ઘટાડો કરવાનો નિર્દેશ આપ્યો છે.એક નોટિસમાં જણાવાયું છે કે ઇન્ડિગોને આ વર્ષે નવેમ્બરમાં 64 હજાર 346 ફ્લાઇટ્સ ચલાવવાની પરવાનગી હતી પરંતુ તેણે ફક્ત 59 હજાર 438 ફ્લાઇટ્સનું સંચાલન કર્યું અને 951 ફ્લાઇટ્સ રદ કરી છે. છ ટકા...

ડિસેમ્બર 10, 2025 8:37 એ એમ (AM) ડિસેમ્બર 10, 2025 8:37 એ એમ (AM)

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં માનવ અધિકાર દિવસના કાર્યક્રમને સંબોધિત કરશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે માનવ અધિકાર દિવસના કાર્યક્રમને સંબોધિત કરશે. આ વર્ષના માનવ અધિકાર દિવસનો વિષય "રોજિંદી આવશ્યકતાઓ - બધા માટે જાહેર સેવાઓ અને ગૌરવ" છે.રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ આ વિષયને અનુરૂપ રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરશે. પ્રધાનમંત્રી કાર્યાલયના મુખ્ય સચિવ...

ડિસેમ્બર 10, 2025 8:35 એ એમ (AM) ડિસેમ્બર 10, 2025 8:35 એ એમ (AM)

લોકસભામાં ચૂંટણી સુધારાઓ પર ગઈકાલે ચર્ચા થઈ

લોકસભામાં ગઈકાલે ચૂંટણી સુધારાઓ પર ચર્ચા થઈ હતી. ચર્ચામાં ભાગ લેતાં કાયદા અને ન્યાય મંત્રી અર્જુન રામ મેઘવાલે જણાવ્યું કે, કોંગ્રેસના શાસનકાળ દરમિયાન મતદાર યાદીઓની ખાસ સુધારણા ઝુંબેશ ઘણી વખત થઇ હતી, પરંતુ હવે વિપક્ષ આ પ્રક્રિયા પર સવાલો ઉઠાવી રહ્યું છે. તેમણે દેશના મતદાન માળખાની પ્રશંસા કરતા કહ્યું ...

ડિસેમ્બર 10, 2025 8:34 એ એમ (AM) ડિસેમ્બર 10, 2025 8:34 એ એમ (AM)

ભારતમાં 17.5 બિલિયન US ડોલરનું રોકાણ કરવાના માઇક્રોસોફ્ટનાં નિર્ણયને આવકારતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

ભારતમાં 17.5 બિલિયન યુએસ ડોલરનું માઇક્રોસોફ્ટ રોકાણ કરશે. માઇક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલાએ ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા બાદ સોશિયલ મીડિયા પોસ્ટમાં આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, ભારતની મહત્વાકાંક્ષાઓને ટેકો આપવા માટે, માઇક્રોસોફ્ટ એશિયામાં તેનું અત્યાર સુધીનું સૌથી મોટું રોકાણ કરી ...

ડિસેમ્બર 10, 2025 8:33 એ એમ (AM) ડિસેમ્બર 10, 2025 8:33 એ એમ (AM)

ઓસ્ટ્રેલિયા 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકનાર પ્રથમ દેશ

ઓસ્ટ્રેલિયા 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકનાર પ્રથમ દેશ બન્યો છે, જેમાં ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, થ્રેડ્સ, એક્સ, સ્નેપચેટ, કિક, ટિકટોક, રેડિટ અને યુટ્યુબનો સમાવેશ થાય છે. નવા કાયદા હેઠળ, પ્રતિબંધનું ઉલ્લંઘન કરવા બદલ માતાપિતા અને બાળકોને દંડ કરવામાં આવશે નહીં પરંતુ કંપનીઓને...

ડિસેમ્બર 9, 2025 8:13 પી એમ(PM) ડિસેમ્બર 9, 2025 8:13 પી એમ(PM)

views 1

લોકસભામાં ચૂંટણી સુધારાઓની ચર્ચા ચાલી રહી છે

લોકસભા ચૂંટણી સુધારાઓની ચર્ચામાં ભાગ લેતા કાયદા અને ન્યાય મંત્રી અર્જુન રામ મેઘવાલે જણાવ્યું હતું કે કોંગ્રેસના શાસનકાળ દરમિયાન મતદાર યાદી ખાસ સુધારણા ઝુંબેશ - SIR ઘણી વખત કરવામાં આવ્યું હતું, પરંતુ હવે વિપક્ષ આ પ્રક્રિયા પર સવાલ ઉઠાવી રહ્યું છે. તેમણે દેશની મતદાન પ્રણાલીની પ્રશંસા કરતા કહ્યું કે આઝ...

ડિસેમ્બર 9, 2025 8:11 પી એમ(PM) ડિસેમ્બર 9, 2025 8:11 પી એમ(PM)

views 3

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, રાષ્ટ્રગીત, વંદે માતરમ, દેશભક્તિ, બલિદાન અને રાષ્ટ્રીય ચેતનાનું પ્રતીક બન્યું

ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે રાષ્ટ્રગીત, વંદે માતરમ, દેશભક્તિ, બલિદાન અને રાષ્ટ્રીય ચેતનાનું પ્રતીક બન્યું, જેનાથી સ્વતંત્રતા ચળવળનો માર્ગ મોકળો થયો. રાજ્યસભામાં વંદે માતરમની 150મી વર્ષગાંઠ પર ચર્ચા શરૂ કરતા શ્રી શાહે જણાવ્યું હતું કે આ અમર કાર્ય ભારત માતા પ્રત્યે ફરજ અને ભક્તિની ભાવના જાગૃત...

ડિસેમ્બર 9, 2025 8:10 પી એમ(PM) ડિસેમ્બર 9, 2025 8:10 પી એમ(PM)

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં 2023 અને 2024 માટે રાષ્ટ્રીય હસ્તકલા પુરસ્કારો આપ્યાં.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં 2023 અને 2024 માટે રાષ્ટ્રીય હસ્તકલા પુરસ્કારો રજૂ કર્યા. આ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સન્માનો અસાધારણ કલાત્મક શ્રેષ્ઠતા અને ભારતના સમૃદ્ધ અને વૈવિધ્યસભર હસ્તકલા વારસાને જાળવવા અને પ્રોત્સાહન આપવા માટેની સરકારની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. આ પ્રસંગે રાષ્ટ્રપત...

ડિસેમ્બર 9, 2025 8:09 પી એમ(PM) ડિસેમ્બર 9, 2025 8:09 પી એમ(PM)

પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વિજળી યોજનામાં સાત હજાર 75 પોઈન્ટ 78 મેગાવોટ સૌર ઉર્જા સ્થાપિત કરવામાં આવી – ગુજરાત દેશમાં પ્રથમ.

પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વિજળી યોજના હેઠળ, દેશમાં કુલ સાત હજાર 75 દશાંશ 78 મેગાવોટ છત પર સૌર ઉર્જા સ્થાપિત કરવામાં આવી છે. રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન એક પ્રશ્નના જવાબમાં, નવીન અને નવીનીકરણીય ઉર્જા રાજ્યમંત્રી શ્રીપદ યેસો નાઈકે જણાવ્યું હતું કે આ યોજનાનો હેતુ નાણાકીય વર્ષ 2026-27 સુધીમાં એક કરોડ ...

ડિસેમ્બર 9, 2025 8:07 પી એમ(PM) ડિસેમ્બર 9, 2025 8:07 પી એમ(PM)

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે અધિકારીઓને એરલાઇન કામગીરી અને મુસાફરોની સેવાઓનું નિરીક્ષણ કરવા વિમાનીમથકની મુલાકાત લેવા જણાવ્યું.

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે તેના વરિષ્ઠ અધિકારીઓને એરલાઇન કામગીરી અને મુસાફરોની સેવાઓનું નિરીક્ષણ કરવા માટે વિમાનીમથકની મુલાકાત લેવા જણાવ્યું છે. સોશિયલ મીડિયા સંદેશમાં, મંત્રાલયે કહ્યું કે મુસાફરો પાસેથી પ્રતિસાદ લઈને કોઈપણ ખામીઓ અને સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ લાવવું જોઈએ. દરમિયાન તાજેતરમાં ફ્લાઇટ વિ...