રાષ્ટ્રીય

ડિસેમ્બર 9, 2025 7:52 એ એમ (AM) ડિસેમ્બર 9, 2025 7:52 એ એમ (AM)

ભારત અને ચિલી વચ્ચે વ્યાપક આર્થિક ભાગીદારી કરાર માટે વાટાઘાટોનો ચોથો તબક્કો પૂર્ણ

ભારત અને ચિલી વચ્ચે નવી દિલ્હીમાં વ્યાપક આર્થિક ભાગીદારી કરાર (CEPA) માટે વાટાઘાટોનો ચોથો તબક્કો પૂર્ણ થયો છે.વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું કે, ભારત અને ચિલીના પ્રતિનિધિમંડળો વચ્ચે સઘન અને રચનાત્મક ચર્ચાઓ થઈ હતી, જેના પરિણામે વાટાઘાટોના તમામ મુદ્દે નોંધપાત્ર પ્રગતિ થઈ છે.બંને પક્ષોએ વાટાઘાટો...

ડિસેમ્બર 9, 2025 7:39 એ એમ (AM) ડિસેમ્બર 9, 2025 7:39 એ એમ (AM)

હાલના હવાઈ સંકટ માટે ઇન્ડિગો જવાબદાર-કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ જણાવ્યું કે હાલના હવાઈ સંકટ માટે ઇન્ડિગો સંપૂર્ણપણે જવાબદાર છે અને તે પોતાની ફરજો બજાવવામાં નિષ્ફળ રહી છે. શ્રી નાયડુએ જણાવ્યું હતું કે ફ્લાઇટ ડ્યુટી ટાઇમ લિમિટ (FDTL) માર્ગદર્શિકા નહીં, પરંતુ ક્રૂ અને પાઇલટના ઉપયોગ અંગે ઇન્ડિગોનો આંતરિક ગેરવહીવટ, વર્તમ...

ડિસેમ્બર 9, 2025 7:38 એ એમ (AM) ડિસેમ્બર 9, 2025 7:38 એ એમ (AM)

લોકસભા આજે ચૂંટણી સુધારા પર ચર્ચા કરશે

લોકસભા આજે ચૂંટણી સુધારા પર ચર્ચા કરશે. દરમિયાન, રાજ્યસભામાં આજે રાષ્ટ્રીય ગીત, વંદે માતરમની 150મી વર્ષગાંઠ પર પણ ચર્ચા કરાશે.

ડિસેમ્બર 9, 2025 7:36 એ એમ (AM) ડિસેમ્બર 9, 2025 7:36 એ એમ (AM)

ભારત દરેક પડકારનો સામનો કરવાની ક્ષમતા ધરાવે છે-પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, ભારત દરેક પડકારનો સામનો કરવાની ક્ષમતા ધરાવે છે. તેમણે કહ્યું, વંદે માતરમની ભાવના આ શક્તિનું પ્રતીક છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, વંદે માતરમ ફક્ત એક ગીત કે સ્તોત્ર નથી, પરંતુ લોકોને તેમના કર્તવ્ય પ્રત્યે જાગૃત કરવા માટે પ્રેરણાનો સ્ત્રોત છે. પ્રધાનમંત્રીએ ગ...

ડિસેમ્બર 8, 2025 7:57 પી એમ(PM) ડિસેમ્બર 8, 2025 7:57 પી એમ(PM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે રાષ્ટ્રગીતે દેશના સ્વાતંત્ર્ય સંગ્રામને ઉર્જા આપી અને સ્વતંત્રતા સેનાનીઓના સપનાઓને સાકાર કરવા માટે રાષ્ટ્રને પ્રેરણા આપતું રહેશે.

રાષ્ટ્રીય ગીત, વંદે માતરમની 150મી વર્ષગાંઠ પર લોકસભા એક ખાસ ચર્ચા કરી રહી છે. આ ગીત 1875માં બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા લખવામાં આવ્યું હતું અને 24 જાન્યુઆરી, 1950ના રોજ ભારતની બંધારણ સભા દ્વારા તેને રાષ્ટ્રીય ગીત તરીકે અપનાવવામાં આવ્યું હતું. આજે લોકસભામાં ચર્ચા શરૂ કરતા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ક...

ડિસેમ્બર 8, 2025 7:54 પી એમ(PM) ડિસેમ્બર 8, 2025 7:54 પી એમ(PM)

રાજ્યસભામાં આરોગ્ય સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષા ઉપકર બિલ, 2025 પર ચર્ચા ચાલી રહી છે.

રાજ્યસભામાં આરોગ્ય સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષા ઉપકર બિલ, 2025 પર ચર્ચા ચાલી રહી છે. આ બિલમાં પાન મસાલા અને કેન્દ્ર સરકાર દ્વારા ઓળખાયેલી અન્ય વસ્તુઓના ઉત્પાદન પર સેસ લાદવાનો પ્રસ્તાવ છે. તેમાંથી મળેલી રકમનો ઉપયોગ આરોગ્ય અને રાષ્ટ્રીય સુરક્ષા પર ખર્ચવામાં આવશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે રાજ્યસભામ...

ડિસેમ્બર 8, 2025 7:53 પી એમ(PM) ડિસેમ્બર 8, 2025 7:53 પી એમ(PM)

views 1

નાગરિક ઉડ્ડયન મંત્રીએ જણાવ્યું કે, હવાઈ સલામતી સાથે સમાધાન કરવામાં આવશે નહીં કારણ કે તે સરકારની ટોચની પ્રાથમિકતા છે.

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું છે કે, એક થી 7 ડિસેમ્બર દરમિયાન, 5 લાખ 86 હજાર 700 થી વધુ મુસાફરોના PNR રદ કરવામાં આવ્યા હતા અને તેમને રિફંડ કરવામાં આવ્યા હતા, જેના પરિણામે 569 કરોડ રૂપિયાથી વધુના રિફંડ મળ્યા હતા. મંત્રાલયે એમ પણ જણાવ્યું હતું કે કુલ 9 હજાર બેગમાંથી 4 હજાર 500 ગ્રાહકોને પહોંચાડવામા...

ડિસેમ્બર 8, 2025 7:52 પી એમ(PM) ડિસેમ્બર 8, 2025 7:52 પી એમ(PM)

છત્તીસગઢના ખૈરાગઢ-છુઇખદાન-ગંડાઈ જિલ્લામાં બાર નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું

છત્તીસગઢના ખૈરાગઢ-છુઇખદાન-ગંડાઈ જિલ્લામાં આજે બાર નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું. આત્મસમર્પણ કરનારાઓમાં નક્સલવાદના સેન્ટ્રલ કમિટીનો એક સભ્ય અને એક ગેંગ લીડરનો સમાવેશ થાય છે. આ આત્મસમર્પણ બકરકટ્ટા પોલીસ સ્ટેશન હેઠળના કુમ્હી ગામમાં પોલીસ અધિકારીઓ સમક્ષ થયું હતું, આ નક્સલીઓ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને છત...

ડિસેમ્બર 8, 2025 3:44 પી એમ(PM) ડિસેમ્બર 8, 2025 3:44 પી એમ(PM)

views 1

લોકસભાએ રાષ્ટ્રીય ગીત વંદે માતરમની ચર્ચા કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, વંદે માતરમના મંત્રએ સ્વતંત્રતા ચળવળને ઉર્જા આપી.

લોકસભાએ રાષ્ટ્રીય ગીત વંદે માતરમની 150મી વર્ષગાંઠ પર ચર્ચા હાથ ધરી છે. રાષ્ટ્રગીત 1875માં બંકીમચંદ્ર ચેટરજી દ્વારા લખવામાં આવ્યું હતું. ચર્ચા શરૂ કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે વંદે માતરમના મંત્રએ સમગ્ર દેશને શક્તિ અને પ્રેરણા આપી અને સ્વતંત્રતા ચળવળને ઉર્જા આપી. તેમણે કહ્યું કે, આજે પવિ...

ડિસેમ્બર 8, 2025 3:32 પી એમ(PM) ડિસેમ્બર 8, 2025 3:32 પી એમ(PM)

views 1

રાજ્યસભાના અધ્યક્ષ સી.પી. રાધાકૃષ્ણને ગૃહના સભ્યોને સશસ્ત્ર દળ ધ્વજ દિવસ ભંડોળમાં ઉદારતાથી યોગદાન આપવા અપીલ કરી.

રાજ્યસભાના અધ્યક્ષ સી પી રાધાકૃષ્ણને ગૃહના સભ્યોને સશસ્ત્ર દળ ધ્વજ દિવસ ભંડોળમાં ઉદારતાથી યોગદાન આપવા અપીલ કરી છે. શૂન્ય કલાક દરમિયાન, શ્રી રાધાકૃષ્ણને જણાવ્યું હતું કે સશસ્ત્ર દળ ધ્વજ દિવસ દર વર્ષે 7 ડિસેમ્બરે યુદ્ધમાં શહીદ થયેલા અને ગણવેશધારી સૈનિકોનું સન્માન કરવા માટે ઉજવવામાં આવે છે જેમણે માત્ર ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.