રાષ્ટ્રીય

જાન્યુઆરી 20, 2026 1:49 પી એમ(PM)

views 2

સબરીમાલા મંદિર સંબંધિત સોના અને અન્ય મંદિર સંપત્તિના દૂરઉપયોગ મામલે ઇડીના કેરળ, તમિલનાડુ અને કર્ણાટકમાં 21 સ્થળોએ દરોડા

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આજે કેરળ, તમિલનાડુ અને કર્ણાટકમાં 21 સ્થળોએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) 2002ની જોગવાઈઓ હેઠળ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સબરીમાલા મંદિર સંબંધિત સોના અને અન્ય મંદિર સંપત્તિના દૂરઉપયોગના સંદર્ભમાં આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. કેરળ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ...

જાન્યુઆરી 20, 2026 1:49 પી એમ(PM)

સરકાર દ્વારા તૈયાર કરાયેલા ભાષણમાં ભૂલો હોવાનું જણાવીને તામિલનાડુના રાજ્યપાલ ભાષણ કરવાનો ઇન્કાર કરીને પરત ફર્યા

તમિલનાડુના રાજ્યપાલ આર.એન. રવિએ આજે રાજ્ય વિધાનસભામાં પોતાના પરંપરાગત ભાષણમાં, ડીએમકે સરકાર દ્વારા તૈયાર કરાયેલા ભાગને વાંચવાનો ઇનકાર કર્યો હતો. તેમણે તેમાં કેટલીક ભૂલો હોવાનું જણાવ્યું હતું. લોકભવને કહ્યું હતું કે રાજ્યમાં 12 લાખ કરોડ રૂપિયાથી વધુના રોકાણનો તમિલનાડુ સરકારનો દાવો સાચો નથી. રાજ્યપાલ ...

જાન્યુઆરી 20, 2026 1:52 પી એમ(PM)

views 4

નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રીની ઉપસ્થિતીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળતા નીતિન નબીન

ભાજપના કાર્યકારી પ્રમુખ નીતિન નબીન પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે. પાર્ટીના રાષ્ટ્રીય રિટર્નિંગ ઓફિસર ડૉ. કે. લક્ષ્મણે આજે નવી દિલ્હીમાં ભાજપ મુખ્યાલય ખાતે શ્રી નબીન ની પાર્ટી અધ્યક્ષ તરીકે નિમણૂકની જાહેરાત કરીને તેમને ચૂંટણીનું પ્રમાણપત્ર સોંપ્યું. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરે...

જાન્યુઆરી 20, 2026 10:16 એ એમ (AM)

ભારતીય જનતા પાર્ટી નવા રાષ્ટ્રીયઅધ્યક્ષ તરીકે તેમની ચૂંટણીની ઔપચારિક જાહેરાત આજે કરવામાં આવશે

ભારતીય જનતા પાર્ટી નવા રાષ્ટ્રીયઅધ્યક્ષ તરીકે તેમની ચૂંટણીની ઔપચારિક જાહેરાત આજે કરવામાં આવશે. રાષ્ટ્રીયઅધ્યક્ષ પદ માટે નીતિન નવીનના પક્ષમાં તમામ 37 સેટ ઉમેદવારીપત્રો મળ્યા હતા. ચકાસણી પર, ઉમેદવારી પત્રોના તમામ સેટ જરૂરી ફોર્મેટમાં યોગ્ય રીતેભરેલા અને માન્ય હોવાનું જાણવા મળ્યું.ભાજપના રાષ્ટ્રીય અધ્ય...

જાન્યુઆરી 20, 2026 10:10 એ એમ (AM)

સ્વિટ્ઝર્લૅન્ડના દાવોસ ખાતે ચાલી રહેલા વલર્ડ ઈકોનોમી ફોરમમાં ભારતમાંથી અનેક રાજ્યના મંત્રીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે

સ્વિટ્ઝર્લૅન્ડના દાવોસ ખાતે ચાલી રહેલા વલર્ડ ઈકોનોમી ફોરમમાં ભારત માંથી અનેક રાજ્યના મંત્રીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે.કેન્દ્રીય નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશીએ સ્વિટ્ઝર્લૅન્ડના દાવોસ ખાતે ઓમાનના નાયબ વડા પ્રધાનના આર્થિક સલાહકાર ડૉ. સૈયદ મોહમ્મદ અહેમદ અલ સાકરીને મળ્યા. મંત્રીએ જણાવ્યું...

જાન્યુઆરી 20, 2026 8:15 એ એમ (AM)

અફઘાનિસ્તાનના કાબુલમાં રેસ્ટોરન્ટમાં વિસ્ફોટમાં એક ચીની નાગરિક સહિત સાતના મોત

અફઘાનિસ્તાનમાં, કાબુલના શહેર-એ-નાવ વિસ્તારમાં એક રેસ્ટોરન્ટમાં થયેલા વિસ્ફોટમાં એક ચીની નાગરિક સહિત ઓછામાં ઓછા સાત લોકો માર્યા ગયા, જ્યારે એક ડઝન લોકો ઘાયલ થયા.આ વિસ્ફોટ ચીની મુસ્લિમો અને અફઘાન લોકો દ્વારા સંયુક્ત રીતે ચલાવવામાં આવતા રેસ્ટોરન્ટમાં થયો હતો. ગૃહ મંત્રાલયના પ્રવક્તા અબ્દુલ મતીન કાનીએ જ...

જાન્યુઆરી 20, 2026 8:13 એ એમ (AM)

પશ્ચિમ બંગાળમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા પ્રક્રિયા ચૂંટણી પંચ દ્વારા 14 ફેબ્રુઆરી સુધી પૂર્ણ થશે

પશ્ચિમ બંગાળમાં, મતદાર યાદીની ખાસ સઘન સુધારણા (SIR) પ્રક્રિયા ચૂંટણી પંચ દ્વારા નિર્ધારિત 14 ફેબ્રુઆરીના સમયમર્યાદામાં પૂર્ણ થશે. ચૂંટણી પંચને મોકલવામાં આવેલા સાપ્તાહિક અહેવાલમાં, SIR સુનાવણી સંબંધિત તમામ ઘટનાઓના વિગતવાર અહેવાલો રજૂ કરવામાં આવ્યા હતા. તે અહેવાલની સમીક્ષા કર્યા પછી, પંચ અને રાજ્યના મ...

જાન્યુઆરી 20, 2026 8:12 એ એમ (AM)

ગુજરાતના ધોલેરામાં વિકાસ કાર્યોની ભાગીદારીના કરાર, સહીત ભારત અને યુએઈ સંરક્ષણ, અવકાશ, ઉર્જા, ખાદ્ય સુરક્ષા ક્ષેત્રોમાં સહયોગ સાધશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો કરી. આ બેઠક દરમિયાન ભારત અને યુએઈ વચ્ચે સંરક્ષણ, અવકાશ, ઉર્જા, સુપરકોમ્પ્યુટિંગ અને ખાદ્ય સુરક્ષા ક્ષેત્રોમાં અનેક કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. વિદેશ સચિવ વિક્રમ મિ...

જાન્યુઆરી 20, 2026 8:11 એ એમ (AM)

views 2

દક્ષિણ ગોવામાં ડાબોલિમ આંતરરાષ્ટ્રીય વિમાનમથક નાગરિકો માટે ઝડપથી ખુલ્લુ મૂકાશે

કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યુ છે કે દક્ષિણ ગોવામાં ડાબોલિમ આંતરરાષ્ટ્રીય વિમાનમથક અવરજવર માટે ઝડપથી ખુલ્લુ મૂકાશે.દક્ષિણ ગોવાનો પર્યટન ક્ષેત્રને વધારવા માટે સંરક્ષણ પ્રધાન અને ગોવાના મુખ્યમંત્રી ડૉ. પ્રમોદ સાવંત વચ્ચે રાષ્ટ્રીય રાજધાનીમાં એક ઉચ્ચ-સ્તરીય બેઠક દરમિયાન આ ખાતરી આપવામાં આવી...

જાન્યુઆરી 19, 2026 7:48 પી એમ(PM)

views 3

સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન નવી દિલ્હી પહોંચ્યા.

સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન આજે સાંજે તેમની ભારતની સત્તાવાર મુલાકાત દરમિયાન નવી દિલ્હી પહોંચ્યા છે. યુએઈના રાષ્ટ્રપતિ તરીકે પદભાર સંભાળ્યા પછી આ તેમની ભારતની ત્રીજી સત્તાવાર મુલાકાત છે અને છેલ્લા દાયકામાં ભારતની તેમની પાંચમી મુલાકાત છે. એરપોર્ટ પર પ્રધાનમંત્રી નર...