રાષ્ટ્રીય

જાન્યુઆરી 20, 2026 10:16 એ એમ (AM)

ભારતીય જનતા પાર્ટી નવા રાષ્ટ્રીયઅધ્યક્ષ તરીકે તેમની ચૂંટણીની ઔપચારિક જાહેરાત આજે કરવામાં આવશે

ભારતીય જનતા પાર્ટી નવા રાષ્ટ્રીયઅધ્યક્ષ તરીકે તેમની ચૂંટણીની ઔપચારિક જાહેરાત આજે કરવામાં આવશે. રાષ્ટ્રીયઅધ્યક્ષ પદ માટે નીતિન નવીનના પક્ષમાં તમામ 37 સેટ ઉમેદવારીપત્રો મળ્યા હતા. ચકાસણી પર, ઉમેદવારી પત્રોના તમામ સેટ જરૂરી ફોર્મેટમાં યોગ્ય રીતેભરેલા અને માન્ય હોવાનું જાણવા મળ્યું.ભાજપના રાષ્ટ્રીય અધ્ય...

જાન્યુઆરી 20, 2026 10:10 એ એમ (AM)

સ્વિટ્ઝર્લૅન્ડના દાવોસ ખાતે ચાલી રહેલા વલર્ડ ઈકોનોમી ફોરમમાં ભારતમાંથી અનેક રાજ્યના મંત્રીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે

સ્વિટ્ઝર્લૅન્ડના દાવોસ ખાતે ચાલી રહેલા વલર્ડ ઈકોનોમી ફોરમમાં ભારત માંથી અનેક રાજ્યના મંત્રીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે.કેન્દ્રીય નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશીએ સ્વિટ્ઝર્લૅન્ડના દાવોસ ખાતે ઓમાનના નાયબ વડા પ્રધાનના આર્થિક સલાહકાર ડૉ. સૈયદ મોહમ્મદ અહેમદ અલ સાકરીને મળ્યા. મંત્રીએ જણાવ્યું...

જાન્યુઆરી 20, 2026 8:15 એ એમ (AM)

અફઘાનિસ્તાનના કાબુલમાં રેસ્ટોરન્ટમાં વિસ્ફોટમાં એક ચીની નાગરિક સહિત સાતના મોત

અફઘાનિસ્તાનમાં, કાબુલના શહેર-એ-નાવ વિસ્તારમાં એક રેસ્ટોરન્ટમાં થયેલા વિસ્ફોટમાં એક ચીની નાગરિક સહિત ઓછામાં ઓછા સાત લોકો માર્યા ગયા, જ્યારે એક ડઝન લોકો ઘાયલ થયા.આ વિસ્ફોટ ચીની મુસ્લિમો અને અફઘાન લોકો દ્વારા સંયુક્ત રીતે ચલાવવામાં આવતા રેસ્ટોરન્ટમાં થયો હતો. ગૃહ મંત્રાલયના પ્રવક્તા અબ્દુલ મતીન કાનીએ જ...

જાન્યુઆરી 20, 2026 8:13 એ એમ (AM)

પશ્ચિમ બંગાળમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા પ્રક્રિયા ચૂંટણી પંચ દ્વારા 14 ફેબ્રુઆરી સુધી પૂર્ણ થશે

પશ્ચિમ બંગાળમાં, મતદાર યાદીની ખાસ સઘન સુધારણા (SIR) પ્રક્રિયા ચૂંટણી પંચ દ્વારા નિર્ધારિત 14 ફેબ્રુઆરીના સમયમર્યાદામાં પૂર્ણ થશે. ચૂંટણી પંચને મોકલવામાં આવેલા સાપ્તાહિક અહેવાલમાં, SIR સુનાવણી સંબંધિત તમામ ઘટનાઓના વિગતવાર અહેવાલો રજૂ કરવામાં આવ્યા હતા. તે અહેવાલની સમીક્ષા કર્યા પછી, પંચ અને રાજ્યના મ...

જાન્યુઆરી 20, 2026 8:12 એ એમ (AM)

ગુજરાતના ધોલેરામાં વિકાસ કાર્યોની ભાગીદારીના કરાર, સહીત ભારત અને યુએઈ સંરક્ષણ, અવકાશ, ઉર્જા, ખાદ્ય સુરક્ષા ક્ષેત્રોમાં સહયોગ સાધશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો કરી. આ બેઠક દરમિયાન ભારત અને યુએઈ વચ્ચે સંરક્ષણ, અવકાશ, ઉર્જા, સુપરકોમ્પ્યુટિંગ અને ખાદ્ય સુરક્ષા ક્ષેત્રોમાં અનેક કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. વિદેશ સચિવ વિક્રમ મિ...

જાન્યુઆરી 20, 2026 8:11 એ એમ (AM)

views 1

દક્ષિણ ગોવામાં ડાબોલિમ આંતરરાષ્ટ્રીય વિમાનમથક નાગરિકો માટે ઝડપથી ખુલ્લુ મૂકાશે

કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યુ છે કે દક્ષિણ ગોવામાં ડાબોલિમ આંતરરાષ્ટ્રીય વિમાનમથક અવરજવર માટે ઝડપથી ખુલ્લુ મૂકાશે.દક્ષિણ ગોવાનો પર્યટન ક્ષેત્રને વધારવા માટે સંરક્ષણ પ્રધાન અને ગોવાના મુખ્યમંત્રી ડૉ. પ્રમોદ સાવંત વચ્ચે રાષ્ટ્રીય રાજધાનીમાં એક ઉચ્ચ-સ્તરીય બેઠક દરમિયાન આ ખાતરી આપવામાં આવી...

જાન્યુઆરી 19, 2026 7:48 પી એમ(PM)

views 3

સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન નવી દિલ્હી પહોંચ્યા.

સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન આજે સાંજે તેમની ભારતની સત્તાવાર મુલાકાત દરમિયાન નવી દિલ્હી પહોંચ્યા છે. યુએઈના રાષ્ટ્રપતિ તરીકે પદભાર સંભાળ્યા પછી આ તેમની ભારતની ત્રીજી સત્તાવાર મુલાકાત છે અને છેલ્લા દાયકામાં ભારતની તેમની પાંચમી મુલાકાત છે. એરપોર્ટ પર પ્રધાનમંત્રી નર...

જાન્યુઆરી 19, 2026 7:51 પી એમ(PM)

views 1

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળનું ગુજરાત સરકારનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ મિલાન પહોંચ્યું

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળનું ગુજરાત સરકારનું ઉચ્ચ સ્તરનું પ્રતિનિધિમંડળ આજે મિલાન પહોંચતાં લોકોએ ભવ્ય સ્વાગત કર્યું. વિમાનમથક પર શ્રી સંઘવીએ લોકો સાથે સંવાદ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ પ્રતિનિધિમંડળ સ્વિત્ઝર્લૅન્ડના દાવોસમાં આજથી 23 જાન્યુઆરી સુધી યોજાનારી વર્લ્ડ ઇકોનોમિક ફૉરમ – W...

જાન્યુઆરી 19, 2026 7:51 પી એમ(PM)

views 1

કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે રાષ્ટ્રીય વન્યજીવન બોર્ડની સ્થાયી સમિતિની 88મી બેઠકની અધ્યક્ષતા કરી.

પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય વન્યજીવન બોર્ડની સ્થાયી સમિતિની 88મી બેઠકની અધ્યક્ષતા કરી. સ્થાયી સમિતિએ સંરક્ષિત વિસ્તારો, વન્યજીવન અભયારણ્યો, વાઘ અનામત અને ઇકો-સેન્સિટિવ ઝોનમાં જાહેર ઉપયોગિતા સેવાઓ, સંરક્ષણ જરૂરિયાતો અને માળખાકીય વિકાસ સંબંધિત 70...

જાન્યુઆરી 19, 2026 7:41 પી એમ(PM)

views 3

77મા પ્રજાસત્તાક દિવસની પરેડ જોવા 10 હજાર વિશેષ મહેમાનોને આમંત્રણ.

સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે આ વર્ષે નવી દિલ્હીના કર્તવ્ય પથ ખાતે 77મા પ્રજાસત્તાક દિવસની પરેડ જોવા માટે લગભગ 10 હજાર ખાસ મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા છે. મહેમાનોમાં આવક અને રોજગાર સર્જનમાં અનુકરણીય કાર્ય કરનારા, શ્રેષ્ઠ સંશોધકો, સ્ટાર્ટ-અપ્સ, સ્વ-સહાય જૂથો અને વિવિધ સરકારી પહેલ હેઠળ શ્રેષ્ઠ...