રાષ્ટ્રીય

ડિસેમ્બર 7, 2025 7:52 એ એમ (AM) ડિસેમ્બર 7, 2025 7:52 એ એમ (AM)

views 4

ભારત અને અમેરિકાએ સરહદપાર સહિત તમામ પ્રકારના આતંકવાદની સખત નિંદા કરી

ભારત અને અમેરિકાએ સરહદપાર આતંકવાદ સહિત તમામ પ્રકારના આતંકવાદની સખત નિંદા કરી છે.ત્રીજી ડિસેમ્બરના રોજ નવી દિલ્હીમાં 21મા ભારત-અમેરિકા સંયુક્ત કાર્યકારી જૂથ આતંકવાદ વિરોધી અને 7મા સંવાદમાં બંને દેશોએ સંયુક્ત રાષ્ટ્ર, ક્વાડ અને ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ સહિત વૈશ્વિક સ્તરે આતંકવાદ સામે સાથે મળીને ક...

ડિસેમ્બર 7, 2025 7:49 એ એમ (AM) ડિસેમ્બર 7, 2025 7:49 એ એમ (AM)

views 3

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે લેહમાં અનેક માળખાગત સુવિધાઓ અને કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે લદ્દાખના લેહ જિલ્લામાં અનેક માળખાગત સુવિધાઓ અને કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે, જેમાં વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ શ્યોક ટનલનો પણ સમાવેશ થાય છે. નવા રસ્તાઓ, પુલો અને ટનલ સહિતના આ પ્રોજેક્ટ્સ જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના વિસ્તારોનો અન્ય રાજ્યો સાથે કનેક્ટિવિટીમ...

ડિસેમ્બર 7, 2025 7:46 એ એમ (AM) ડિસેમ્બર 7, 2025 7:46 એ એમ (AM)

views 4

ગોવાના અર્પોરામાં એક નાઈટક્લબમાં ગઈકાલે મોડી રાત્રે આગ સિલિન્ડર વિસ્ફોટને કારણે લાગેલી આગમાં 23 લોકોના મોત – ઘણા ધાયલ

ગોવાના અર્પોરામાં એક નાઈટક્લબમાં ગઈકાલે મોડી રાત્રે લાગેલી આગમાં ત્રેવીસ લોકોના મોત થયા હતા. આગ સિલિન્ડર વિસ્ફોટને કારણે લાગી હતી.મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું કે મૃતકોમાં મોટાભાગના રસોડાના કર્મચારીઓ અને ત્રણ-ચાર પ્રવાસીઓનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે 23 લોકો...

ડિસેમ્બર 7, 2025 7:44 એ એમ (AM) ડિસેમ્બર 7, 2025 7:44 એ એમ (AM)

views 19

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે અમદાવાદમાં એક હજાર ૫૦૦ કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે અમદાવાદમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક હજાર 500 કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કરશે. જેમાં આવાસ, માળખાગત સુવિધાઓ અને જાહેર સુવિધાઓનો સમાવેશ થાય છે.દિવસભર ચાલનારા કાર્યક્રમો દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર...

ડિસેમ્બર 6, 2025 8:16 પી એમ(PM) ડિસેમ્બર 6, 2025 8:16 પી એમ(PM)

views 3

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ઇન્ડિગોને મુસાફરોને વિલંબ કર્યા વિના બાકી ભાડાની ચુકવણી કરવાનો નિર્દેશ આપ્યો.

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ઇન્ડિગોને મુસાફરોને વિલંબ કર્યા વિના બાકી ભાડાની ચુકવણી ચૂકવવાનો નિર્દેશ આપ્યો છે. મંત્રાલયે જણાવ્યું હતું કે બધી રદ થયેલી અથવા વિક્ષેપિત ફ્લાઇટ્સ માટે ચુકવણી પ્રક્રિયા આવતીકાલે રાત્રે 8 વાગ્યા સુધીમાં પૂર્ણ થવી જોઈએ. એરલાઇન્સને એ પણ નિર્દેશ આપવામાં આવ્યો છે કે ફ્લાઇટ રદ થવાન...

ડિસેમ્બર 6, 2025 8:09 પી એમ(PM) ડિસેમ્બર 6, 2025 8:09 પી એમ(PM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ભારત હાલમાં ઉચ્ચ વિકાસ અને નીચા ફુગાવા સાથે વિશ્વ માટે એક આદર્શ છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું છે કે ભારત હાલમાં ઉચ્ચ વિકાસ અને નીચા ફુગાવા સાથે વિશ્વ માટે એક આદર્શ છે. નવી દિલ્હીમાં એક કાર્યક્રમને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળા દરમિયાન કુલ સ્થાનિક ઉત્પાદન (GDP) દરમાં 8 ટકાનો વધારો દેશની વધતી પ્રગતિનું પ્રતિબિંબ છે...

ડિસેમ્બર 6, 2025 7:47 પી એમ(PM) ડિસેમ્બર 6, 2025 7:47 પી એમ(PM)

views 2

ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને યુનિટી માર્ચના સમાપન સમારોહમાં 2047 સુધીમાં વિકસિત ભારતના સ્વપ્નને પૂર્ણ કરવા યુવાઓને સાથે મળીને કામ કરવા હાકલ કરી

ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને આજે યુવાનોને જાગૃત થવા અને 2047 સુધીમાં વિકસિત ભારતના સ્વપ્નને પૂર્ણ કરવા માટે સાથે મળીને કામ કરવા માટે જોરદાર હાકલ કરી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર@150 રાષ્ટ્રીય પદયાત્રાના સમાપન સમારોહને સંબોધતા, ઉપરાષ્ટ્રપતિએ યુવાનોને દેશની પ્રગતિનું એન્જિન ગણાવ્યું અને ભાર મ...

ડિસેમ્બર 6, 2025 7:33 પી એમ(PM) ડિસેમ્બર 6, 2025 7:33 પી એમ(PM)

views 4

ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરને મહાપરિનિર્વાણ દિવસ પર આજે રાષ્ટ્ર શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે

ભારતરત્ન બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરને તેમની 70મી પુણ્યતિથિ, મહાપરિનિર્વાણ દિવસ પર આજે રાષ્ટ્ર શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અગ્રણી નેતાઓએ આજે નવી દિલ્હીમાં ડૉ. આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરી. રાજયભરમાં શ્રદ્...

ડિસેમ્બર 6, 2025 4:46 પી એમ(PM) ડિસેમ્બર 6, 2025 4:46 પી એમ(PM)

મહેસાણા જિલ્લામાં SIRની કામગીરી 91 ટકા જ્યારે અરવલ્લી જિલ્લામાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત સરેરાશ ૯૪.૯૧ ટકા કામગીરી પૂર્ણ

ગુજરાત સહિત અનેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં મતદાર યાદી સધન સુધારણા ઝુંબેશનું કાર્ય ચાલી રહ્યું છે. મહેસાણા જિલ્લામાં SIRની કામગીરી 91 ટકાએ પહોંચી છે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે, 91 હજાર 741 મતદારોના સ્થળાંતર થયાં છે. 54 હજાર મતદારો મૃત્યુ પામ્યા છે. 17 લાખ 45 હજાર ફોર્મ ભરાયાં છે. જ્યારે 46 હ...

ડિસેમ્બર 6, 2025 4:44 પી એમ(PM) ડિસેમ્બર 6, 2025 4:44 પી એમ(PM)

views 1

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે જાહેરાત કરી છે કે સરકાર ડેરી ક્ષેત્રમાં સરક્યુલર અર્થતંત્ર મોડેલ લાગુ કરીને આગામી પાંચ વર્ષમાં પશુપાલકોની આવકમાં 20 ટકાનો વધારો કરવાનો લક્ષ્યાંક ધરાવે છે.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે જાહેરાત કરી છે કે સરકાર ડેરી ક્ષેત્રમાં સરક્યુલર અર્થતંત્ર મોડેલ લાગુ કરીને આગામી પાંચ વર્ષમાં પશુપાલકોની આવકમાં 20 ટકાનો વધારો કરવાનો લક્ષ્યાંક ધરાવે છે.બનાસ ડેરીના બાયો-સીએનજી અને ખાતર પ્લાન્ટનું ઉદ્ઘાટન અને બનાસ ડેરીના અત્યાધુનિક 150 ટીપીડી દૂધ પાવડર અ...