રાષ્ટ્રીય

જાન્યુઆરી 9, 2026 8:23 પી એમ(PM) જાન્યુઆરી 9, 2026 8:23 પી એમ(PM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે – શ્રી મોદી સાંજે સોમનાથ પહોંચશે અને ઓમકાર મંત્રોના જાપમાં ભાગ લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવશે. શ્રી મોદી સાંજે સોમનાથ પહોંચશે અને ઓમકાર મંત્રોના જાપમાં ભાગ લેશે. તેઓ સોમનાથ મંદિરમાં ડ્રોન શો પણ નિહાળશે. રવિવારે, પ્રધાનમંત્રી સોમનાથ મંદિરની રક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપનારા અસંખ્ય યોદ્ધાઓના સન્માનમાં આયોજિત શૌર્ય યાત્...

જાન્યુઆરી 9, 2026 8:21 પી એમ(PM) જાન્યુઆરી 9, 2026 8:21 પી એમ(PM)

વિદેશ મંત્રાલયે કહ્યું કે, ભારત અને અમેરિકા બે પૂરક અર્થતંત્રો વચ્ચે પરસ્પર ફાયદાકારક વેપાર કરારમાં રસ ધરાવે છે.

વિદેશ મંત્રાલયે આજે ભાર મૂક્યો છે કે ભારત અને અમેરિકા બે પૂરક અર્થતંત્રો વચ્ચે પરસ્પર ફાયદાકારક વેપાર કરારમાં રસ ધરાવે છે અને તેને પૂર્ણ કરવા માટે આતુર છે. નવી દિલ્હીમાં પત્રકારોને માહિતી આપતા વિદેશમંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, બંને પક્ષોએ સંતુલિત અને પરસ્પર ફાયદાકારક વેપાર કર...

જાન્યુઆરી 9, 2026 8:20 પી એમ(PM) જાન્યુઆરી 9, 2026 8:20 પી એમ(PM)

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વર્ચ્યુઅલી નેશનલ IED ડેટા મેનેજમેન્ટ પ્રણાલિ – NIDMS નો શુભારંભ કરાવ્યો.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે વર્ચ્યુઅલી નેશનલ IED વિરોધી અને આંતરિક સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા માટે રાષ્ટ્રીય IED ડેટા મેનેજમેન્ટ પ્રણાલિની શરૂઆત કરાવી. આ પ્રણાલિને એન્ટિ - IED અને આંતરિક સુરક્ષા પ્રણાલીઓને મજબૂત બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું. શ્રી શાહે જણાવ્યું હતું કે આ પ્રણાલિ એજન...

જાન્યુઆરી 9, 2026 8:15 પી એમ(PM) જાન્યુઆરી 9, 2026 8:15 પી એમ(PM)

views 1

છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં પોલીસ અધિક્ષક ગૌરવ રાય સમક્ષ 63 માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું.

આજે છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં પોલીસ અધિક્ષક ગૌરવ રાય સમક્ષ 63 માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું. આમાંથી 36 માઓવાદીઓ પર એક કરોડ ઓગણીસ લાખ પચાસ હજાર રૂપિયાનું ઈનામ હતું. પત્રકારો સાથે વાત કરતા, શ્રી રાયે જણાવ્યું કે આત્મસમર્પણ કરનારા માઓવાદીઓમાંથી 18 મહિલાઓ હતી. આ માઓવાદીઓ દરભા ડિવિઝન, દક્ષિણ બસ્તર, પશ્...

જાન્યુઆરી 9, 2026 2:01 પી એમ(PM) જાન્યુઆરી 9, 2026 2:01 પી એમ(PM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની સામૂહિક ચેતનાને જાગૃત કરવામાં પવિત્ર સોમનાથ ધામની કાલાતીત ભૂમિકા પર ભાર મૂક્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની સામૂહિક ચેતનાને જાગૃત કરવામાં પવિત્ર સોમનાથ ધામની કાલાતીત ભૂમિકા પર ભાર મૂક્યો. સોશિયલ મીડિયા સંદેશમાં, શ્રી મોદીએ કહ્યું, સોમનાથ ધામ સદીઓથી તેની દૈવી ઉર્જાથી પેઢીઓને પ્રેરણા આપે છે. તેમણે નોંધ્યું કે સોમનાથમાંથી નીકળતી ઉર્જા શ્રદ્ધા, હિંમત અને આત્મસન્માનના માર્ગને ...

જાન્યુઆરી 9, 2026 2:00 પી એમ(PM) જાન્યુઆરી 9, 2026 2:00 પી એમ(PM)

views 3

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે, NSGને દેશની આંતરિક સુરક્ષાનો મજબૂત સ્તંભ ગણાવ્યો.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું, NSG આપણા દેશની આંતરિક સુરક્ષાનો એક મજબૂત સ્તંભ છે. રાષ્ટ્રીય સુરક્ષા રક્ષક-NSGની રાષ્ટ્રીય IED માહિતી વ્યવસ્થાપન પ્રણાલી-NIDMSનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરતાં શ્રી શાહે જણાવ્યું, આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત બનાવવામાં એક નવો સીમાચિહ્ન સ્...

જાન્યુઆરી 9, 2026 1:59 પી એમ(PM) જાન્યુઆરી 9, 2026 1:59 પી એમ(PM)

views 2

RJDના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ અને તેમના પરિવારના સભ્યો સામે દિલ્હીની અદાલતે કથિત રેલવે નોકરી માટે જમીન કેસમાં આરોપો ઘડ્યા.

રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ અને તેમના પરિવારના સભ્યો સામે, દિલ્હીની એક અદાલતે કથિત રેલવે નોકરી માટે જમીન ગેરરીતિ કેસમાં આરોપો ઘડ્યા છે. કેન્દ્રીય તપાસ સંસ્થા – CBI દ્વારા તેની તપાસ કરવામાં આવી રહી છે. રાઉઝ એવન્યુ અદાલતે આદેશ આપ્યો હતો કે લાલુ પ્રસાદ યાદવ, તેમની પત્ની રાબડી દેવી, પુત્...

જાન્યુઆરી 9, 2026 9:36 એ એમ (AM) જાન્યુઆરી 9, 2026 9:36 એ એમ (AM)

views 2

માર્ગ અકસ્માતના ભોગ બનેલા લોકો માટે કેશલેસ તબીબી સારવાર યોજના ટુંક જ સમયમાં શરૂ કરાશે

માર્ગ અકસ્માતના ભોગ બનેલા લોકો માટે કેશલેસ તબીબી સારવાર યોજના ટુંક જ સમયમાં શરૂ કરાશે.શ્રી ગડકરી નવી દિલ્હીમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પરિવહન મંત્રીઓ અને પરિવહન વિકાસ પરિષદની 43મી બેઠકની બાદ પત્રકાર પરિષદને સંબોધતા આ વાત કહી.આ યોજનાનો પાયલોટ પ્રોજેક્ટ તાજેતરમાં ઉત્તર પ્રદેશ, હરિયાણા, ...

જાન્યુઆરી 9, 2026 9:35 એ એમ (AM) જાન્યુઆરી 9, 2026 9:35 એ એમ (AM)

views 1

કૃત્રિમ બુદ્ધિમત્તાને એક શક્તિશાળી માધ્યમ તરીકે જોવી જોઈએ- કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્યમંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહ

કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્યમંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે નવી દિલ્હીમાં ક્ષમતા નિર્માણ માટે AI: શાસન પરિવર્તન પર એક વર્કશોપને સંબોધતા, મંત્રીએ ભાર મૂક્યો કે, કૃત્રિમ બુદ્ધિમત્તાને એક શક્તિશાળી માધ્યમ તરીકે જોવી જોઈએ, પોતાનામાં એક હેતુ તરીકે નહીં, અને હંમેશા માનવ નિર્ણય અને જવાબદારી દ્વારા સં...

જાન્યુઆરી 9, 2026 9:33 એ એમ (AM) જાન્યુઆરી 9, 2026 9:33 એ એમ (AM)

કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી જી. કિશન રેડ્ડી આજે ગુજરાતનાં ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે રાષ્ટ્રીય ખનિજ ચિંતન શિબિર-2026નું ઉદ્ઘાટન કરશે

કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી જી. કિશન રેડ્ડી આજે ગુજરાતનાં ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે રાષ્ટ્રીય ખનિજ ચિંતન શિબિર-2026નું ઉદ્ઘાટન કરશે.આ કાર્યક્રમમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલ; શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયા; મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ; કોલસા અને ખાણ રાજ્ય મંત્રી સતીશ ચંદ્...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.