ડિસેમ્બર 13, 2025 3:00 પી એમ(PM) ડિસેમ્બર 13, 2025 3:00 પી એમ(PM)
5
2001માં થયેલા સંસદ ઉપરના હુમલાને નિષ્ફળ બનાવવામાં બલિદાન આપનારા વીર શહિદોને રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ શ્રધ્ધાંજલી અર્પી.
દેશ આજે, સંસદ પર થયેલા આતંકવાદી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે. આજના દિવસે, ૧૩ ડિસેમ્બર, ૨૦૦૧ના રોજ, સુરક્ષા કર્મચારીઓએ સંસદનું રક્ષણ કરતી વખતે બલિદાન આપ્યું હતું. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિતના અનેક કેન્દ્રિય મંત્રીઓએ સંસદ ભવનમાં શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરી હ...