રાષ્ટ્રીય

ડિસેમ્બર 27, 2025 7:39 પી એમ(PM) ડિસેમ્બર 27, 2025 7:39 પી એમ(PM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્ય સચિવોના પાંચમા રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં મુખ્ય સચિવોના પાંચમા રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરી હતી. તેઓ આવતીકાલે પરિષદની અધ્યક્ષતા પણ કરશે. શુક્રવારથી શરૂ થયેલી આ ત્રણ દિવસીય પરિષદનો ઉદ્દેશ્ય રાષ્ટ્રીય વિકાસ પ્રાથમિકતાઓ પર સતત સંવાદ દ્વારા કેન્દ્ર સરકાર અને રાજ્યો વચ્ચે ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો ...

ડિસેમ્બર 27, 2025 7:38 પી એમ(PM) ડિસેમ્બર 27, 2025 7:38 પી એમ(PM)

views 1

સંરક્ષણમંત્રી રાજનાથસિંહે ધરમપુરમાં શ્રીમદ રાજચંદ્ર મિશનના સેન્ટર ઓફ એક્સીલેન્સનું ઉદઘાટન કરીને આદિવાસી મહિલાઓ આત્મનિર્ભર બનાવવાની પ્રવૃત્તિને બિરદાવી

કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ આજે ગુજરાતનાં વલસાડ જિલ્લાના ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર મિશનમાં મિશન આશ્રમમાં મહિલાઓ માટે સર્વમંગલ સેન્ટર ઓફ એક્સીલેન્સનું ઉદ્ધાટન કર્યું હતું. આ સંસ્થા દ્વારા આ સ્ત્રી સશક્તિકરણના ભાગરૂપે આ વિસ્તારની આદિવાસી મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની નેમ સાથે મહિલાઓ માટેના આ સેન...

ડિસેમ્બર 27, 2025 7:36 પી એમ(PM) ડિસેમ્બર 27, 2025 7:36 પી એમ(PM)

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે અમદાવાદમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે.. નમોત્સવમા ઉપસ્થિત રહેશે

કેન્દ્રીય ગૃહમંત્રી આવતીકાલે તેમના ગુજરાતનાં પ્રવાસ દરમિયાન ઈન્ડિયન મેડિકલ એશોશિએશન દ્વારા આયોજિત IMA નેટકોન 2025માં ભાગ લેશે. બાદમાં AMC દ્વારા નિર્મિત ડ્રેનેજ પાઇપલાઇન અને એસજી હાઈ વેના પ્રથમ તબક્કાના પાઇલટ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે, ઉપરાંત નવા વણઝરના અસરગ્રસ્ત પરિવારને સનદ અર્પણ કરશે. વિશ્વ ઉમિય...

ડિસેમ્બર 27, 2025 1:59 પી એમ(PM) ડિસેમ્બર 27, 2025 1:59 પી એમ(PM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં મુખ્ય સચિવોના પાંચમા રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરી રહ્યા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં મુખ્ય સચિવોના પાંચમા રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરી રહ્યા છે. તેઓ આવતીકાલે આ પરિષદની અધ્યક્ષતા પણ કરશે. ગઈકાલે શરૂ થયેલી ત્રણ દિવસીય પરિષદનો ઉદ્દેશ્ય રાષ્ટ્રીય વિકાસ પ્રાથમિકતાઓ પર માળખાગત અને સતત સંવાદ દ્વારા કેન્દ્ર-રાજ્ય ભાગીદારીને મજબૂત બનાવવાનો છે. પ્રધ...

ડિસેમ્બર 27, 2025 1:58 પી એમ(PM) ડિસેમ્બર 27, 2025 1:58 પી એમ(PM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનાર ‘મન કી બાત’ કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર 'મન કી બાત' કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 129મી કડી હશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ...

ડિસેમ્બર 27, 2025 1:57 પી એમ(PM) ડિસેમ્બર 27, 2025 1:57 પી એમ(PM)

views 2

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ગોવા, કર્ણાટક અને ઝારખંડની ચાર દિવસની મુલાકાતે રવાના થશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ગોવા, કર્ણાટક અને ઝારખંડના ચાર દિવસના પ્રવાસે જશે. તેઓ આજે સાંજે ગોવા માટે રવાના થશે. આવતીકાલે, તેઓ કર્ણાટકના કારવાર બંદરથી સબમરીન સફર શરૂ કરશે. સોમવારે, સુશ્રી મુર્મુ જમશેદપુરમાં ઓલ ચીકી લિપિના શતાબ્દી સમારોહમાં હાજરી આપશે. આ લિપિ સાંસ્કૃતિક અને ભાષાકીય રીતે સંથાલ આદિ...

ડિસેમ્બર 27, 2025 1:56 પી એમ(PM) ડિસેમ્બર 27, 2025 1:56 પી એમ(PM)

ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે ભારત ઇલેક્ટ્રોનિક્સ નિકાસમાં સાતમા ક્રમેથી ત્રીજા ક્રમે પહોંચ્યું

ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે ભારત ઇલેક્ટ્રોનિક્સ નિકાસમાં સાતમા ક્રમેથી ત્રીજા ક્રમે પહોંચી ગયું છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી વૈષ્ણવે ભારતને વિશ્વનો બીજો સૌથી મોટો મોબાઇલ ઉત્પાદક દેશ ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનમાં ભારતનો વિક...

ડિસેમ્બર 27, 2025 7:42 એ એમ (AM) ડિસેમ્બર 27, 2025 7:42 એ એમ (AM)

ભારતે બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર અત્યાચાર અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી

ભારતે બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર અત્યાચાર અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે બાંગ્લાદેશના મૈમનસિંહ શહેરમાં તાજેતરમાં એક હિન્દુ યુવાનની ક્રૂર હત્યાની નિંદા કરી.બાંગ્લાદેશમાં આગામી ચૂંટણીઓ અંગેના બીજા પ્રશ્નના જવાબમાં, શ્રી જયસ્વાલે કહ...

ડિસેમ્બર 27, 2025 7:40 એ એમ (AM) ડિસેમ્બર 27, 2025 7:40 એ એમ (AM)

views 3

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશભરમાં એક સામાન્ય આતંકવાદ વિરોધી ટુકડી માળખું બનાવવાનું આહ્વાન કર્યું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશભરમાં એક સામાન્ય આતંકવાદ વિરોધી ટુકડી-ATS માળખું બનાવવાનું આહ્વાન કર્યું છે. તેમણે રાજ્યોના પોલીસ મહાનિર્દેશકોને શક્ય તેટલી વહેલી તકે તેનો અમલ કરવા નિર્દેશ આપ્યો અને જણાવ્યું કે દેશભરની પોલીસ માટે એક સામાન્ય ATS માળખું દરેક સ્તરે આતંકવાદી હુમલાઓને રોકવામાં મદદ કરશે.શ...

ડિસેમ્બર 27, 2025 8:05 એ એમ (AM) ડિસેમ્બર 27, 2025 8:05 એ એમ (AM)

views 1

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ગોવા, કર્ણાટક અને ઝારખંડની ચાર દિવસની મુલાકાતે જવા રવાના થશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ગોવા, કર્ણાટક અને ઝારખંડના ચાર દિવસના પ્રવાસે જશે.તેઓ આજે સાંજે ગોવા માટે રવાના થશે. આવતીકાલે, તેઓ કર્ણાટકના કારવાર બંદરથી સબમરીન સફર શરૂ કરશે. સોમવારે, સુશ્રી મુર્મુ જમશેદપુરમાં ઓલ ચીકી લિપિના શતાબ્દી સમારોહમાં હાજરી આપશે.આ લિપિ સાંસ્કૃતિક અને ભાષાકીય રીતે સંથાલ આદિવા...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.