જાન્યુઆરી 13, 2026 7:59 પી એમ(PM)
આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં શક્સગામ ખીણ અંગે ચીન અને પાકિસ્તાન વચ્ચે 1963માં થયેલો કરાર અમાન્ય.
આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ જમ્મુ અને કાશ્મીરમાં શક્સગામ ખીણ પર ભારતના પ્રાદેશિક વલણનો પુનરોચ્ચાર કરતા કહ્યું કે ખીણ અંગે ચીન અને પાકિસ્તાન વચ્ચે વર્શ 1963માં થયેલો કરાર અમાન્ય છે. જનરલ દ્વિવેદીએ શક્સગામ ખીણ પર ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાની ટિપ્પણી પર મીડિયાના પ્રશ્નનો જવાબ આપતા આ નિવેદન આ...