રાષ્ટ્રીય

જાન્યુઆરી 16, 2026 7:59 પી એમ(PM)

views 1

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સ્ટાર્ટઅપ ઇન્ડિયા કાર્યક્રમ માત્ર એક યોજના નથી પરંતુ એક “મેઘધનુષ્ય દ્રષ્ટિ” છે જે વિવિધ ક્ષેત્રોને નવી તકો સાથે જોડે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું હતું કે સ્ટાર્ટઅપ ઇન્ડિયા કાર્યક્રમ માત્ર એક યોજના નથી પરંતુ એક "મેઘધનુષ્ય દ્રષ્ટિ" છે જે વિવિધ ક્ષેત્રોને નવી તકો સાથે જોડે છે. રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ નિમિત્તે સ્ટાર્ટઅપ ઇન્ડિયાના એક દાયકા પૂર્ણ થવાના પ્રસંગે નવી દિલ્હીમાં આયોજિત કાર્યક્રમને સંબોધતા મોદીએ ...

જાન્યુઆરી 16, 2026 7:57 પી એમ(PM)

સરકાર આગામી અંદાજપત્ર સત્રમાં બીજ અધિનિયમ 2026 રજૂ કરશે.

સરકાર આગામી અંદાજપત્ર સત્રમાં બીજ અધિનિયમ 2026 રજૂ કરશે. આજે નવી દિલ્હીમાં પત્રકારોને માહિતી આપતા કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે આ કાયદાનો હેતુ હલકી ગુણવત્તાવાળા, નકલી અને અનધિકૃત બીજના વેચાણને રોકવાનો છે. તેમણે ઉમેર્યું હતું કે નવો કાયદો માહિતી મેળવવામાં પણ મદદ કરશ...

જાન્યુઆરી 16, 2026 7:55 પી એમ(PM)

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું કે, ભારત અને જાપાન વચ્ચે ખાસ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારી સતત આગળ વધી રહી છે.

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે જણાવ્યું છે કે ભારત અને જાપાન વચ્ચે ખાસ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારી સતત આગળ વધી રહી છે. આજે નવી દિલ્હીમાં જાપાનના વિદેશ મંત્રી તોશિમિત્સુ મોટેગી સાથે 18મા ભારત-જાપાન વ્યૂહાત્મક સંવાદના સહ-અધ્યક્ષપદેથી, શ્રી જયશંકરે જણાવ્યું હતું કે ભારત અને જાપાનમાં વિશ્વ વ્યવસ્થાને ...

જાન્યુઆરી 16, 2026 7:54 પી એમ(PM)

વિદેશ મંત્રાલયે કહ્યું કે, ભારત ઈરાનની વર્તમાન પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે.

વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ભારત ઈરાનની વર્તમાન પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આજે નવી દિલ્હીમાં જણાવ્યું હતું કે ભારત ઈરાનમાં રહેતા ભારતીયોના હિતમાં શક્ય તમામ પગલાં લેવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે હાલમાં ઈરાનમાં લગભગ નવ હજાર ભારતીય નાગરિકો ...

જાન્યુઆરી 16, 2026 7:52 પી એમ(PM)

views 21

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ચૂંટણીમાં ભાજપ-શિવસેના ગઠબંધન વિજય તરફ આગળ વધી રહ્યું છે.

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ચૂંટણીમાં ભાજપ-શિવસેના ગઠબંધન વિજય તરફ આગળ વધી રહ્યું છે. ગઠબંધન 119 બેઠકો પર આગળ છે. ભાજપ 88 બેઠકો અને શિવસેના 31 બેઠકો પર આગળ છે. શિવસેના-યુબીટી 64 બેઠકો પર આગળ છે, જ્યારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના ફક્ત છ બેઠકો પર આગળ છે. નવી મુંબઈમાં, ભાજપ 72 બેઠકો પર આગળ છે...

જાન્યુઆરી 16, 2026 2:06 પી એમ(PM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આત્મનિર્ભર ભારત બનાવવા માટે સ્ટાર્ટઅપ્સ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે, આજે રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ્સ મિશન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલના દસ વર્ષ નિમિત્તે યોજાનારા કાર્યક્રમમાં ભાગ લેશે. નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે આયોજિત કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી ભારતના જીવંત સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના સભ્યો સાથે વાતચીત કરશે. શ્રી મોદીએ સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલના દસ વર્ષ પૂર્ણ થવા પર દેશના સ્ટાર્...

જાન્યુઆરી 16, 2026 1:59 પી એમ(PM)

views 1

સરકાર સંસદના આગામી અંદાજપત્ર સત્રમાં બીજ કાયદો 2026 રજૂ કરશે

સરકાર સંસદના આગામી અંદાજપત્ર સત્રમાં બીજ કાયદો 2026 લાવશે. આજે નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતાં કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે આ કાયદાનો ઉદ્દેશ્ય નબળી ગુણવત્તાવાળા, નકલી અને અનધિકૃત બીજના વેચાણને રોકવાનો તથા આબોહવા-સ્થિતિસ્થાપક જાતોને પ્રોત્સાહન આપવાનો છે. વધુમા...

જાન્યુઆરી 16, 2026 1:57 પી એમ(PM)

આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે વર્ષ 2026 માટે આંકડાશાસ્ત્રમાં સુખાત્મે રાષ્ટ્રીય પુરસ્કાર માટે અરજીઓ મંગાવી.

આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે આંકડાશાસ્ત્ર 2026 માં સુખાત્મે રાષ્ટ્રીય પુરસ્કાર માટે અરજીઓ મંગાવી છે. તે ઉત્કૃષ્ટ સંશોધન કાર્ય અને સત્તાવાર આંકડાશાસ્ત્રની પ્રણાલીમાં સુધારો કરવા માટે યોગદાન આપનારા વ્યક્તિઓને સન્માનિત કરે છે. 31 જાન્યુઆરી સુધી રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ દ્વારા અરજી કરી શકાય છે...

જાન્યુઆરી 16, 2026 1:56 પી એમ(PM)

views 1

જમ્મુ કાશ્મીરમાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાની ડ્રોન જોવા મળતા સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી.

જમ્મુ કાશ્મીરમાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા હોવાના અહેવાલ છે.ગઈકાલે સાંજે પૂંચ જિલ્લામાં નિયંત્રણ રેખાના સંવેદનશીલ વિસ્તારો અને સાંબા જિલ્લામાં પાકિસ્તાની ડ્રોન દેખાતા સુરક્ષા દળો સતર્ક થયા હતા. આકાશવાણી જમ્મુના સંવાદદાતાના અહેવાલ મુજબ પ્રથમ પૂંચ જિલ્લામાં દિગવા...

જાન્યુઆરી 16, 2026 9:29 એ એમ (AM)

views 2

હજ યાત્રાળુઓના રજીસ્ટ્રશન પ્રક્રિયા પૂર્ણ કરવા માટે 25મી જાન્યુઆરી સુધી મુદત લંબાવાઇ

લઘુમતી બાબતોના મંત્રાલયે હજ યાત્રાળુઓના રજીસ્ટ્રશન પ્રક્રિયા પૂર્ણ કરવા માટે 25મી જાન્યુઆરી સુધી મુદત લંબાવી છે.હજ યાત્રિકોની ઔપચારિકતાઓ પૂર્ણ કરવા માટે વધારાનો સમય માંગતી રજૂઆતો મળ્યા બાદ મંત્રાલયે આ મુદત લંબાવી છે. તેના નિવેદનમાં, મંત્રાલયે જાહેરાત કરી કે આ મહિનાની 25મી તારીખ સુધી એક વખતનો અંતિમ લ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.