રાષ્ટ્રીય

જાન્યુઆરી 21, 2026 8:21 પી એમ(PM)

દાવોસમાં WEFને સંબોધતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, AIને નિયમિત કરવા ટૅક્નિકલ કાયદાકીય દ્રષ્ટિકોણ પણ અપનાવવો પડશે

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ તથા ઇલેક્ટ્રૉનિક્સ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, કૃત્રિમ બુદ્ધિમત્તા – A.I.ને નિયમિત કરવા માત્ર કાયદાનો પ્રયોગ જ નહીં, પરંતુ ટૅક્નિકલ કાયદાકીય દ્રષ્ટિકોણ પણ અપનાવવો પડશે. સ્વિત્ઝર્લૅન્ડના દાવોસમાં વિશ્વ આર્થિક મંચ – W.E.F.ને સંબોધતાં તેમણે આ વાત કહી. શ્રી વૈષ્ણવે ડીપ ફૅ...

જાન્યુઆરી 21, 2026 8:21 પી એમ(PM)

views 2

સર્વોચ્ચ અદાલત અરવલ્લી પર્વતમાળામાં ખાણકામ અને પાસાઓની વ્યાપક તથા તપાસ માટે નિષ્ણાતોની સમિતિ બનાવશે

સર્વોચ્ચ અદાલતે આજે જણાવ્યું કે, તે અરવલ્લી પર્વતમાળામાં ખાણકામ અને તેને સંબંધિત પાસાઓની વ્યાપક તથા સર્વાંગી તપાસ માટે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાતોની એક સમિતિ બનાવશે. અદાલતે જણાવ્યું, ગેરકાયદે ખાણકામથી ભરપાઈ ન થઈ શકે તેવું નુકસાન થઈ શકે છે. ન્યાયમૂર્તિ સૂર્ય કાન્ત, ન્યાયાધીશ જૉયમાલ્યા બાગચી અને વિપુલ ...

જાન્યુઆરી 21, 2026 8:20 પી એમ(PM)

views 1

કેન્દ્રીય મંત્રીમંડળે ભારતીય લઘુ ઉદ્યોગ વિકાસ બૅન્ક – સિડબીને પાંચ હજાર કરોડ રૂપિયાની ઇક્વિટી સહાયને મંજૂરી આપી

કેન્દ્રીય મંત્રીમંડળે ભારતીય લઘુ ઉદ્યોગ વિકાસ બૅન્ક – સિડબીને પાંચ હજાર કરોડ રૂપિયાની ઇક્વિટી સહાયને મંજૂરી આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવાતા અંદાજે 25 લાખથી વધુ નવા સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ - MSME લાભાર્થીને લાભ થઈ શકે છે. પાંચ હજાર...

જાન્યુઆરી 21, 2026 1:35 પી એમ(PM)

views 4

નાસા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સે 27 વર્ષની નોંધપાત્ર સેવા બાદ અવકાશ એજન્સીમાંથી નિવૃત્ત થયાં

નાસા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સે 27 વર્ષની નોંધપાત્ર સેવા બાદ અવકાશ એજન્સીમાંથી નિવૃત્તિ લીધી. ગયા મહિનાની 27મી તારીખથી અમલમાં આવનારી નિવૃત્તિની જાહેરાત નાસા દ્વારા આજે સવારે કરવામાં આવી હતી, નાસાએ એક પ્રેસ નિવેદનમાં જણાવ્યું હતું કે, વિલિયમ્સે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક માટે ત્રણ મિશન પર ઉડાન ભરી હતી...

જાન્યુઆરી 21, 2026 1:34 પી એમ(PM)

views 1

દેશના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારે કહ્યું કે, બૂથ લેવલ અધિકારીઓ દેશમાં ચૂંટણી માટેનો આધારસ્તંભ

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કહ્યું છે કે બૂથ લેવલ અધિકારીઓ દેશમાં ચૂંટણી માટે પાયાનો આધારસ્તંભ છે. આજે નવી દિલ્હીમાં ઇન્ડિયા ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન ડેમોક્રેસી એન્ડ ઇલેક્શન મેનેજમેન્ટ 2026 ને સંબોધતા શ્રી કુમારે કહ્યું કે, ભારત લોકશાહીની જનેતા છે અને લોકશાહીને મજબૂત બનાવવા માટે દરેક લાયક મતદા...

જાન્યુઆરી 21, 2026 1:34 પી એમ(PM)

સ્પેનિશ સમકક્ષ સાથેની વાતચીતમાં વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું કે, આતંકવાદ સહિતના મુદ્દાઓ પર વિશ્વના દેશોનો પારસ્પરિક સહયોગ આજની અનિવાર્ય આવશ્યકતા

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું છે કે આતંકવાદ સામે લડવા સહિતના મુદ્દાઓ પર વિશ્વના દેશોએ સહયોગ કરવો વર્તમાન સમયમાં અનિવાર્ય આવશ્યકતા બની ગઇ છે. ખાસ કરીને. ડૉ. જયશંકરે આજે નવી દિલ્હીમાં તેમના સ્પેનિશ સમકક્ષ જોસ મેન્યુઅલ આલ્બારેસ બ્યુનો સાથેની વાતચીતના પ્રારંભિક સત્ર દરમિયાન આ મુદ્દા પર ભાર મૂક્યો ...

જાન્યુઆરી 21, 2026 10:11 એ એમ (AM)

એઈમ્સ – નવી દિલ્હીએ છેલ્લા ૧૩ મહિનામાં, એક હજારથી વધુ રોબોટિક સર્જરી કરી

અખિલ ભારતીય આર્યુવિજ્ઞાન સંસ્થાન એઈમ્સ - નવી દિલ્હીએ છેલ્લા ૧૩ મહિનામાં, એક હજારથી વધુ રોબોટિક સર્જરી કરી છે. પત્રકાર પરિષદને સંબોધતા, સર્જિકલ વિભાગના વડા, પ્રોફેસર સુનિલ ચુમ્બરે જણાવ્યું કે રોબોટિક સર્જરીથી પરંપરાગત ઓપન સર્જરીની તુલનામાં શસ્ત્રક્રિયા પછીના દુખાવામાં ૫૦ ટકાનો ઘટાડો થયો છે.

જાન્યુઆરી 21, 2026 10:07 એ એમ (AM)

ભારતીય પોસ્ટ દ્વારા ઉત્પાદનો નિકાસ કરતા લોકો હવે સરકારી નિકાસ લાભો મેળવી શકશે

ભારતીય પોસ્ટ દ્વારા ઉત્પાદનો નિકાસ કરતા લોકો હવે સરકારી નિકાસ લાભો મેળવી શકશે. જેમાં નિકાસ કરેલા ઉત્પાદનો પર ડ્યુટી અને કરમાં માફી અને રાજ્ય અને કેન્દ્રીય કરમાં છૂટછાટનો સમાવેશ થાય છે.અગાઉ, આવા લાભો મોટે ભાગે ફક્ત બંદરો, એરપોર્ટ અથવા ખાનગી કુરિયર સેવાઓ દ્વારા કરવામાં આવતી નિકાસ માટે જ ઉપલબ્ધ હતા.સંદ...

જાન્યુઆરી 21, 2026 10:05 એ એમ (AM)

views 1

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે ઉત્તરાખંડના બે દિવસના પ્રવાસે ઋષિકેશ પહોંચશે

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે ઉત્તરાખંડના બે દિવસના પ્રવાસે ઋષિકેશ પહોંચશે. આ મુલાકાત દરમિયાન તેઓ ઋષિકેશ અને હરિદ્વારમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે.આજે બપોરે, શ્રી શાહ ઋષિકેશના ગીતા ભવન ખાતે ગીતા પ્રેસ દ્વારા પ્રકાશિત માસિક મેગેઝિન -કલ્યાણના શતાબ્દી આવૃત્તિના વિમોચન સમારોહમાં હાજરી આ...

જાન્યુઆરી 21, 2026 10:04 એ એમ (AM)

ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણન આજે કર્ણાટકની મુલાકાતે જશે

ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણન આજે કર્ણાટકની મુલાકાતે જશે. તેઓ તુમકુરના શ્રી સિદ્ધગંગા મઠ ખાતે શ્રી શિવકુમાર મહાસ્વામીજીના 7મા સ્મૃતિ દિવસ પ્રસંગે યોજાનારા કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશેં. ઉપરાષ્ટ્રપતિ બેંગલુરુ ખાતે CMR ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના રજત જયંતિ સમારોહમાં સંબોધન કરશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.