રાષ્ટ્રીય

જાન્યુઆરી 13, 2026 7:59 પી એમ(PM)

આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં શક્સગામ ખીણ અંગે ચીન અને પાકિસ્તાન વચ્ચે 1963માં થયેલો કરાર અમાન્ય.

આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ જમ્મુ અને કાશ્મીરમાં શક્સગામ ખીણ પર ભારતના પ્રાદેશિક વલણનો પુનરોચ્ચાર કરતા કહ્યું કે ખીણ અંગે ચીન અને પાકિસ્તાન વચ્ચે વર્શ 1963માં થયેલો કરાર અમાન્ય છે. જનરલ દ્વિવેદીએ શક્સગામ ખીણ પર ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાની ટિપ્પણી પર મીડિયાના પ્રશ્નનો જવાબ આપતા આ નિવેદન આ...

જાન્યુઆરી 13, 2026 7:56 પી એમ(PM)

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે યુવાનોને શૈક્ષણિક ડિગ્રીઓથી આગળ વધવા ‘વિકસિત ભારત’ બનાવવાના મિશન માટે હાકલ કરી.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે યુવાનોને શૈક્ષણિક ડિગ્રીઓથી આગળ વધવા અને 2047 સુધીમાં 'વિકસિત ભારત' બનાવવાના મિશન માટે પોતાને સમર્પિત કરવા હાકલ કરી. આણંદમાં ચારુસત યુનિવર્સિટીના 15મા દીક્ષાંત સમારોહને સંબોધતા શ્રી શાહે ભાર મૂક્યો કે 'અમૃત કાલ' દરમિયાન ભારતને વૈશ્વિક શ્રેષ્ઠતા સુધી પહોંચાડવાની જવાબ...

જાન્યુઆરી 13, 2026 7:53 પી એમ(PM)

કેન્દ્રીય રાજ્યમંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે વિકસિત ભારત જી રામ જી કાયદો દરેક ગ્રામીણ પરિવારને 125 દિવસના રોજગારની ખાતરી આપે છે

કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્યમંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે વિકસિત ભારત જી રામ જી કાયદો દરેક નાણાકીય વર્ષમાં દરેક ગ્રામીણ પરિવારને 125 દિવસના પગારદાર રોજગારની ખાતરી આપે છે, જે અગાઉના 100 દિવસથી વધુ છે. આજે નવી દિલ્હીમાં વિકસિત ભારત જી રામ જી પર એક પત્રકાર પરિષદને સંબોધતા શ્રી ...

જાન્યુઆરી 13, 2026 7:52 પી એમ(PM)

views 1

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે ‘વિકસિત ભારત’નો માર્ગ સમૃદ્ધ અને આત્મનિર્ભર ગામડાઓમાંથી પસાર થાય છે.

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું છે કે 'વિકસિત ભારત'નો માર્ગ સમૃદ્ધ અને આત્મનિર્ભર ગામડાઓમાંથી પસાર થાય છે. આજે ગુજરાતના ભાવનગરના હણોલ ગામમાં આત્મનિર્ભર હનોલ મહોત્સવ-૨૦૨૬ ને સંબોધતા, મંત્રીએ 'હણોલ મોડેલ' ને ગ્રામીણ વિકાસમાં સામૂહિક પ્રયાસ અને નવીનતાના તેજસ્વી ઉદાહરણ તરીકે પ્રશંસા કર...

જાન્યુઆરી 13, 2026 7:50 પી એમ(PM)

views 1

સરકારના હસ્તક્ષેપ બાદ, મુખ્ય ડિલિવરી એગ્રીગેટર્સ 10-મિનિટ ડિલિવરી સમય મર્યાદા હટાવવા સંમત થયા છે.

સરકારના હસ્તક્ષેપ બાદ, મુખ્ય ડિલિવરી એગ્રીગેટર્સ 10-મિનિટ ડિલિવરી સમય મર્યાદા હટાવવા સંમત થયા છે. સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે ડિલિવરી સમય અંગેની ચિંતાઓને દૂર કરવા માટે બ્લિંકિટ, ઝેપ્ટો, ઝોમેટો અને સ્વિગી સહિતની મોટી કંપનીઓ સાથે એક બેઠક યોજાઈ હતી. આ બેઠકનો ઉદ્દેશ્ય ગિગ કામદારો માટે વધુ સલામતી, સુ...

જાન્યુઆરી 13, 2026 2:19 પી એમ(PM)

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, ભારત ડિસેમ્બર 2027 સુધીમાં વિશ્વનું ત્રીજા ક્રમાંકનું અર્થતંત્ર બનશે – ગુજરાતના ગાંધીનગરમાં 260 કરોડ રૂપિયાથી વધુના કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ભારત ડિસેમ્બર 2027 સુધીમાં વિશ્વનું ત્રીજા ક્રમાંકનું અર્થતંત્ર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. ગુજરાતમાં ગાંધીનગરના માણસા ખાતે નગરપાલિકાના 267 કરોડથી વધુના વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે જનતાને સંબોધતા શ્રી શાહે વર્ષ 2047 સુધીમાં દરેક ક્ષેત્રમ...

જાન્યુઆરી 13, 2026 2:16 પી એમ(PM)

views 1

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે જણાવ્યું છે કે ભારત બ્રિક્સ શિખર સંમેલન 2026 ની અધ્યક્ષતા કરશે.

ભારત બ્રિક્સ શિખર સમેલન 2026 ની અધ્યક્ષતા કરશે. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે આજે નવી દિલ્હીમાં યોજાનારી આગામી બ્રિક્સ સમિટ માટે લોગો, થીમ અને વેબસાઇટ લોન્ચ કરી. આજે નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતાં ડૉ. જયશંકરે કહ્યું કે, બ્રિક્સ આ વર્ષે ૨૦ વર્ષ પૂર્ણ કરશે, જે દરમિયાન તે ઉભરતા બજારો અને વિકાસશીલ...

જાન્યુઆરી 13, 2026 2:15 પી એમ(PM)

ઉપરાષ્ટ્રપતિએ કહ્યું છે કે, વિકસિત ભારતનું સ્વપ્ન ત્યારે જ સાકાર થઈ શકે છે જ્યારે દેશના યુવાનો નશામુક્ત, સ્વસ્થ અને પોતાના લક્ષ્યો પ્રત્યે સમર્પિત હશે

ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને કહ્યું છે કે, વિકસિત ભારતનું સ્વપ્ન ત્યારે જ સાકાર થઈ શકે છે જ્યારે દેશના યુવાનો નશામુક્ત, સ્વસ્થ અને પોતાના લક્ષ્યો પ્રત્યે સમર્પિત હશે. ઉપરાષ્ટ્રપતિએ આજે દિલ્હી યુનિવર્સિટીના માદક પદાર્થ મુક્ત કેમ્પસ અભિયાનને સંબોધિત કરતાં આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે માદક ...

જાન્યુઆરી 13, 2026 2:13 પી એમ(PM)

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે અમેરિકાના નાણાં મંત્રી સ્કોટ બેસન્ટ સાથે એક મહત્વપૂર્ણ ખનિજ મંત્રીસ્તરીય બેઠકમાં ભાગ લીધો

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે વોશિંગ્ટન ડીસીમાં અમેરિકાના નાણાં મંત્રી સ્કોટ બેસન્ટ સાથે એક મહત્વપૂર્ણ ખનિજ મંત્રીસ્તરીય બેઠકમાં ભાગ લીધો હતો. આ બેઠકનો ઉદ્દેશ દુર્લભ પૃથ્વી તત્વો અને ખનિજો માટે વૈશ્વિક પુરવઠા શૃંખલાઓને મજબૂત બનાવવાનો હતો. બેઠકમાં ભાગ લેનારા દેશોએ તેમના અનુભવો શેર કર્યા અને પુરવઠા...

જાન્યુઆરી 13, 2026 2:11 પી એમ(PM)

views 1

સેનાના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું કે ઓપરેશન સિંદૂર ત્રણેય સેનાઓ વચ્ચે સંયુક્ત સંકલનનું ઉત્તમ ઉદાહરણ હતું.

સેનાના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ જણાવ્યું છે કે ઓપરેશન સિંદૂર ત્રણેય સેનાઓ વચ્ચે સંયુક્ત સંકલનનું ઉત્તમ ઉદાહરણ હતું, જે હુમલાઓનો જવાબ આપવા અને કાર્યવાહી કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા પ્રદાન કરે છે. આજે નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા જનરલ દ્વિવેદીએ જણાવ્યું હતું કે પહેલગામ આતંકવાદી હુમલા પછી ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.