રાષ્ટ્રીય

જાન્યુઆરી 18, 2026 7:45 પી એમ(PM)

views 1

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના સિંગુરમાં 830 કરોડ રૂપિયાથી વધુની વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમૂર્હૂત કર્યું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના સિંગુરમાં 830 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. પ્રધાનમંત્રીએ બાલાગઢ ખાતે વિસ્તૃત બંદર ગેટવે પ્રણાલિનો શિલાન્યાસ પણ કર્યો, જેમાં એક આંતરિક જળ પરિવહન ટર્મિનલ અને એક ઓવરબ્રિજનો સમાવેશ થાય છે. આ પ્રસંગે...

જાન્યુઆરી 18, 2026 7:44 પી એમ(PM)

પ્રધાનમંત્રીએ આસામના કાલિયાબોરમાં 6 હજાર 950 કરોડ રૂપિયાથી વધુના કાઝીરંગા એલિવેટેડ કોરિડોર પરિયોજનાનું ખાતમૂર્હૂત કર્યું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આસામના કાલિયાબોરમાં 6 હજાર 950 કરોડ રૂપિયાથી વધુના કાઝીરંગા એલિવેટેડ કોરિડોર પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો. આ લાંબો કોરિડોર 86 કિલોમીટર રાષ્ટ્રીય ધોરીમાર્ગ હેઠળનો પર્યાવરણને અનુકૂળ પ્રોજેક્ટ છે. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય પ્રાદેશિક જ...

જાન્યુઆરી 18, 2026 7:42 પી એમ(PM)

સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ દાવો કર્યો હતો કે તૃણમૂલ કોંગ્રેસ દેશના બંધારણને નષ્ટ કરી રહી છે

સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ દાવો કર્યો હતો કે તૃણમૂલ કોંગ્રેસ - ટીએમસી દેશના બંધારણને નષ્ટ કરી રહી છે. ભારતીય જનતા પાર્ટીએ, પશ્ચિમ બંગાળ તરફથી તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરતા મંત્રીએ આરોપ લગાવ્યો હતો કે તેઓ ભારતીય નાગરિકોના મૂળભૂત અધિકારો છીનવી રહ્યા છે અને ગેરકાયદેસર ઇમિગ્ર...

જાન્યુઆરી 18, 2026 7:41 પી એમ(PM)

ભારતીય રેલ્વે આગામી બે વર્ષમાં 7 હજાર 900 કિલોમીટરથી વધુ ટ્રેકનું નવીનીકરણ કરશે.

ભારતીય રેલ્વે આગામી બે વર્ષમાં 7 હજાર 900 કિલોમીટરથી વધુ ટ્રેકનું નવીનીકરણ કરવાની યોજના ધરાવે છે. રેલ્વે મંત્રાલયે જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષ 2025-26 માં 7 હજાર 500 કિલોમીટરથી વધુ ટ્રેકનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે, અને પાછલા નાણાકીય વર્ષમાં 6 હજાર 800 કિલોમીટરથી વધુ ટ્રેકનું નવીનીકરણ ક...

જાન્યુઆરી 18, 2026 7:40 પી એમ(PM)

વિશ્વ આર્થિક મંચની 56મી વાર્ષિક બેઠક આવતીકાલે સ્વિટ્ઝર્લૅન્ડના દાવોસમાં શરૂ થશે.

વિશ્વ આર્થિક મંચની 56મી વાર્ષિક બેઠક આવતીકાલે સ્વિટ્ઝર્લૅન્ડના દાવોસમાં શરૂ થઈ રહી છે. દાવોસમાં 56મી વાર્ષિક બેઠકમાં 3 હજારથી વધુ વૈશ્વિક નેતાઓ ભાગ લઈ રહ્યા છે. પાંચ દિવસીય સંવાદમાં ભાગ લેવા માટે 100 થી વધુ ભારતીય મુખ્ય કાર્યકારી અધિકારીઓ અને એક મોટું સરકારી પ્રતિનિધિમંડળ સ્વિસ શહેરમાં છે. કેન્દ્રીય...

જાન્યુઆરી 18, 2026 3:25 પી એમ(PM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસામના કાલિયાબોર ખાતે કાઝીરંગા એલિવેટેડ કોરિડોર પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો – બે નવી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનનો લીલીઝંડી આપી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આસામના નાગાંવ જિલ્લાના કાલિયાબોર ખાતે 6 હજાર 950 કરોડ રૂપિયાથી વધુના કાઝીરંગા એલિવેટેડ કોરિડોર પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો. 86 કિલોમીટર લાંબો આ કોરિડોર પ્રોજેક્ટ પર્યાવરણને સાનુકૂળ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ છે. તેમાં 35 કિલોમીટર લાંબો એલિવેટેડ વાઇલ્ડલાઇફ કોરિડોર હ...

જાન્યુઆરી 18, 2026 3:24 પી એમ(PM)

views 1

પ્રધાનમંત્રી આજે પશ્ચિમ બંગાળમાં 830 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે – ત્રણ નવી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલીઝંડી આપશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના સિંગુર ખાતે લગભગ 830 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. તેઓ બાલાગઢ ખાતે વિસ્તૃત પોર્ટ ગેટ સિસ્ટમનો શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય ભારે કાર્ગો અવરજવરને ભીડવાળા શહેરી કોરિડોરથી દૂર કરીને કાર્ગો ખાલી...

જાન્યુઆરી 18, 2026 3:23 પી એમ(PM)

views 1

કેન્દ્ર સરકારે પંજાબમાં સરહદ સુરક્ષા વાડને આંતરરાષ્ટ્રીય સરહદની નજીક ખસેડવા સૈદ્ધાંતિક મંજૂરી આપી.

કેન્દ્ર સરકારે પંજાબમાં સરહદ સુરક્ષા વાડને આંતરરાષ્ટ્રીય સરહદની નજીક ખસેડવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આનાથી હાલમાં વાડની બહાર આવતી હજારો એકર ખેતીની જમીનમાં અવરોધ વિના ખેતીનો માર્ગ મોકળો થશે, જેનાથી પંજાબના સરહદી પટ્ટાના ખેડૂતોને મોટી રાહત મળશે. હાલમાં, સરહદ પર તેમની હજારો એકર જમીન ખેડતા સેંકડો ...

જાન્યુઆરી 18, 2026 3:22 પી એમ(PM)

દિલ્હીમાં હવાની ગુણવત્તા ખરાબ શ્રેણીમાં પહોંચતા તાત્કાલિક અસરથી ગ્રેપ-4 લાગુ કરાયો.

વાયુ ગુણવત્તા વ્યવસ્થાપન પંચે દિલ્હી-ncr અને આસપાસના વિસ્તારોમાં તાત્કાલિક અસરથી ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન -ગ્રેપના ચોથા તબક્કાને લાગુ કર્યો છે. ગઈકાલે દિલ્હીનો હવા ગુણવત્તા સૂચકાંક 400ને પાર જતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં પ્રતિબંધો હેઠળ, આવશ્યક સેવાઓ પૂરી પાડતા વાહનો સિવાય, દિલ્હીમાં BS-...

જાન્યુઆરી 18, 2026 10:23 એ એમ (AM)

views 4

પંજાબ પોલીસે સરહદી જિલ્લામાં પઠાણકોટમાં એક સરહદ પારથી સશસ્ત્ર આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો

પંજાબ પોલીસે કેન્દ્રીય એજન્સીઓ સાથે મળીને સરહદી જિલ્લામાં પઠાણકોટમાં એક સરહદ પારથી સશસ્ત્ર આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે.ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી કરતા, પોલીસે ત્રણ AK-47 રાઇફલ, બે વિદેશી બનાવટની પિસ્તોલ અને 78 જીવંત કારતૂસ જપ્ત કર્યા છે. સરહદી વિસ્તારના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલી...