જાન્યુઆરી 21, 2026 8:21 પી એમ(PM)
દાવોસમાં WEFને સંબોધતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, AIને નિયમિત કરવા ટૅક્નિકલ કાયદાકીય દ્રષ્ટિકોણ પણ અપનાવવો પડશે
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ તથા ઇલેક્ટ્રૉનિક્સ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, કૃત્રિમ બુદ્ધિમત્તા – A.I.ને નિયમિત કરવા માત્ર કાયદાનો પ્રયોગ જ નહીં, પરંતુ ટૅક્નિકલ કાયદાકીય દ્રષ્ટિકોણ પણ અપનાવવો પડશે. સ્વિત્ઝર્લૅન્ડના દાવોસમાં વિશ્વ આર્થિક મંચ – W.E.F.ને સંબોધતાં તેમણે આ વાત કહી. શ્રી વૈષ્ણવે ડીપ ફૅ...