જાન્યુઆરી 9, 2026 8:23 પી એમ(PM) જાન્યુઆરી 9, 2026 8:23 પી એમ(PM)
4
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે – શ્રી મોદી સાંજે સોમનાથ પહોંચશે અને ઓમકાર મંત્રોના જાપમાં ભાગ લેશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવશે. શ્રી મોદી સાંજે સોમનાથ પહોંચશે અને ઓમકાર મંત્રોના જાપમાં ભાગ લેશે. તેઓ સોમનાથ મંદિરમાં ડ્રોન શો પણ નિહાળશે. રવિવારે, પ્રધાનમંત્રી સોમનાથ મંદિરની રક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપનારા અસંખ્ય યોદ્ધાઓના સન્માનમાં આયોજિત શૌર્ય યાત્...