રાષ્ટ્રીય

જાન્યુઆરી 12, 2026 1:58 પી એમ(PM) જાન્યુઆરી 12, 2026 1:58 પી એમ(PM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ભારત જર્મની સાથેની મિત્રતા અને ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ભારત જર્મની સાથેની મિત્રતા અને ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. ગુજરાતના અમદાવાદમાં જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેએત્સે સાથે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા તેમણે કહ્યું કે પદ સંભાળ્યા પછી ચાન્સેલર ફ્રેડરિક મેએત્સેની આ ભારત અને એશિયાની ...

જાન્યુઆરી 12, 2026 1:57 પી એમ(PM) જાન્યુઆરી 12, 2026 1:57 પી એમ(PM)

views 1

પ્રધાનમંત્રી અને જર્મનીના વાઇસ ચાન્સેલરે અમદાવાદમાં ગાંધી આશ્રમની મુલાકાત બાદ આંતરરાષ્ટ્રીય પતંગમહોત્સવનો આરંભ કરાવીને પતંગ ચગાવી.

પ્રધાનમંત્રીની ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતના આજે અંતિમ દિવસે શ્રી મોદીએ અમદાવાદના રિવરફ્રન્ટમાં યોજાયેલા આંતરારાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમની સાથે જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેએત્સ ઉપસ્થિત રહી પતંગ ચગાવ્યા હતા. આ પતંગ મહોત્સવમાં 50 દેશોના 135 પતંગબાજોની સાથે દેશના 13 રાજ્...

જાન્યુઆરી 12, 2026 3:16 પી એમ(PM) જાન્યુઆરી 12, 2026 3:16 પી એમ(PM)

સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ શ્રદ્ધાંજલી અર્પી.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે સ્વામી વિવેકાનંદને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે સ્વામી વિવેકાનંદ એક શાશ્વત, સ્વપ્નદ્રષ્ટા અને આધ્યાત્મિક વ્યક્તિત્વ હતા. તેમણે ભારતના શાશ્વ...

જાન્યુઆરી 12, 2026 1:54 પી એમ(PM) જાન્યુઆરી 12, 2026 1:54 પી એમ(PM)

કરૂર ભાગદોડ મુદ્દે ટીવીકેના વડા અને અભિનેતા વિજય, નવી દિલ્હી સ્થિત સીબીઆઇ મુખ્યાલય પહોંચ્યા.

તમિલગા વેત્રી કઝગમ (ટીવીકે)ના વડા અને અભિનેતા વિજય, કરુર ભાગદોડ દુર્ઘટનાની તપાસના સંદર્ભમાં નવી દિલ્હી સ્થિત સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ના મુખ્યાલય પહોંચ્યા છે. આ ઘટનામાં 41 લોકોના મોત થયા હતા. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ટીવીકે દ્વારા અભિનેતામાંથી રાજકારણી બનેલા અને પાર્ટીના સ્થાપક વિજયના ...

જાન્યુઆરી 12, 2026 1:52 પી એમ(PM) જાન્યુઆરી 12, 2026 1:52 પી એમ(PM)

સરકારે જણાવ્યું છે કે, દેશમાં માછલીનું ઉત્પાદન 106 ટકાના વધારા સાથે 2024-25માં 198 લાખ ટન થયું.

સરકારે જણાવ્યું છે કે, દેશમાં માછલીનું ઉત્પાદન વર્ષ 2013-14માં ૯૫ લાખ ટનથી 106 ટકાના વધારા સાથે 2024-25માં આશરે 198 લાખ ટન થયું છે. મત્સ્યઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયના જણાવ્યા અનુસાર, મત્સ્યઉદ્યોગ અને જળચરઉદ્યોગ ક્ષેત્ર દેશના અર્થતંત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, જે આશરે ત્રણ કરોડ માછીમારો અ...

જાન્યુઆરી 12, 2026 9:55 એ એમ (AM) જાન્યુઆરી 12, 2026 9:55 એ એમ (AM)

views 1

આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલત રોહિંગ્યા સમુદાય પર થયેલા કથિત અત્યાચારો બદલ ગામ્બિયા દ્વારા મ્યાનમાર સામે દાખલ કરાયેલા નરસંહાર કેસમાં આજે સુનાવણી શરૂ કરશે

આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલત રોહિંગ્યા સમુદાય પર થયેલા કથિત અત્યાચારો બદલ ગામ્બિયા દ્વારા મ્યાનમાર સામે દાખલ કરાયેલા નરસંહાર કેસમાં આજે સુનાવણી શરૂ કરશે. આ સુનાવણી 29 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે. આ કેસ ઉત્તરી રાખાઇન રાજ્યમાં 2017માં મ્યાનમારના લશ્કરી કાર્યવાહી સાથે સંબંધિત છે. આ કાર્યવાહીને કારણે 7 લાખથી...

જાન્યુઆરી 12, 2026 9:51 એ એમ (AM) જાન્યુઆરી 12, 2026 9:51 એ એમ (AM)

views 1

ઈરાનમાં રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શનોમાં મૃત્યુઆંક 538 થયો

ઈરાનમાં રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શનોમાં મૃત્યુઆંક 538 થયો છે. અમેરિકા સ્થિત માનવાધિકાર કાર્યકર્તા એજન્સીએ અહેવાલ આપ્યો છે કે મૃતકોમાં 490 વિરોધીઓ અને 48 સુરક્ષા દળોના સભ્યોનો સમાવેશ થાય છે. એજન્સીએ ચેતવણી આપી કે મૃત્યુઆંક વધુ વધી શકે છે. તેણે એમ પણ અહેવાલ આપ્યો છે કે 10,600થી વધુ લોકોની અટકાયત કરવા...

જાન્યુઆરી 12, 2026 9:51 એ એમ (AM) જાન્યુઆરી 12, 2026 9:51 એ એમ (AM)

views 1

વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે પણ દેશમાં સ્થિરતાનું વાતાવરણ છે – પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજકોટમાં વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં બોલતા જણાવ્યું કે, વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે પણ દેશમાં સ્થિરતાનું વાતાવરણ છે. આ સમિટમાં ઉદ્યોગના નેતાઓએ વિકસિત ભારતના વિઝનને સાકાર કરવા માટે મહત્વપૂર્ણ જાહેરાતો કરી.રાજકોટમાં આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં ગઈકાલે મો...

જાન્યુઆરી 12, 2026 9:49 એ એમ (AM) જાન્યુઆરી 12, 2026 9:49 એ એમ (AM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ડેવલપ્ડ ઇન્ડિયા યંગ લીડર્સ ડાયલોગ 2026ના સમાપન સત્રમાં આજે હાજરી આપશે

આજે રાષ્ટ્રીય યુવા દિવસ છે. તે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિની ઉજવણી કરે છે. આ પ્રસંગે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે નવી દિલ્હીમાં ડેવલપ ઇન્ડિયા યંગ લીડર્સ ડાયલોગ 2026ના સમાપન સત્રમાં હાજરી આપશે.શ્રી મોદી ભારત અને વિદેશના આશરે ત્રણ હજાર યુવાનો સાથે વાર્તાલાપ કરશે. પસંદ કરાયેલા સહભાગીઓ 10 વિષય...

જાન્યુઆરી 12, 2026 9:44 એ એમ (AM) જાન્યુઆરી 12, 2026 9:44 એ એમ (AM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગાંધીનગર ખાતે જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેએત્સ સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરશે – આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેએત્સ સાથે મહાત્મા મંદિર ખાતે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરશે. આ મુલાકાત દરમિયાન, બંને નેતાઓ ભારત-જર્મની વ્યૂહાત્મક ભાગીદારીમાં પ્રગતિની સમીક્ષા કરશે. જર્મનીના ફેડરલ ચાન્સેલર શ્રી ફ્રેડરિક મેએત્સ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર ભારતની ...