રાષ્ટ્રીય

જાન્યુઆરી 12, 2026 8:16 પી એમ(PM)

views 4

આજે રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિની ઉજવણી થઇ

આજે રાષ્ટ્રીય યુવા દિવસ છે. આ દિવસ સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે ઉજવવામાં આવે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અન્ય મંત્રીઓએ સ્વામી વિવેકાનંદને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. રાષ્ટ્રપતિએ કહ્યું કે સ્વામી વિવેકાનંદ એક...

જાન્યુઆરી 12, 2026 8:18 પી એમ(PM)

views 4

ભારત અને જર્મનીએ વચ્ચે 19 મહત્વના સમજૂતી કરાર કર્યા અને આઠ મહત્વની જાહેરાત કરી

ગાંધીનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેએત્સે વચ્ચે ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળની વાટાઘાટો બાદ વ્યૂહાત્મક ભાગીદારીની 25મી વર્ષગાંઠ સાથે થયેલી આ મુલાકાતમાં ભારત અને જર્મનીએ દ્વિપક્ષીય ભાગીદારીને વધુ ગાઢ બનાવતાં સંરક્ષણ, ટેકનોલોજી અને સ્વચ્છ ઉર્જાના ક્ષેત્રોમાં 19 સમજૂતી કરા...

જાન્યુઆરી 12, 2026 8:18 પી એમ(PM)

views 1

જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેએત્સે કહ્યું જર્મની, ભારતને તેની સંરક્ષણ નિર્ભરતાને વૈવિધ્યકરણ કરવામાં મદદ કરશે.

ગાંધીનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેએત્સે વચ્ચે ઉચ્ચસ્તરીય બેઠક બાદ, ભારત અને જર્મનીએ સંરક્ષણ, વેપાર અને ટેકનોલોજી સહિત અનેક પહેલોની જાહેરાત કરી હતી. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ કહ્યું કે બંને દેશ વૈશ્વિક શાંતિ અને સ્થિરતા માટે પ્રતિબદ્ધ છે. તેમણે આતંકવાદ સામેની લડાઇમાં ...

જાન્યુઆરી 12, 2026 8:19 પી એમ(PM)

views 1

કેન્દ્રીય અંદાજપત્ર વર્ષ 2026-27 આગામી મહિનાની પહેલી તારીખે, રવિવારે લોકસભામાં રજૂ કરાશે.

કેન્દ્રીય અંદાજપત્ર વર્ષ 2026-27 આગામી મહિનાની પહેલી તારીખે, રવિવારે લોકસભામાં રજૂ કરવામાં આવશે. સંસદનું અંદાજપત્ર સત્ર આ મહિનાની 28મી તારીખથી શરૂ થશે અને 2 એપ્રિલ સુધી ચાલશે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ આજે નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદમાં એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે ગૃહમાં બજેટ રજૂ કરવાની...

જાન્યુઆરી 12, 2026 8:18 પી એમ(PM)

કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું, વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા વિકસિત ગુજરાત જરૂરી – રાજકોટ VGRCમાં 381 કરોડ રૂપિયાથી વધુના MoU પર હસ્તાક્ષર

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે વિકસિત ભારત 2047 માટે ગુજરાત વિકાસ ઍન્જિન બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. રાજકોટમાં વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ – VGRCમાં સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ – MSMEના સત્રને સંબોધતા શ્રી ગોયલે કહ્યું, વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા વિકસિત ગુજરાત જરૂર...

જાન્યુઆરી 12, 2026 1:58 પી એમ(PM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ભારત જર્મની સાથેની મિત્રતા અને ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ભારત જર્મની સાથેની મિત્રતા અને ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. ગુજરાતના અમદાવાદમાં જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેએત્સે સાથે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા તેમણે કહ્યું કે પદ સંભાળ્યા પછી ચાન્સેલર ફ્રેડરિક મેએત્સેની આ ભારત અને એશિયાની ...

જાન્યુઆરી 12, 2026 1:57 પી એમ(PM)

views 1

પ્રધાનમંત્રી અને જર્મનીના વાઇસ ચાન્સેલરે અમદાવાદમાં ગાંધી આશ્રમની મુલાકાત બાદ આંતરરાષ્ટ્રીય પતંગમહોત્સવનો આરંભ કરાવીને પતંગ ચગાવી.

પ્રધાનમંત્રીની ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતના આજે અંતિમ દિવસે શ્રી મોદીએ અમદાવાદના રિવરફ્રન્ટમાં યોજાયેલા આંતરારાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમની સાથે જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેએત્સ ઉપસ્થિત રહી પતંગ ચગાવ્યા હતા. આ પતંગ મહોત્સવમાં 50 દેશોના 135 પતંગબાજોની સાથે દેશના 13 રાજ્...

જાન્યુઆરી 12, 2026 3:16 પી એમ(PM)

views 3

સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ શ્રદ્ધાંજલી અર્પી.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે સ્વામી વિવેકાનંદને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે સ્વામી વિવેકાનંદ એક શાશ્વત, સ્વપ્નદ્રષ્ટા અને આધ્યાત્મિક વ્યક્તિત્વ હતા. તેમણે ભારતના શાશ્વ...

જાન્યુઆરી 12, 2026 1:54 પી એમ(PM)

કરૂર ભાગદોડ મુદ્દે ટીવીકેના વડા અને અભિનેતા વિજય, નવી દિલ્હી સ્થિત સીબીઆઇ મુખ્યાલય પહોંચ્યા.

તમિલગા વેત્રી કઝગમ (ટીવીકે)ના વડા અને અભિનેતા વિજય, કરુર ભાગદોડ દુર્ઘટનાની તપાસના સંદર્ભમાં નવી દિલ્હી સ્થિત સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ના મુખ્યાલય પહોંચ્યા છે. આ ઘટનામાં 41 લોકોના મોત થયા હતા. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ટીવીકે દ્વારા અભિનેતામાંથી રાજકારણી બનેલા અને પાર્ટીના સ્થાપક વિજયના ...

જાન્યુઆરી 12, 2026 1:52 પી એમ(PM)

સરકારે જણાવ્યું છે કે, દેશમાં માછલીનું ઉત્પાદન 106 ટકાના વધારા સાથે 2024-25માં 198 લાખ ટન થયું.

સરકારે જણાવ્યું છે કે, દેશમાં માછલીનું ઉત્પાદન વર્ષ 2013-14માં ૯૫ લાખ ટનથી 106 ટકાના વધારા સાથે 2024-25માં આશરે 198 લાખ ટન થયું છે. મત્સ્યઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયના જણાવ્યા અનુસાર, મત્સ્યઉદ્યોગ અને જળચરઉદ્યોગ ક્ષેત્ર દેશના અર્થતંત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, જે આશરે ત્રણ કરોડ માછીમારો અ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.