રાષ્ટ્રીય

ડિસેમ્બર 28, 2025 7:57 પી એમ(PM) ડિસેમ્બર 28, 2025 7:57 પી એમ(PM)

મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘ઓપરેશન સિંદૂર’ આ વર્ષે દરેક ભારતીય માટે ગૌરવનું પ્રતીક બન્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આ વર્ષે ભારતે રાષ્ટ્રીય સુરક્ષાથી લઈને રમતગમત અને વિજ્ઞાન પ્રયોગશાળાઓથી લઈને વિશ્વના સૌથી મોટા મંચ સુધી દરેક જગ્યાએ એક મજબૂત છાપ છોડી છે. આજે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ કહ્યુ, વર્ષ 2025 એ દરેક ભારતીયને ગર્વ કરાવવા માટે ઘણી ક્ષણો આપી છે...

ડિસેમ્બર 28, 2025 7:55 પી એમ(PM) ડિસેમ્બર 28, 2025 7:55 પી એમ(PM)

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્ણાટકના કારવાર નૌકાદળ મથક ખાતે સબમરીન પર સવારી કરી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે કર્ણાટકના કારવાર નૌકાદળ મથક પર સબમરીન પર સવારી કરી. નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે. ત્રિપાઠીએ રાષ્ટ્રપતિ સાથે કલવરી ક્લાસ સબમરીન, INS વાઘશીર પર સવારી કરી. રાષ્ટ્રપતિ સશસ્ત્ર દળોના સર્વોચ્ચ કમાન્ડર પણ છે. રાષ્ટ્રપતિ મુર્મુએ પહેલી વાર કલવરી ક્લાસ સબમરીન પર સવારી કરી હતી. ડ...

ડિસેમ્બર 28, 2025 7:54 પી એમ(PM) ડિસેમ્બર 28, 2025 7:54 પી એમ(PM)

કેન્દ્રીય મંત્રી ડૉ.જિતેન્દ્ર સિંહે શાંતિ ખરડાને નરેન્દ્ર મોદી સરકારના સૌથી મોટા વિજ્ઞાન સુધારાઓમાંનો એક ગણાવ્યો

કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે શાંતિ બિલને નરેન્દ્ર મોદી સરકારના સૌથી મોટા વિજ્ઞાન સુધારાઓમાંનો એક ગણાવ્યો છે. આજે નવી દિલ્હીમાં મીડિયા સાથે વાત કરતા શ્રી સિંહે કહ્યું કે, ભારતની પરમાણુ ઉર્જા ક્ષમતા 2014 માં લગભગ 4.4 ગીગા વોટથી બમણી થઈને આજે લગભગ 8.7 ગીગા વોટ થઈ ગઈ છે. મં...

ડિસેમ્બર 28, 2025 7:53 પી એમ(PM) ડિસેમ્બર 28, 2025 7:53 પી એમ(PM)

ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારમાં ગાઢ ધુમ્મસના લીધે વિમાન અને રેલ સેવાઓ ખોરવાઈ

ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારમાં આજે સવારે વિમાન અને રેલ સેવાઓ ખોરવાઈ ગઈ હતી, કારણ કે ઘણા રાજ્યોમાં ગાઢ ધુમ્મસ છવાયું હતું, જેના કારણે દૃશ્યતામાં ઘટાડો થયો હતો અને સામાન્ય અવરજવર પર અસર પડી હતી. ભારતીય હવામાન વિભાગએ સમગ્ર પ્રદેશમાં ગાઢ ધુમ્મસ અને શીત લહેર જેવી સ્થિતિની ચેતવણી આપી છે. રેલ્વે અધિકારી...

ડિસેમ્બર 28, 2025 1:57 પી એમ(PM) ડિસેમ્બર 28, 2025 1:57 પી એમ(PM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાદ કાર્યક્રમમાં કહ્યું છે ભારતે રાષ્ટ્રીય સુરક્ષાથી લઈને રમતગમત અને વિજ્ઞાન પ્રયોગશાળાઓના પ્લેટફોર્મ પર ભારતનો ડંકો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આ વર્ષે ભારતે રાષ્ટ્રીય સુરક્ષાથી લઈને રમતગમત અને વિજ્ઞાન પ્રયોગશાળાઓથી લઈને વિશ્વના સૌથી મોટા પ્લેટફોર્મ સુધી, દરેક જગ્યાએ એક મજબૂત છાપ છોડી છે. આજે આકાશવાણી પર તેમના મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરતાં, પ્રધાનમંત્રીએ વર્ષ 2025 પર નજર ફેરવતા કહ્યુ...

ડિસેમ્બર 28, 2025 1:55 પી એમ(PM) ડિસેમ્બર 28, 2025 1:55 પી એમ(PM)

views 6

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, ઈન્ડિયન મેડિકલ એસોશિએશન-IMA એ તબીબી ક્ષેત્રમાં સૌથી વધુ યોગદાન આપ્યું

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, ઈન્ડિયન મેડિકલ એસોશિએશન-IMA એ તબીબી ક્ષેત્રમાં સૌથી વધુ યોગદાન આપ્યું છે. ગુજરાતનાં એક દિવસના પ્રવાસે આવેલા શ્રી શાહે આજે અમદાવાદમાં ઈન્ડિયન મેડિકલ એસોશિએશન દ્વારા આયોજિત IMA નેટકોન 2025માં સંબોધન કરતાં જણાવ્યું, આયુષમાન ભારત યોજનાથી દેશમાં મોટું પરિવ...

ડિસેમ્બર 28, 2025 3:11 પી એમ(PM) ડિસેમ્બર 28, 2025 3:11 પી એમ(PM)

views 1

દેશના ઘણા ભાગોમાં ગાઢ ધુમ્મસને કારણે ટ્રેન સેવાઓ પર અસર પડી…

દેશના ઘણા ભાગોમાં ગાઢ ધુમ્મસને કારણે ટ્રેન સેવાઓ પર અસર પડી છે. લગભગ 20 ટ્રેનો ચાર કલાકથી વધુ મોડી ચાલી રહી છે. રેલવેએ મુસાફરોને સ્ટેશન પર જતા પહેલા ટ્રેનની વર્તમાન સ્થિતિ તપાસવાની સલાહ આપી છે. ભારતીય હવામાન વિભાગે સમગ્ર પ્રદેશમાં ગાઢ ધુમ્મસ અને શીત લહેર જેવી સ્થિતિની ચેતવણી આપી છે. આજે સવારે ગાઢ ધુ...

ડિસેમ્બર 28, 2025 9:22 એ એમ (AM) ડિસેમ્બર 28, 2025 9:22 એ એમ (AM)

views 1

મ્યાનમારમાં સામાન્ય ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે મતદાન

મ્યાનમારમાં સામાન્ય ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે મતદાન થશે. ત્રણ તબક્કાની ચૂંટણીનો બીજો તબક્કો 11 જાન્યુઆરી અને ત્રીજો 25 જાન્યુઆરીએ યોજાશે. 2021માં સૈન્ય દ્વારા નોબેલ પુરસ્કાર વિજેતા આંગ સાન સુ કીની સરકારને ઉથલાવ્યાના પાંચ વર્ષ બાદ આ ચૂંટણીઓ યોજાઈ રહી છે. દેશના 330 મતવિસ્તારોમાંથી 102 મતવિસ્તારોમ...

ડિસેમ્બર 28, 2025 9:20 એ એમ (AM) ડિસેમ્બર 28, 2025 9:20 એ એમ (AM)

views 2

સરકારે 44 હજાર 700 કરોડ રૂપિયાના બે મુખ્ય જહાજ નિર્માણ યોજના માટે સંચાલન માર્ગદર્શિકા જારી કરી

સરકારે 44 હજાર 700 કરોડ રૂપિયાના બે મુખ્ય જહાજ નિર્માણ પ્રોજેક્ટ્સ માટે સંચાલન માર્ગદર્શિકા જારી કરી છે. આ પ્રોજેક્ટ્સનો હેતુ ભારતની સ્થાનિક જહાજ નિર્માણ ક્ષમતા વધારવાનો અને દેશની વૈશ્વિક સ્પર્ધાત્મકતામાં સુધારો કરવાનો છે. આ પ્રોજેક્ટ્સ જહાજ નિર્માણ નાણાકીય સહાય યોજના અને જહાજ નિર્માણ વિકાસ યોજના છે...

ડિસેમ્બર 28, 2025 8:18 એ એમ (AM) ડિસેમ્બર 28, 2025 8:18 એ એમ (AM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર 'મન કી બાત' કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 129મી કડી હશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર ને...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.