રાષ્ટ્રીય

જાન્યુઆરી 8, 2026 7:48 પી એમ(PM) જાન્યુઆરી 8, 2026 7:48 પી એમ(PM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી ખાતે ભારતીય AI સ્ટાર્ટ-અપ્સ સાથે રાઉન્ડ ટેબલની અધ્યક્ષતા કરી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હી ખાતે તેમના નિવાસસ્થાને ભારતીય AI સ્ટાર્ટ-અપ્સ સાથે રાઉન્ડ ટેબલની અધ્યક્ષતા કરી હતી. આવતા મહિને ભારતમાં યોજાનારી ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026 પહેલા, AI for ALL: ગ્લોબલ ઇમ્પેક્ટ ચેલેન્જ માટે ક્વોલિફાય થયેલા બાર ભારતીય AI સ્ટાર્ટ-અપ્સે રાઉન્ડ ટેબલમાં હાજરી આપ...

જાન્યુઆરી 8, 2026 7:46 પી એમ(PM) જાન્યુઆરી 8, 2026 7:46 પી એમ(PM)

views 1

પ્રધાનમંત્રીએ સોમનાથ સ્વાભિમાન પર્વની શરૂઆત પર દેશને શુભેચ્છા પાઠવી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ સ્વાભિમાન પર્વની શરૂઆત પર રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ મંદિરના મહત્વ પર સંદેશાવ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયા દ્વારા લખાયેલો લેખ શેર કરતાં સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે સોમનાથ મંદિર ભારતની શાશ્વત સાંસ્કૃતિક ચેતનાનું પ્...

જાન્યુઆરી 8, 2026 7:43 પી એમ(PM) જાન્યુઆરી 8, 2026 7:43 પી એમ(PM)

views 1

વિકસિત ભારત યુવા નેતાઓ સંવાદ આવતીકાલે નવી દિલ્હીના ભારત મંડપમ્ ખાતે યોજાશે

વિકસિત ભારત યુવા નેતાઓ સંવાદ આવતીકાલે નવી દિલ્હીના ભારત મંડપમ્ ખાતે યોજાશે. યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ કહ્યું કે દેશભરના યુવા નેતાઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમક્ષ વિકસિત ભારત પર તેમના વિચારો રજૂ કરવા માટે એકઠા થશે. તેમણે કહ્યું કે, આ સંવાદ દેશની યુવા-શક્તિને આગળથી નેતૃત્વ કરવ...

જાન્યુઆરી 8, 2026 7:39 પી એમ(PM) જાન્યુઆરી 8, 2026 7:39 પી એમ(PM)

પ્રોજેક્ટ વીર ગાથાના પાંચમા સંસ્કરણમાં આશરે એક કરોડ 92 લાખ વિદ્યાર્થીઓએ ભાગ લીધો.

સંરક્ષણ મંત્રાલય અને શિક્ષણ મંત્રાલયની સંયુક્ત પહેલ પ્રોજેક્ટ વીર ગાથાના પાંચમા સંસ્કરણમાં આશરે એક લાખ 90 હજાર શાળાઓના એક કરોડ 92 લાખ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે પહેલી વાર, 18 દેશોની 91 CBSE-સંલગ્ન શાળાઓના 28 હજારથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. રાષ્ટ્રીય સ્તરે એકસ...

જાન્યુઆરી 8, 2026 1:57 પી એમ(PM) જાન્યુઆરી 8, 2026 1:57 પી એમ(PM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ સ્વાભિમાન પર્વની શરૂઆત પર રાષ્ટ્રને શુભેચ્છાઓ પાઠવી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સોમનાથ સ્વાભિમાન પર્વની શરૂઆત પર રાષ્ટ્રને શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું કે સ્વાભિમાન પર્વ દેશના અસંખ્ય નાગરિકોને યાદ કરવાનો છે જેમણે ક્યારેય તેમના સિદ્ધાંતો અને નૈતિકતા સાથે સમાધાન કર્યું નથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નોંધ્યું કે જા...

જાન્યુઆરી 8, 2026 1:56 પી એમ(PM) જાન્યુઆરી 8, 2026 1:56 પી એમ(PM)

views 2

મોર્ગન સ્ટેનલીએ નાણાકીય વર્ષ 2026 માટે દેશનો વાસ્તવિક GDP વૃદ્ધિ 7.6% રહેવાનો અંદાજ જાહેર કર્યો.

ભારતનો આર્થિક વિકાસ રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલય -NSOના પ્રથમ એડવાન્સ અંદાજ કરતાં વધુ થવાની ધારણા છે. મોર્ગન સ્ટેનલીના અહેવાલમાં નાણાકીય વર્ષ 2026 માટે વાસ્તવિક GDP વૃદ્ધિ વાર્ષિક ધોરણે 7.6% રહેવાનો અંદાજ છે - જે NSO ના પ્રથમ એડવાન્સ અંદાજ કરતાં વધુ છે,તેમાં વાર્ષિક ધોરણે વાસ્તવિક GDP વૃદ્ધિ 7.4% રહે...

જાન્યુઆરી 8, 2026 1:55 પી એમ(PM) જાન્યુઆરી 8, 2026 1:55 પી એમ(PM)

દિલ્હી પોલીસે છેલ્લા એક વર્ષમાં રાષ્ટ્રીય રાજધાનીમાં ગેરકાયદેસર રીતે રહેતા 548 વિદેશી નાગરિકોનો દેશનિકાલ કર્યો.

દિલ્હી પોલીસે છેલ્લા એક વર્ષમાં રાષ્ટ્રીય રાજધાનીમાં માન્ય વિઝા વિના ગેરકાયદેસર રીતે રહેતા 548 વિદેશી નાગરિકોની ઓળખ કરી છે. આઉટર ડિસ્ટ્રિક્ટના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ સચિન શર્માએ માહિતી આપી હતી કે ઓળખાયેલા તમામ વિદેશી નાગરિકોને દેશનિકાલ માટે મોકલવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, સૌથી વધુ 380 ...

જાન્યુઆરી 8, 2026 9:13 એ એમ (AM) જાન્યુઆરી 8, 2026 9:13 એ એમ (AM)

views 3

ઉત્તરાખંડમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગના દુગડ્ડાથી ગુમખાલ વિભાગના અપગ્રેડેશન માટે 390 કરોડ રૂપિયાથી વધુના ભંડોળને મંજૂરી

કેન્દ્ર સરકારે ઉત્તરાખંડમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 534 ના દુગડ્ડાથી ગુમખાલ વિભાગના અપગ્રેડેશન માટે 390 કરોડ રૂપિયાથી વધુના ભંડોળને મંજૂરી આપી છે. માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ 18.1 કિલોમીટરના લાંબા સેક્શનના મજબૂત બે-માર્ગીય રોડમાં ...

જાન્યુઆરી 8, 2026 9:13 એ એમ (AM) જાન્યુઆરી 8, 2026 9:13 એ એમ (AM)

views 13

વસ્તી ગણતરી – 2027 ના પ્રથમ તબક્કા માટે જાહેરનામું પ્રસિદ્ધ

કેન્દ્ર સરકારે વસ્તી ગણતરી - 2027 ના પ્રથમ તબક્કા માટે જાહેરનામું પ્રસિધ્ધ કર્યુ છે. આ વર્ષે પેહલી એપ્રિલથી 30 સપ્ટેમ્બર વચ્ચે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઘરોની ગણતરી હાથ ધરવામાં આવશે. ગૃહ મંત્રાલયના જાહેરનામમાં જણાવાયું છે કે દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ દ્વારા સ્થાપિત સમયપત્રક મુજબ, ઘ...

જાન્યુઆરી 8, 2026 9:13 એ એમ (AM) જાન્યુઆરી 8, 2026 9:13 એ એમ (AM)

વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું વૈશ્વિક રાજકારણને સ્થિર કરવા ભારત અને ફ્રાન્સે સાથે મળીને કામ કરવું મહત્વપૂર્ણ

વિદેશમંત્રી એસ. જયશંકરે કહ્યું છે કે ભારત અને ફ્રાન્સે વૈશ્વિક રાજકારણને સ્થિર કરવા માટે સાથે મળીને કામ કરવું મહત્વપૂર્ણ છે. ડૉ. જયશંકરે ગઈકાલે પેરિસમાં તેમના ફ્રેન્ચ સમકક્ષ જીન-નોએલ બારોટ સાથેની મુલાકાત દરમિયાન આ નિવેદન આપ્યું હતું. વિદેશ મંત્રીએ નોંધ્યું હતું કે ફ્રાન્સ ભારતના સૌથી જૂના વ્યૂહાત્મક...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.