રાષ્ટ્રીય

જાન્યુઆરી 19, 2026 7:48 પી એમ(PM)

views 1

સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન નવી દિલ્હી પહોંચ્યા.

સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન આજે સાંજે તેમની ભારતની સત્તાવાર મુલાકાત દરમિયાન નવી દિલ્હી પહોંચ્યા છે. યુએઈના રાષ્ટ્રપતિ તરીકે પદભાર સંભાળ્યા પછી આ તેમની ભારતની ત્રીજી સત્તાવાર મુલાકાત છે અને છેલ્લા દાયકામાં ભારતની તેમની પાંચમી મુલાકાત છે. એરપોર્ટ પર પ્રધાનમંત્રી નર...

જાન્યુઆરી 19, 2026 7:51 પી એમ(PM)

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળનું ગુજરાત સરકારનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ મિલાન પહોંચ્યું

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળનું ગુજરાત સરકારનું ઉચ્ચ સ્તરનું પ્રતિનિધિમંડળ આજે મિલાન પહોંચતાં લોકોએ ભવ્ય સ્વાગત કર્યું. વિમાનમથક પર શ્રી સંઘવીએ લોકો સાથે સંવાદ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ પ્રતિનિધિમંડળ સ્વિત્ઝર્લૅન્ડના દાવોસમાં આજથી 23 જાન્યુઆરી સુધી યોજાનારી વર્લ્ડ ઇકોનોમિક ફૉરમ – W...

જાન્યુઆરી 19, 2026 7:51 પી એમ(PM)

કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે રાષ્ટ્રીય વન્યજીવન બોર્ડની સ્થાયી સમિતિની 88મી બેઠકની અધ્યક્ષતા કરી.

પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય વન્યજીવન બોર્ડની સ્થાયી સમિતિની 88મી બેઠકની અધ્યક્ષતા કરી. સ્થાયી સમિતિએ સંરક્ષિત વિસ્તારો, વન્યજીવન અભયારણ્યો, વાઘ અનામત અને ઇકો-સેન્સિટિવ ઝોનમાં જાહેર ઉપયોગિતા સેવાઓ, સંરક્ષણ જરૂરિયાતો અને માળખાકીય વિકાસ સંબંધિત 70...

જાન્યુઆરી 19, 2026 7:41 પી એમ(PM)

views 2

77મા પ્રજાસત્તાક દિવસની પરેડ જોવા 10 હજાર વિશેષ મહેમાનોને આમંત્રણ.

સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે આ વર્ષે નવી દિલ્હીના કર્તવ્ય પથ ખાતે 77મા પ્રજાસત્તાક દિવસની પરેડ જોવા માટે લગભગ 10 હજાર ખાસ મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા છે. મહેમાનોમાં આવક અને રોજગાર સર્જનમાં અનુકરણીય કાર્ય કરનારા, શ્રેષ્ઠ સંશોધકો, સ્ટાર્ટ-અપ્સ, સ્વ-સહાય જૂથો અને વિવિધ સરકારી પહેલ હેઠળ શ્રેષ્ઠ...

જાન્યુઆરી 19, 2026 2:11 પી એમ(PM)

views 1

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કોંગ્રેસ પાર્ટી પર વિકસિત ભારત જી રામ જી કાયદા અંગે દેશના લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કોંગ્રેસ પાર્ટી પર વિકસિત ભારત જી રામ જી કાયદા અંગે દેશના લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો. નવી દિલ્હીમાં બોલતા, શ્રી ચૌહાણે જણાવ્યું કે મનરેગા કાયદા હેઠળ કોંગ્રેસ પાર્ટી દ્વારા આપવામાં આવેલા અધિકારો ફક્ત કાગળ સુધી જ સીમિત રહ્યા. તેમણે ક...

જાન્યુઆરી 19, 2026 2:00 પી એમ(PM)

સંયુક્ત આરબ અમીરાત-UAEના રાષ્ટ્રપ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન આજથી ભારતની સત્તાવાર મુલાકાતે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર સંયુક્ત આરબ અમીરાત-UAE ના રાષ્ટ્રપ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન આજથી ભારતની સત્તાવાર મુલાકાતે આવશે. તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર ભારતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે.

જાન્યુઆરી 19, 2026 1:59 પી એમ(PM)

views 2

જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં આતંકવાદીઓને શોધવા સેનાનું આક્રમક “ઓપરેશન ત્રાશી-I” ચલાવાયું.

જમ્મુ અને કાશ્મીરમાં, ગઈકાલે સાંજે કિશ્તવાડ જિલ્લામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં આઠ સૈન્ય જવાનો ઘાયલ થયા હતા. ઘાયલ સૈનિકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે , સેના ગઈકાલે બપોરથી આતંકવાદીઓને પકડવા અને મારવા માટે "ઓપરેશન ત્રાશી-I" ચલાવી રહી છે. જમ્મુ અને કાશ્મીરમાં રાતભર રોકાયા પછી સુરક્ષ...

જાન્યુઆરી 19, 2026 1:58 પી એમ(PM)

views 2

દેશમાં આવતી આપત્તિના સમયે ખડે પગે રહેનારા NDRFના સ્થાપના દિન પર પ્રધાનમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રીએ શુભકામનાઓ પાઠવી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહે આજે રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ NDRFના સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું કે જ્યારે કોઈ આપત્તિ ના સમયે NDRF ના કર્મચારીઓ જીવનનું રક્ષણ કરવા, રાહત પૂરી પાડવા અને સૌથી પડકારજનક પરિસ્થિતિઓમાં આશા પુનઃસ્થાપિત ...

જાન્યુઆરી 19, 2026 9:21 એ એમ (AM)

views 1

દિલ્હીમાં 53મો વિશ્વ પુસ્તક મેળો સંપન્ન

દિલ્હીમાં 53મો વિશ્વ પુસ્તક મેળો ગઇકાલે સંપન્ન થયો. નેશનલ બુક ટ્રસ્ટ દ્વારા આયોજિત, નવ દિવસીય પુસ્તક મેળામાં ૩૫થી વધુ દેશોના એક હજારથી વધુ પ્રકાશકોએ ભાગ લીધો હતો. આ વર્ષના મેળાનું એક મુખ્ય આકર્ષણ ભારતીય સૈન્ય ઇતિહાસ, શૌર્ય અને બુદ્ધિશક્તિ @75 (Indian Military History, Valour and Wisdom @75) વિષય પર ...

જાન્યુઆરી 19, 2026 9:20 એ એમ (AM)

views 3

જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં આતંકવાદીઓ સાથેના ગોળીબારમાં સેનાના આઠ જવાનો ઘાયલ

જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં આતંકવાદીઓ સાથેના ગોળીબારમાં સેનાના આઠ જવાનો ઘાયલ થયા છે. ઘાયલ સૈનિકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.પાકિસ્તાન સ્થિત જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા આતંકવાદીઓને શોધી કાઢવા તપાસ અભિયાન ચાલી રહ્યું છે. કામગીરીને ઝડપી બનાવવા માટે ડ્રોન અને સ્નિફર ડોગ્સ સહિતના અદ્યતન સાધનો ...