રાષ્ટ્રીય

જાન્યુઆરી 7, 2026 7:54 પી એમ(PM) જાન્યુઆરી 7, 2026 7:54 પી એમ(PM)

views 1

વર્ષ 2025-26 માં વાસ્તવિક કુલ ઘરેલુ ઉત્પાદન 7.4 ટકા વધવાનો અંદાજ.

ગયા નાણાકીય વર્ષ દરમિયાન 6.5 ટકાના વિકાસ દરની સરખામણીમાં 2025-26 માં વાસ્તવિક કુલ ઘરેલુ ઉત્પાદન (GDP) 7.4 ટકા વધવાનો અંદાજ છે. ચાલુ નાણાકીય વર્ષ માટે GDP ના પ્રથમ આગોતરા અંદાજ મુજબ, 2024-25 માટે GDP ના 187 લાખ કરોડ રૂપિયાથી વધુના કામચલાઉ અંદાજની સામે, ચાલુ નાણાકીય વર્ષમાં વાસ્તવિક GDP 201 લાખ કરોડ ર...

જાન્યુઆરી 7, 2026 7:53 પી એમ(PM) જાન્યુઆરી 7, 2026 7:53 પી એમ(PM)

ભારત માર્ગ નિર્માણમાં બાયો-બિટ્યુમેનનું વ્યાપારી રીતે ઉત્પાદન કરનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો.

કેન્દ્રીય માર્ગ, પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું, ભારત માર્ગ નિર્માણમાં બાયો-બિટ્યુમેનનું વ્યાપારી રીતે ઉત્પાદન કરનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. બિટ્યુમેન એ હાઇડ્રોકાર્બનનું કાળું, ચીકણું મિશ્રણ છે. તે ક્રૂડ ઓઇલમાંથી મેળવવામાં આવે છે અને તેનો ઉપયોગ રસ્તાના નિર્માણમાં થાય છે. નવી દિ...

જાન્યુઆરી 7, 2026 7:52 પી એમ(PM) જાન્યુઆરી 7, 2026 7:52 પી એમ(PM)

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું, ભારત વેનેઝુએલામાં તાજેતરની સ્થિતિ અંગે ચિંતિત.

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું, ભારત વેનેઝુએલામાં તાજેતરની સ્થિતિ અંગે ચિંતિત છે અને તેમણે તમામ પક્ષોને દેશના લોકોની સુખાકારી અને સલામતી સુનિશ્ચિત કરવા વિનંતી કરી છે. ડૉ. જયશંકરે આજે લક્ઝમબર્ગમાં ભારતીય સમુદાયના સભ્યો સાથે વાતચીત કરતી વખતે આ વાત કહી. તેમણે રાજકીય, વ્યવસાયિક અને ટેકનોલોજી ક્ષેત્...

જાન્યુઆરી 7, 2026 7:51 પી એમ(PM) જાન્યુઆરી 7, 2026 7:51 પી એમ(PM)

છત્તીસગઢના સુકમા જિલ્લામાં, 6 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું.

છત્તીસગઢના સુકમા જિલ્લામાં, આજે 26 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું, જેમાં 13 નક્સલીઓ સામે 65 લાખ રૂપિયાનું સામૂહિક ઇનામ હતું. પોલીસ અધિક્ષક કિરણ ચવાણના જણાવ્યા અનુસાર, પૂના માર્ગેમ પુનર્વસન પહેલ હેઠળ, સાત મહિલાઓ સહિત કેડરોએ વરિષ્ઠ પોલીસ અને CRPF અધિકારીઓ સમક્ષ આત્મસમર્પણ કર્યું. ચવાણે ઉમેર્યું કે તેઓ પીપ...

જાન્યુઆરી 7, 2026 2:00 પી એમ(PM) જાન્યુઆરી 7, 2026 2:00 પી એમ(PM)

views 2

વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકરે આતંકવાદી તાલીમ શિબિર ચલાવવા બદલ પાકિસ્તાનની ટિકા કરી.

ભારતે પાકિસ્તાન પર દાયકાઓથી આતંકવાદને ટેકો આપવા માટે તાલીમ શિબિરો ચલાવવાના પ્રયાસો કરવા બદલ ટીકા કરી છે. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે લક્ઝમબર્ગમાં મીડિયાને સંબોધન કરતી વખતે આ વાત કહી. યુરોપ સાથેના સંબંધો અંગે, મંત્રીએ કહ્યું કે આ વર્ષે ભારત યુરોપ વચ્ચેના સંબંધો વધુ સુદ્રઢ બનશે. તેમણે આશા વ્યક્ત કરી ...

જાન્યુઆરી 7, 2026 1:58 પી એમ(PM) જાન્યુઆરી 7, 2026 1:58 પી એમ(PM)

views 1

જૂની દિલ્હીમાં ડિમોલિશન કાર્યવાહી દરમિયાન થયેલી પથ્થરમારાની ઘટનામાં દિલ્હી પોલીસે પાંચ લોકોની અટકાયત કરી.

જૂની દિલ્હીમાં ડિમોલિશન કાર્યવાહી દરમિયાન થયેલી પથ્થરમારાની ઘટનાના સંદર્ભમાં દિલ્હી પોલીસે પાંચ લોકોની અટકાયત કરી છે. પત્રકારો સાથે વાત કરતા, ડેપ્યુટી પોલીસ કમિશનર નિધિન વલસને જણાવ્યું હતું કે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશને દિલ્હી વડી અદાલતના નિર્દેશો અનુસાર ડિમોલેશન ઝુંબેશ હાથ ધરી હતી. તેમણે કહ્યું ...

જાન્યુઆરી 7, 2026 1:57 પી એમ(PM) જાન્યુઆરી 7, 2026 1:57 પી એમ(PM)

ઇસરો 12મી તારીખે PSLV-C62 મિશન લોન્ચ કરશે.

ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) આ મહિનાની 12મી તારીખે PSLV-C62 મિશન લોન્ચ કરશે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, ઇસરો એ જાહેરાત કરી કે ઉપગ્રહ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી સવારે 10:17 વાગ્યે લોન્ચ કરવામાં આવશે. આ મિશન વિવિધ ભારતીય અને આંતરરાષ્ટ્રીય વપરાશકર્તાઓના 18 ઉપગ્રહોને પણ અંતર...

જાન્યુઆરી 7, 2026 9:32 એ એમ (AM) જાન્યુઆરી 7, 2026 9:32 એ એમ (AM)

ભારતીય રેલ્વે વિશ્વની સૌથી વધુ વીજળીકૃત રેલ્વે સિસ્ટમોમાંની એક

ભારતીય રેલ્વે વિશ્વની સૌથી વધુ વીજળીકૃત રેલ્વે સિસ્ટમોમાંની એક બની ગઈ છે. દેશમાં લગભગ 70 હજાર કિલોમીટર લાંબી બ્રોડગેજ લાઇન પર ટ્રેનો હવે વીજળી પર ચાલે છે. દેશના 99 ટકાથી વધુ રેલ્વે નેટવર્કનું વીજળીકરણ કરવામાં આવ્યું છે.2004થી 2014ની વચ્ચે, દરરોજ આશરે દોઢ કિલોમીટર રેલ્વે લાઇનનું વીજળીકરણ કરવામાં આવતુ...

જાન્યુઆરી 7, 2026 9:28 એ એમ (AM) જાન્યુઆરી 7, 2026 9:28 એ એમ (AM)

views 3

પંજાબ પોલીસના એન્ટી-નાર્કોટિક્સ સ્ક્વોડ અને બોર્ડર સિક્યુરિટી ફોર્સે સાત લોકોની કરી ધરપકડ

પંજાબ પોલીસના એન્ટી-નાર્કોટિક્સ સ્ક્વોડ અને બોર્ડર સિક્યુરિટી ફોર્સે ગઈકાલે બે સંયુક્ત કાર્યવાહીમાં હથિયારો, દારૂગોળો અને માદક દ્રવ્યો સાથે સાત લોકોની ધરપકડ કરી છે.પ્રથમ કાર્યવાહીમાં અમૃતસરના એક સરહદી ગામમાંથી આશરે 20 કિલો હેરોઈન સાથે ચાર લોકોની ધરપકડ કરવામાં આવી. પ્રાથમિક તપાસ મુજબ, મુખ્ય આરોપી પાક...

જાન્યુઆરી 7, 2026 9:25 એ એમ (AM) જાન્યુઆરી 7, 2026 9:25 એ એમ (AM)

આ મહિનાની બીજી તારીખ સુધીમાં, દેશભરમાં 6 કરોડ 34 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં રવિ પાકનું વાવેતર થયું – કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે જણાવ્યું કે, આ મહિનાની બીજી તારીખ સુધીમાં, દેશભરમાં 6 કરોડ 34 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં રવિ પાકનું વાવેતર થયું છે, જે ગયા વર્ષની સરખામણીમાં 16 લાખ હેક્ટરનો વધારો દર્શાવે છે.કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા જાહેર કરાયેલ પ્રગતિ અહેવાલ મુજબ, ઘઉંનું વાવેતર 3 કરોડ 12 લ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.