રાષ્ટ્રીય

ડિસેમ્બર 26, 2025 2:04 પી એમ(PM) ડિસેમ્બર 26, 2025 2:04 પી એમ(PM)

views 8

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે વીર બાળ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કર્યા.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં વીર બાળ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કર્યા. આ વર્ષે, 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 20 બાળકોને તેમની ઉત્કૃષ્ટ સિદ્ધિઓ બદલ પુરસ્કાર આપવામાં આવ્યો છે. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે પુરસ્કાર વિજેતા બાળકોએ બહાદુરી, કલા...

ડિસેમ્બર 26, 2025 2:03 પી એમ(PM) ડિસેમ્બર 26, 2025 2:03 પી એમ(PM)

views 1

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારત મંડપમ ખાતે વીર બાલ દિવસના રાષ્ટ્રીય કાર્યક્રમમાં ઉપસ્થિત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે વીર બાલ દિવસ પર રાષ્ટ્રીય કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતાઓ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા. શ્રી ગુરુ ગોવિંદ સિંહજીના પુત્રો બાબા જોરાવર સિંહજી અને બાબા ફતેહ સિંહજીના બલિદાનને શ્રદ્ધાંજલિ આપવા માટે વીર બા...

ડિસેમ્બર 26, 2025 2:01 પી એમ(PM) ડિસેમ્બર 26, 2025 2:01 પી એમ(PM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં પાંચમી રાષ્ટ્રીય મુખ્ય સચિવ પરિષદની અધ્યક્ષતા કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં પાંચમી રાષ્ટ્રીય મુખ્ય સચિવ પરિષદની અધ્યક્ષતા કરશે. શ્રી મોદી આવતીકાલે અને રવિવારે ત્રણ દિવસીય પરિષદમાં પણ ભાગ લેશે. આ પરિષદનો ઉદ્દેશ્ય સતત સંવાદ દ્વારા કેન્દ્ર અને રાજ્યો વચ્ચે ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો છે. આ પરિષદ ભારતની માનવ મૂડી ક્ષમતા અને સમાવેશકત...

ડિસેમ્બર 26, 2025 2:00 પી એમ(PM) ડિસેમ્બર 26, 2025 2:00 પી એમ(PM)

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં આતંકવાદ વિરોધી પરિષદનું ઉદ્ઘાટન કર્યું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં આતંકવાદ વિરોધી પરિષદનું ઉદ્ઘાટન કર્યું આ બે દિવસીય પરિષદ, આતંકવાદ વિરોધી કામગીરીમાં રોકાયેલા લશ્કરી દળો, ટેકનિકલ, કાનૂની અને ફોરેન્સિક નિષ્ણાતો માટે રાષ્ટ્રીય સુરક્ષાને અસર કરતા મુદ્દાઓ અને આતંકવાદ દ્વારા ઉભા થતા જોખમો પર ચર્ચા કરવા માટે એક મંચ પૂરું પ...

ડિસેમ્બર 26, 2025 1:59 પી એમ(PM) ડિસેમ્બર 26, 2025 1:59 પી એમ(PM)

views 1

કર્ણાટકના ચિત્રદુર્ગ બસ અકસ્માતમાં મૃત્યુઆંક વધીને સાત થયો.

કર્ણાટકના ચિત્રદુર્ગ બસ અકસ્માતમાં આજે બસ ડ્રાઈવરનું મોત થતાં મૃત્યુઆંક વધીને સાત થયો છે. ગઈકાલે એક સ્લીપર કોચ બસ કન્ટેનર ટ્રક સાથે અથડાતાં આગ લાગી જતાં છ લોકો જીવતા ભૂંજાયા હતા અને 21 અન્ય ઘાયલ થયા હતા. અધિકારીઓએ જણાવ્યું છે કે ડીએનએ પરીક્ષણના પરિણામો આવ્યા પછી મૃતદેહ તેમના પરિવારોને સોંપવામાં આવશે...

ડિસેમ્બર 26, 2025 8:40 એ એમ (AM) ડિસેમ્બર 26, 2025 8:40 એ એમ (AM)

views 2

ઓડિશામાં સંયુક્ત સુરક્ષા કાર્યવાહી દરમિયાન એક એન્કાઉન્ટરમાં માઓવાદી નેતા ગણેશ ઉઇકેનું મોત

ઓડિશામાં સંયુક્ત સુરક્ષા કાર્યવાહી દરમિયાન એક એન્કાઉન્ટરમાં માઓવાદી નેતા ગણેશ ઉઇકેનું મોત થયું હતું. તે વિવિધ રાજ્યોમાં અનેક મોટા માઓવાદી હુમલાઓ સાથે સંકળાયેલો હતો. સરકારે ગણેશ ઉઈકેના માથા પર એક કરોડ 10 લાખ રૂપિયાનું ઈનામ પણ જારી કર્યું હતું.ઓડિશા પોલીસના જણાવ્યા અનુસાર, આ એન્કાઉન્ટર કંધમાલ જિલ્લાના...

ડિસેમ્બર 26, 2025 8:39 એ એમ (AM) ડિસેમ્બર 26, 2025 8:39 એ એમ (AM)

ભારતીય સેનાએ સોશિયલ મીડિયા એપ્લિકેશનના ઉપયોગ અંગે એક આંતરિક પત્ર જારી કર્યો

ભારતીય સેનાએ સોશિયલ મીડિયા એપ્લિકેશનના ઉપયોગ અંગે એક આંતરિક પત્ર જારી કર્યો છે, જેમાં ઓપરેશનલ સુરક્ષા અને ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર કોઈપણ પ્રકારની વાંધાજનક કે અન્ય પ્રકારે પ્રચાર અને પ્રસાર નહીં કરવા અંગે ભાર મૂકવામાં આવ્યો છે.ભારતીય સેનાના સૂત્રોએ જણાવ્યું કે સેનાના કર્મચારીઓને ફક્ત જોવા અને દેખરેખ રા...

ડિસેમ્બર 26, 2025 8:33 એ એમ (AM) ડિસેમ્બર 26, 2025 8:33 એ એમ (AM)

views 1

રેલવેએ આજથી મુસાફરોના ભાડા માળખામાં આંશિક વધારો કર્યો

રેલવેએ આજથી તેના મુસાફરોના ભાડા માળખામાં સુધારો કર્યો છે. આ સુધારો આજે અને હવે પછીથી બૂક કરાયેલી તમામ ટિકિટ પર લાગુ થશે.સુધારેલા ભાડા માળખા હેઠળ, ઉપનગરીય અને બિન-ઉપનગરીય રૂટ સહિત, ઉપનગરીય સેવાઓ અને સીઝન ટિકિટ માટેના ભાડામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.સામાન્ય નોન-એસી ઉપનગરીય સેવાઓ સિવાયની સેકન્ડ ક્...

ડિસેમ્બર 26, 2025 8:32 એ એમ (AM) ડિસેમ્બર 26, 2025 8:32 એ એમ (AM)

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં આતંકવાદ વિરોધી પરિષદનું ઉદ્ઘાટન કરશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં આતંકવાદ વિરોધી પરિષદનું ઉદ્ઘાટન કરશે.ગૃહ મંત્રાલયે જણાવ્યું છે કે આ બે દિવસીય પરિષદ, આતંકવાદ વિરોધી કામગીરીમાં રોકાયેલા લશ્કરી દળો, ટેકનિકલ, કાનૂની અને ફોરેન્સિક નિષ્ણાતો માટે રાષ્ટ્રીય સુરક્ષાને અસર કરતા મુદ્દાઓ અને આતંકવાદ દ્વારા ઉભા થતા જોખમો પર ચર્ચ...

ડિસેમ્બર 26, 2025 8:14 એ એમ (AM) ડિસેમ્બર 26, 2025 8:14 એ એમ (AM)

views 14

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કરશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં વીર બાલ દિવસ નિમિત્તે 'પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર' એનાયત કરશે.આ વર્ષે, 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 20 બાળકોને આ સન્માન માટે પસંદ કરવામાં આવ્યા છે, જેમણે બહાદુરી, રમતગમત અને સામાજિક સેવા સહિત વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ સિદ્ધિઓ હાંસલ કરી છે...