રાષ્ટ્રીય

જાન્યુઆરી 24, 2026 8:04 પી એમ(PM)

views 3

યુરોપિયન સંઘના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયન આજથી ભારતના પ્રવાસે.

યુરોપિય આયોગના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયન આજે ભારતની તેમની સત્તાવાર મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે આ મુલાકાત ભારત-યુરોપીય સંઘ વ્યૂહાત્મક ભાગીદારીના આગામી તબક્કાને આગળ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. તેમણે વધુમાં ક...

જાન્યુઆરી 24, 2026 8:02 પી એમ(PM)

views 3

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું ઉત્તરપ્રદેશ વિકસિત ભારતનું વિકાસ એન્જિન બનવા તૈયાર.

ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું છે કે ઉત્તરપ્રદેશ માત્ર દેશનો આત્મા જ નથી પણ વિકસિત ભારતનું વિકાસ એન્જિન બનવા માટે પણ તૈયાર છે. લખનૌમાં ઉત્તર પ્રદેશ દિવસ ઉજવણીમાં, ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશ હવે દેશનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર છે અને અનાજ ભંડાર બની ગયું છે, જે અનાજના ભંડારમાં...

જાન્યુઆરી 24, 2026 8:01 પી એમ(PM)

views 1

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે યુવાનોને પડકારનો સામનો કરવા તૈયાર રહેવા જણાવ્યું

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે વિશ્વ અનિશ્ચિતતાના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે, ત્યારે યુવાનોએ શારીરિક, માનસિક રીતે મજબૂત રહી દરેક પડકારનો સામનો કરવા માટે તૈયાર રહેવું જોઈએ. નવી દિલ્હીમાં NCC પ્રજાસત્તાક દિવસ શિબિરમાં, શ્રી સિંહે યુવાનોને ઓપરેશન સિંદૂર દરમિયાન દેશભરમાં આયોજિત મોક ડ્રીલ દ...

જાન્યુઆરી 24, 2026 7:38 પી એમ(PM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યૂઅલ માધ્યમથી ગુજરાત સહિત દેશના 61 હજારથી વધુ નવનિયુક્ત યુવાનોને નિમણૂકપત્ર એનાયત કર્યા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં વર્ચ્યૂઅલ માધ્યમથી ગુજરાત સહિત દેશભરના 61 હજારથી વધુ યુવાનોને સરકારી નોકરી માટેના નિમણૂકપત્ર એનાયત કર્યા. 18-મા રોજગાર મેળાને સંબોધતા શ્રી મોદીએ કહ્યું, સરકાર ભારત અને વિદેશમાં યુવાનો માટે નવી તકનું સર્જન કરવાનો પ્રયાસ કરી રહી છે. ભારત અનેક દેશની સાથે વે...

જાન્યુઆરી 24, 2026 7:35 પી એમ(PM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનારા “મન કી બાત” કાર્યક્રમમાં પોતાના વિચાર રજૂ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનારા “મન કી બાત” કાર્યક્રમમાં વિવિધ વિષય પર પોતાના વિચાર રજૂ કરશે. માસિક રેડિઓ કાર્યક્રમની આ 130મી કડી હશે. હિન્દીમાં “મન કી બાત”ના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્...

જાન્યુઆરી 24, 2026 2:06 પી એમ(PM)

views 3

દેશભરના 45 સ્થળોએ યોજાયેલા 18મા રોજગાર મેળામાં પ્રધાનમંત્રીએ 61 હજારથી વધુ યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કર્યુ.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે સરકાર દેશ અને વિદેશમાં યુવાનો માટે નવી તકો ઊભી કરવા માટે પ્રયાસો કરી રહી છે. તેમણે કહ્યું કે, ભારત અનેક દેશો સાથે વેપાર, ગતિશીલતા કરારો પર હસ્તાક્ષર કરી રહ્યું છે જે દેશના કુશળ યુવાનો માટે તકો પ્રદાન કરે છે. પ્રધાનમંત્રીએ આજે નવી દિલ્હીથી 18મા રાષ્ટ્રીય ર...

જાન્યુઆરી 24, 2026 3:12 પી એમ(PM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર 'મન કી બાત' કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 130મી કડી હશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ...

જાન્યુઆરી 24, 2026 8:02 એ એમ (AM)

views 5

ચૂંટણી પંચે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય ચૂંટણી અધિકારીઓને કોઈપણ ભૂલ માટે બૂથ લેવલ અધિકારીઓ સામે શિસ્તભંગના પગલાં લેવાનો નિર્દેશ આપ્યો

ચૂંટણી પંચે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય ચૂંટણી અધિકારીઓને કોઈપણ ભૂલ માટે બૂથ લેવલ અધિકારીઓ સામે શિસ્તભંગના પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે ફરજમાં બેદરકારી, ભૂલ, કમિશનની સૂચનાઓનું ઇરાદાપૂર્વક પાલન ન કરવું, અથવા લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1950 અને મતદારો નોં...

જાન્યુઆરી 24, 2026 8:01 એ એમ (AM)

views 6

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે લખનઉમાં ઉત્તરપ્રદેશ દિવસ ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે સભાને સંબોધિત કરશે

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે લખનઉમાં ઉત્તરપ્રદેશ દિવસ ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે અને સભાને સંબોધિત કરશે. આ કાર્યક્રમ રાષ્ટ્રીય પ્રેરણા સ્થળ ખાતે યોજાઈ રહ્યો છે. આ પ્રસંગે શ્રી શાહ એક જિલ્લો એક ભોજન યોજનાનો શુભારંભ કરશે. આ પહેલ રાજ્યના દરેક જિલ્લામાંથી પરંપરાગત ભોજનને ઓળખ...

જાન્યુઆરી 24, 2026 10:43 એ એમ (AM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા આયોજિત 18મા રોજગાર મેળામાં 61 હજારથી વધુ નવનિયુક્ત યુવાનોને નિમણૂક પત્રો એનાયત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા આયોજિત 18મા રોજગાર મેળામાં વિવિધ સરકારી વિભાગો અને સંગઠનોમાં 61 હજારથી વધુ નવા ભરતી થયેલા યુવાનોને નિમણૂક પત્રો આપશે. આ પ્રસંગે તેઓ યુવાનોને સંબોધન પણ કરશે. 18મો રોજગાર મેળો દેશભરમાં 45 સ્થળોએ યોજાઈ રહ્યો છે. આ નવનિયુક્ત યુવાનોને ગૃહ મંત્રાલય, આ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.