રાષ્ટ્રીય

ડિસેમ્બર 25, 2025 7:53 પી એમ(PM) ડિસેમ્બર 25, 2025 7:53 પી એમ(PM)

views 4

ઉત્તરપ્રદેશમાં જનસભાને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, તેમની સરકાર દરેક નાગરિકના વિકાસ માટે મહેનત કરી રહી છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું, ગત 11 વર્ષમાં તેમની સરકાર સમાજના દરેક નાગરિકના વિકાસ માટે તનતોડ મહેનત કરી રહી છે અને કોઈ પણ ભેદભાવ વગર લોકોને યોજનાઓનો લાભ આપી રહી છે. આ યોગ્ય શાસન અને સાચી ધર્મનિરપેક્ષતાનું પ્રતીક છે. પ્રધાનમંત્રી મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી ભારતરત્ન સ્વર્ગીય અટલબિહારી વાજપેયીન...

ડિસેમ્બર 25, 2025 7:52 પી એમ(PM) ડિસેમ્બર 25, 2025 7:52 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રીએ કહ્યું, સાંસદ ખેલ મહોત્સવના માધ્યમથી દેશભરમાં હજારો પ્રતિભાશાળી ખેલાડીઓ ઉભરી રહ્યા છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, સાંસદ ખેલ મહોત્સવના માધ્યમથી દેશભરમાં હજારો પ્રતિભાશાળી ખેલાડીઓ ઉભરી રહ્યા છે. આજે વર્ચ્યૂઅલ માધ્યમથી સાંસદ ખેલ મહોત્સવને સંબોધતા શ્રી મોદીએ કહ્યું, તેના વ્યાપ અને અસરનું નોંધપાત્ર રીતે વિસ્તરણ થયું છે. ખેલ મહોત્સવ યુવા વિકાસના માધ્યમથી રાષ્ટ્રનિર્માણનો મજબૂત સ્તં...

ડિસેમ્બર 25, 2025 2:29 પી એમ(PM) ડિસેમ્બર 25, 2025 2:29 પી એમ(PM)

views 3

સાંસદ ખેલ મહોત્સવના સમાપન સમારંભને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે વર્ષ 2030 માં, અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સના આયોજનથી સમગ્ર વિશ્વ ભારત તરફ જોશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું સાંસદ ખેલ મહોત્સવ દ્વારા દેશભરમાં હજારો પ્રતિભાશાળી રમતવીરો ઉભરી રહ્યા છે. આજે સાંસદ ખેલ મહોત્સવના સમાપન સમારોહને વર્ચ્યુઅલી સંબોધતા શ્રી મોદીએ કહ્યું તેનો વ્યાપ અને અસર નોંધપાત્ર રીતે વિસ્તરી છે. ખેલ મહોત્સવ યુવા વિકાસ દ્વારા રાષ્ટ્ર નિર્માણનો મજબૂત સ્તંભ બની રહ્ય...

ડિસેમ્બર 25, 2025 2:28 પી એમ(PM) ડિસેમ્બર 25, 2025 2:28 પી એમ(PM)

views 1

ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ભારતરત્ન સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સી પી રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય રાજધાનીમાં તેમની સમાધિ સદૈવ અટલ ખાતે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને તેમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી. ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, ભાજપના રાષ્ટ્ર...

ડિસેમ્બર 25, 2025 2:34 પી એમ(PM) ડિસેમ્બર 25, 2025 2:34 પી એમ(PM)

views 1

નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથકેથી આજે સવારે તેની પ્રથમ વાણિજ્યિક ફ્લાઇટના આગમન સાથે તેની એરસાઇડ કામગીરીનો પ્રારંભ.

નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથકેથી આજ સવારે તેની પ્રથમ વાણિજ્યિક ફ્લાઇટના આગમન સાથે તેની એરસાઇડ કામગીરીનો પ્રારંભ કર્યો છે. વિમાનને આગમન પર ઔપચારિક વોટર કેનન સલામી આપવામાં આવી હતી, બેંગલુરુથી ઇન્ડિગો ફ્લાઇટે સવારે 8:00 વાગ્યે ઉતરાણ કર્યું હતું. પરંપરાગત વોટર કેનન સલામી સાથે તેનું સ્વાગત કરવામાં આવ્...

ડિસેમ્બર 25, 2025 2:21 પી એમ(PM) ડિસેમ્બર 25, 2025 2:21 પી એમ(PM)

views 2

આજે દેશભરમાં નાતાલની ઉજવણી … રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનંત્રીએ શુભકામનાઓ પાઠવી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દેશને નાતાલની શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે, આ તહેવાર માનવતાના કલ્યાણ માટે ભગવાન ઈસુ ખ્રિસ્તના બલિદાનની યાદ અપાવે છે. તેમણે કહ્યું કે નાતાલ લોકોને સમાજમાં શાંતિ, સં...

ડિસેમ્બર 25, 2025 9:32 એ એમ (AM) ડિસેમ્બર 25, 2025 9:32 એ એમ (AM)

views 3

દેવી-દેવતાઓની મૂર્તિઓની તોડફોડ જેવી બર્બર ઘટનાઓ ન બનવી જોઈએ-વિદેશ મંત્રાલય

વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે દેવી-દેવતાઓની મૂર્તિઓની તોડફોડ જેવી બર્બર ઘટનાઓ ન બનવી જોઈએ. આવી ઘટનાઓ વિશ્વભરના ભક્તોની લાગણીઓને ઠેસ પહોંચાડે છે. થાઇલેન્ડ-કંબોડિયા સરહદ વિવાદ વિસ્તારમાં હિન્દુ દેવતાઓની મૂર્તિઓની તોડફોડ અંગે મીડિયાના પ્રશ્નોના જવાબમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું...

ડિસેમ્બર 25, 2025 9:31 એ એમ (AM) ડિસેમ્બર 25, 2025 9:31 એ એમ (AM)

views 2

ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ નવી દિલ્હી સ્થિત અટલ સ્મૃતિ ટ્રસ્ટ સોસાયટીના અધ્યક્ષ તરીકે ચૂંટાયા

ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ નવી દિલ્હી સ્થિત અટલ સ્મૃતિ ટ્રસ્ટ સોસાયટીના અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે. સોસાયટીના સ્થાપક સભ્ય રામ બહાદુર રાયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અન્ય સભ્યોની સલાહ બાદ આ પદ માટે શ્રી નાયડુનું નામ પ્રસ્તાવિત કર્યું હતું. શ્રી નાયડુ સ્વર્ગસ્થ વિજયકુમાર મલ્હોત્રાનું સ...

ડિસેમ્બર 25, 2025 9:10 એ એમ (AM) ડિસેમ્બર 25, 2025 9:10 એ એમ (AM)

views 1

ભારત અને અમેરિકાના રાજદૂતોએ પરસ્પર વેપાર સંબંધોને મજબૂત બનાવવાના સામાન્ય ધ્યેય પર ચર્ચા કરી

અમેરિકામાં ભારતના રાજદૂત વિનય મોહન ક્વાત્રાએ ફ્લોરિડામાં ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોર સાથે વેપાર સંબંધોને મજબૂત બનાવવાના સામાન્ય ધ્યેય પર ચર્ચા કરી હતી. આ બેઠક ફ્લોરિડામાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવાસસ્થાન માર-એ-લાગો ખાતે યોજાઈ હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી ક્વાત્રાએ જણ...

ડિસેમ્બર 25, 2025 8:09 એ એમ (AM) ડિસેમ્બર 25, 2025 8:09 એ એમ (AM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે લખનઉમાં પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીને સમર્પિત રાષ્ટ્ર પ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલબિહારી વાજપેયીની ૧૦૧મી જન્મજયંતિ પ્રસંગે લખનઉની મુલાકાત લેશે. બપોરે અઢી વાગ્યે પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીને સમર્પિત રાષ્ટ્રપ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન કરશે અને જાહેર સભાને સંબોધિત કરશે. સ્વતંત્ર ભારતના મહાનવ્યક્તિઓના ગૌરવશાળી વારસાને સન્મ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.