રાષ્ટ્રીય

જાન્યુઆરી 4, 2026 2:07 પી એમ(PM) જાન્યુઆરી 4, 2026 2:07 પી એમ(PM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું ભારત 2036 ઓલિમ્પિક રમતોનું આયોજન કરવા માટે એક મજબૂત દાવેદાર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, ભારત 2036 ઓલિમ્પિક રમતોનું આયોજન કરવા માટે એક મજબૂત દાવેદાર છે. આજે ઉત્તર પ્રદેશના વારાણસીમાં રાષ્ટ્રીય વોલીબોલ ટુર્નામેન્ટનું વર્ચુયલ ઉદ્ઘાટન કરતા તેમણે નોંધ્યુંકે 2014 થી, રમતગમતમાં ભારતનું પ્રદર્શન સતત સુધર્યું છે. શ્રી મોદીએ કહ્યું કે ભારતને યુવા ખેલાડ...

જાન્યુઆરી 4, 2026 2:06 પી એમ(PM) જાન્યુઆરી 4, 2026 2:06 પી એમ(PM)

કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે, જી રામજી કાયદા અંગે કોંગ્રેસ લોકોને ગેરમાર્ગે દોરી રહી છે

ગ્રામીણવિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું છે કે મનરેગા ભ્રષ્ટાચારનો પર્યાય બનીગયું છે,જ્યાં શ્રમિકો ઘણીવારહાંસિયામાં ધકેલાઈ જાય છે અને શોષણ થાય છે. આજે નવી દિલ્હીમાં પત્રકાર પરિષદમાં જણાવ્યુંકે કોંગ્રેસ વિકસિત ભારત રોજગાર અને આજીવિકા ગેરંટી મિશન-ગ્રામીણ-જી રામજી કાયદાઅંગે જનતાને ગેરમાર્ગે દોરવ...

જાન્યુઆરી 4, 2026 2:03 પી એમ(PM) જાન્યુઆરી 4, 2026 2:03 પી એમ(PM)

views 1

કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહ આજથી તામિલનાડુના બે દિવસના પ્રવાસે..પાર્ટીના વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજથી તામિલનાડુના પ્રવાસે છે. આ વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે, જેના કારણે રાજકીય ગતિવિધિઓમાં વધારો થયો છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ, આજે પુડુકોટ્ટઈમાં એક જાહેર સભાનું આયોજન કર્યું છે. શાહ રેલીને સંબોધિત કરશે. તમિલનાડુ ભાજપ પ્રમુખ નયનાર નાગેન્દ્રનની આગ...

જાન્યુઆરી 4, 2026 9:44 એ એમ (AM) જાન્યુઆરી 4, 2026 9:44 એ એમ (AM)

views 4

પ્રયાગરાજના સંગમ ખાતે 43 દિવસ ચાલનાર માઘ મેળાનો પ્રારંભ – ૨1 લાખ 50 હજાર શ્રદ્ધાળુઓએ સંગમમાં પવિત્ર સ્નાન કર્યું

પ્રયાગરાજના સંગમ ખાતે પોષ પૂર્ણિમાના પવિત્ર સ્નાન સાથે 43 દિવસ ચાલનાર માઘ મેળાનોગઇકાલે પ્રારંભથયો છે ગઇકાલે૪ વાગ્યા સુધીમાં ૨1 લાખ 50 હજાર  શ્રદ્ધાળુઓએ સંગમમાં પવિત્ર સ્નાન કર્યું. મેળાવિસ્તારમાં વ્યાપક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ભક્તોની સુવિધા માટેવહીવટીતંત્રે વ્યાપક વ્યવસ્થા કરી છે.તબીબી કટો...

જાન્યુઆરી 4, 2026 9:42 એ એમ (AM) જાન્યુઆરી 4, 2026 9:42 એ એમ (AM)

views 1

ચૂંટણી પંચે ECI-Net એપમાં સુધારા માટે જનતા પાસેથી સૂચનો મંગાવ્યા

ચૂંટણી પંચે ECI-Net એપમાં સુધારા માટે જનતા પાસેથી સૂચનો મંગાવ્યા છે. નાગરિકો આ એપ પર તેમના પ્રતિભાવો 10 જાન્યુઆરી સુધી સબમિટ કરી શકો છો. પંચે મતદારોને વધુ સારી સેવાઓ અને ચૂંટણી સંબંધિત માહિતી પૂરી પાડવા માટે આ ડિજિટલ પ્લેટફોર્મ બનાવ્યું છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, એપનું પરીક્ષણ સંસ્કરણ મતદાન પૂ...

જાન્યુઆરી 4, 2026 9:41 એ એમ (AM) જાન્યુઆરી 4, 2026 9:41 એ એમ (AM)

views 4

શ્રીલંકાની જેલમાં બંધ તામિલનાડુના માછીમારોને મુ્ક્ત કરાવવા મુખ્યમંત્રી સ્ટાલિને કેન્દ્ર સરકારને વિનંતી કરી

તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિને કેન્દ્ર સરકારને વિનંતી કરી છે કે તેઓ શ્રીલંકાની જેલોમાં અટકાયતમાં રાખેલા તમામ માછીમારોને તાત્કાલિક મુક્ત કરવા માટે રાજદ્વારી માધ્યમો દ્વારા તાત્કાલિક પગલાં લે.વિદેશ મંત્રી ડૉ. જયશંકરને લખેલા પત્રમાં, તેમણે ભારતમાંથી માછીમારોની ધરપકડની ઘટનાઓ તરફ ધ્યાન દોર્યું અને...

જાન્યુઆરી 4, 2026 9:40 એ એમ (AM) જાન્યુઆરી 4, 2026 9:40 એ એમ (AM)

views 1

ત્રણ નવા ફોજદારી કાયદાઓ 2029સુધીમાં સત્ર અદાલતથી સર્વોચ અદાલત સુધી સમયસર ન્યાય સુનિશ્ચિત કરશે-ગૃહમંત્રી અમિત શાહ

ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે ત્રણ નવા ફોજદારી કાયદાઓ 2029 સુધીમાં સત્ર અદાલતથી થી સર્વોચ અદાલત સુધી સમયસર ન્યાય સુનિશ્ચિત કરશે.તેમણે ગઈકાલે શ્રી વિજયપુરમ, આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ગૃહ મંત્રાલયની સંસદીય સલાહકાર સમિતિની બેઠકની અધ્યક્ષતા કરતી વખતે આ નિવેદન આપતા જણાવ્યું હતું કે આ કાયદાઓ તપાસને ઝ...

જાન્યુઆરી 4, 2026 9:39 એ એમ (AM) જાન્યુઆરી 4, 2026 9:39 એ એમ (AM)

views 1

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વારાણસીના ડૉ.સંપૂર્ણાનંદ સ્પોર્ટ્સ સ્ટેડિયમ ખાતે 72મી રાષ્ટ્રીય વોલીબોલ ટુર્નામેન્ટનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વારાણસીના ડૉ. સંપૂર્ણાનંદ સ્પોર્ટ્સ સ્ટેડિયમ ખાતે 72મી રાષ્ટ્રીય વોલીબોલ ટુર્નામેન્ટનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપશે. આ ટુર્નામેન્ટ 4 થી 11 જાન્યુઆરી સુધી યોજાશે. આ ટુર્નામેન્ટમાં 1,000 થીવધુ ખેલાડીઓ ભા...

જાન્યુઆરી 4, 2026 9:21 એ એમ (AM) જાન્યુઆરી 4, 2026 9:21 એ એમ (AM)

વેનેઝુએલાની સ્થિતિ અંગે સંયુક્ત રાષ્ટ્રસંઘે કટોકટી બેઠક બોલાવી. વેનેઝુએલાનો પ્રવાસ કરવા સામે ભારતે ચેતવણી આપી

તાજેતરના ઘટનાક્રમને ધ્યાનમાં રાખીને, વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને વેનેઝુએલાની બિન-આવશ્યક મુસાફરી ટાળવા માટે એક ચેતવણી જારી કરી છે.કોઈપણ કારણોસર વેનેઝુએલામાં રહેલા તમામ ભારતીયોને અત્યંત સાવધાની રાખવા, તેમની અવરજવર મર્યાદિત કરવા અને કારાકાસમાં ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહેવાની સલાહ આપવામાં આવી છે...

જાન્યુઆરી 3, 2026 7:44 પી એમ(PM) જાન્યુઆરી 3, 2026 7:44 પી એમ(PM)

views 1

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં ભગવાન બુદ્ધના પવિત્ર પિપ્રાહવા અવશેષોના ભવ્ય આંતરરાષ્ટ્રીય પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના રાય પિથોરા સાંસ્કૃતિક સંકુલમાં ભગવાન બુદ્ધના પવિત્ર પિપ્રાહવા અવશેષોના ભવ્ય આંતરરાષ્ટ્રીય પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું. "પ્રકાશ અને કમળ : પ્રબુદ્ધ વ્યક્તિના અવશેષો" શીર્ષક હેઠળ આ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે ઉપસ્થિત લોકોને સંબોધતા પ્રધાનમંત...