રાષ્ટ્રીય

જાન્યુઆરી 17, 2026 7:44 પી એમ(PM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુવાહાટી વિમાનીમથકેથી આસામના અઝારા સુધીના રોડ શોમાં ભાગ લીધો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સાંજે ગુવાહાટી વિમાનીમથકેથી આસામના અઝારા સુધીના રોડ શોમાં ભાગ લીધો હતો. જે ઉત્તરપૂર્વીય રાજ્યની તેમની બે દિવસીય મુલાકાતની શરૂઆત હતી. ચાર કિલોમીટર લાંબા રોડ શો દરમિયાન, શ્રી મોદીએ રસ્તાની બંને બાજુ ભીડ વચ્ચે આસામની વૈવિધ્યસભર સંસ્કૃતિ નિહાળી હતી. પ્રધાનમંત્રી હાલમાં ગુ...

જાન્યુઆરી 17, 2026 7:43 પી એમ(PM)

views 1

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માલદામાં 3 હજાર કરોડ રૂપિયાથી વધુની નવી પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું અને અનેક ટ્રેનોને લીલી ઝંડી આપી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહારો કરતાં રાજ્યસરકારને નિર્દય ગણાવી. શ્રી મોદીએ આજે માલદામાં 3 હજાર કરોડ રૂપિયાથી વધુની નવી પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું અને અનેક ટ્રેનોને લીલી ઝંડી આપી. શ્રી મોદીએ કહ્યું કે જ્યારે ઘણા સમૃદ્ધ દેશો ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને ...

જાન્યુઆરી 17, 2026 7:36 પી એમ(PM)

views 1

મારૂતિ સુઝૂકી ગાંધીનગરમાં 35 હજાર કરોડ રૂપિયાના રોકાણથી નવા વાહન નિર્માણનો પ્લાન્ટ સ્થાપિત કરશે.

મારૂતિ સુઝૂકી ગાંધીનગરના ખોરાજમાં 35 હજાર કરોડ રૂપિયાના રોકાણથી વિશાળ નવા વાહન નિર્માણનો પ્લાન્ટ સ્થાપિત કરશે. આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં રાજ્ય સરકાર અને મારૂતિ સુઝૂકી ઇન્ડિયા લિમિટેડ વચ્ચે રોકાણ માટેના પત્ર સોંપવાનો કાર્યક્રમ યોજાયો હ...

જાન્યુઆરી 17, 2026 1:23 પી એમ(PM)

પ્રધાનમંત્રી, આજે પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનને લીલી ઝંડી આપશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે આસામની મુલાકાત લેશે. તેમની બે દિવસીય મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે, બે ટ્રેનોને લીલી ઝંડી આપશે અને અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે. આજે સાંજે પ્રધાનમંત્રી ગુવાહાટીમાં અર્જુન ભોગેશ્વર બરુઆહ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે પરંપરાગત બોડો ...

જાન્યુઆરી 17, 2026 1:22 પી એમ(PM)

છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે માઓવાદીઓ માર્યા ગયા.

છત્તીસગઢમાં, આજે બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળો સાથેની એન્કાઉન્ટરમાં બે માઓવાદીઓ માર્યા ગયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, જિલ્લાના ઉત્તર-પશ્ચિમ વિસ્તારના જંગલમાં માઓવાદીઓની હાજરી અંગે ગુપ્ત માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોની એક સંયુક્ત ટીમ રવાના કરવામાં આવી હતી. આજે સવારે સર્ચ ઓપરેશન દરમિયાન આ એન્કાઉન્ટર થ...

જાન્યુઆરી 17, 2026 1:24 પી એમ(PM)

views 2

દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે હવાઇ અને ટ્રેન સેવા ખોરવાઇ..177 ટ્રેન મોડી દોડી રહી છે

રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીના મોટા ભાગના વિસ્તારોમાં આજે ગાઢ ધુમ્મસ છવાઈ ગયું, ઉત્તર ભારતમાં ચાલી રહેલી ઠંડીના કારણે રેલ અને હવાઈ ટ્રાફિક પર ગંભીર અસર પડી. ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય (આઈજીઆઈ) એરપોર્ટ પર નબળી દૃશ્યતાએ અનેક ફ્લાઇટ્સ મોડી પડી. ધુમ્મસ અને ઓછી દૃશ્યતાને કારણે કુલ 177 ટ્રેનો મોડી ચાલી ર...

જાન્યુઆરી 17, 2026 1:18 પી એમ(PM)

views 2

વધતા તણાવ વચ્ચે ગઈકાલે મોડી રાત્રે ઈરાનથી ઘણા ભારતીય નાગરિકો સહીસલામત નવી દિલ્હી પહોંચ્યા.

વધતા તણાવ વચ્ચે ગઈકાલે મોડી રાત્રે ઈરાનથી ઘણા ભારતીય નાગરિકો નવી દિલ્હી પહોંચ્યા છે. સરકારે ઈરાનમાં રહેતા નાગરિકોને અસ્થિર સુરક્ષા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દેશ છોડી દેવા સલાહ જાહેર કરી છે. મીડિયા સાથે વાત કરતા, ઈરાનથી પરત આવેલા એક ભારતીય નાગરિકે સરકારના સમર્થન અને સહયોગ બદલ આભાર માન્યો છે. વિદેશ ...

જાન્યુઆરી 17, 2026 9:43 એ એમ (AM)

views 4

ગુજરાતનાં મહેસાણામાં મોઢેરા સૂર્યમંદિરના પ્રાંગણમાં આજથી બે દિવસિય ઉત્તરાર્ધ મહોત્સવ-2026નું આયોજન

ગુજરાતનાં મહેસાણામાં વિશ્વ વિખ્યાત ઐતિહાસિક મોઢેરા સૂર્યમંદિરના પ્રાંગણમાં આજથી બે દિવસિય ઉત્તરાર્ધ મહોત્સવ-2026નું આયોજન કરવામાં આવ્યું છે. શાસ્ત્રીય નૃત્યોની ગુરુ-શિષ્ય પરંપરાને ઉજાગર કરતા આ દ્વિદિવસીય મહોત્સવમાં વિશ્વ વિખ્યાત શાસ્ત્રીય નૃત્ય કલાકારો પોતાની નૃત્ય પ્રસ્તુતિ કરશે.

જાન્યુઆરી 17, 2026 9:39 એ એમ (AM)

views 1

ભારત ઈરાનની વર્તમાન પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે – વિદેશ મંત્રાલય

વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, ભારત ઈરાનની વર્તમાન પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. નવી દિલ્હીમાં પત્રકારોને સંબોધતા, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે ભારત ઈરાનમાં રહેતા તેના નાગરિકોના હિતમાં શક્ય તેટલા બધા પગલાં લેવા માટે પ્રતિબદ્ધ છે.તેમણે જણાવ્યું કે આશરે 9,000 નાગરિકો, જ...

જાન્યુઆરી 17, 2026 9:36 એ એમ (AM)

ભારતનું ડીપ-ટેક સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ વિસ્તરી રહ્યું છે, જે કેન્દ્રિત નીતિ અને ભંડોળ સહાય દ્વારા સંચાલિત – કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ મંત્રી અશ્વિની વૈષ્ણવ

કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, ભારતનું ડીપ-ટેક સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ વિસ્તરી રહ્યું છે, જે કેન્દ્રિત નીતિ અને ભંડોળ સહાય દ્વારા સંચાલિત છે. શ્રી વૈષ્ણવે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે, આજે ભારતના 80 ટકા સ્ટાર્ટઅપ્સ એઆઈ-સંચાલિત છે. તેમણે ઉમેર્યું કે, ઇન્ડિયા સેમિકન્ડક્ટ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.