રાષ્ટ્રીય

ડિસેમ્બર 3, 2025 8:01 પી એમ(PM) ડિસેમ્બર 3, 2025 8:01 પી એમ(PM)

views 1

લોકસભામાં કેન્દ્રીય આબકારી સુધારા ખરડો 2025 પસાર

લોકસભામાં કેન્દ્રીય આબકારી સુધારા ખરડો 2025 પસાર કરાયો. તેનો ઉદ્દેશ કેન્દ્રીય આબકારી અધિનિયમ 1984માં સુધારા કરીને સિગારેટ, સિગાર, હુક્કા તમાકુ, જેવી વસ્તુઓ પર આબકારી શુલ્ક અને ઉપકર વધારવાનો છે. તેમાં દેશમાં બનેલા અથવા ઉત્પાદિત વસ્તુઓ પર કેન્દ્રીય આબકારી શુલ્ક લગાવવા અને સંગ્રહ કરવાની જોગવાઈ છે. ખરડા...

ડિસેમ્બર 3, 2025 7:58 પી એમ(PM) ડિસેમ્બર 3, 2025 7:58 પી એમ(PM)

views 1

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું, દિવ્યાંગજનો સાથે સમાન વ્યવહાર કરાય ત્યારે જ સમાજનો ખરા અર્થમાં વિકાસ થઈ શકે છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું, જ્યારે દિવ્યાંગજનો સાથે સમાન વ્યવહાર કરવામાં આવે ત્યારે જ સમાજનો ખરા અર્થમાં વિકાસ થઈ શકે છે. તેમણે કહ્યું, તેમની સાથે દયા નહીં, પણ સન્માન અને ગરિમાનો વ્યવહાર કરવો જોઈએ. રાષ્ટ્રપતિએ નવી દિલ્હીમાં દિવ્યાંગજન સશક્તિકરણ માટે રાષ્ટ્રીય પુરસ્કાર સમારોહને સંબોધતાં આ વાત ...

ડિસેમ્બર 3, 2025 7:57 પી એમ(PM) ડિસેમ્બર 3, 2025 7:57 પી એમ(PM)

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ કહ્યું, સમગ્ર વિશ્વમાં નાગરિકોને સામાજિક સુરક્ષા આપનારો ભારત વિશ્વનો બીજો સૌથી મોટો દેશ.

કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ કહ્યું, આજે અંદાજે 64 ટકા નાગરિક ઓછામાં ઓછા એક પ્રકારની સામાજિક સુરક્ષા મેળવે છે. તેનાથી ભારત સમગ્ર વિશ્વમાં નાગરિકોને સામાજિક સુરક્ષાનો લાભ આપનારો વિશ્વનો બીજો સૌથી મોટો દેશ બની ગયો છે. નવી દિલ્હીમાં આજે ઇન્ડિયાએજ 2025 સંમેલનમાં તેમણે જૂના શ્ર...

ડિસેમ્બર 3, 2025 7:56 પી એમ(PM) ડિસેમ્બર 3, 2025 7:56 પી એમ(PM)

કેન્દ્રીય દૂરસંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ વિપક્ષના આક્ષેપોને ફગાવતા કહ્યું, સંચાર સાથી ઍપથી જાસૂસી શક્ય જ નથી.

કેન્દ્રીય દૂરસંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ વિપક્ષના જાસૂસીના આક્ષેપોને ફગાવતા કહ્યું, સંચાર સાથી ઍપથી જાસૂસી શક્ય જ નથી અને થશે પણ નહીં. લોકસભામાં આજે એક પ્રશ્નના જવાબમાં શ્રી સિંધિયાએ સ્પષ્ટતા કરી કે, ઉપયોગકર્તા પોતાની સુવિધા મુજબ નોંધણી કરાવીને ઍપને સક્રિય કરી શકે છે અને તેનો લાભ મેળવી શકે છ...

ડિસેમ્બર 3, 2025 7:54 પી એમ(PM) ડિસેમ્બર 3, 2025 7:54 પી એમ(PM)

છત્તીસગઢમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં સાત માઓવાદી ઠાર

છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં આજે સુરક્ષા દળો સાથેની અથડામણમાં સાત માઓવાદી ઠાર મરાયા. આ અભિયાનમાં બે સુરક્ષાકર્મી શહીદ થયા. જ્યારે એક જવાન ઈજાગ્રસ્ત થયાના અહેવાલ છે. બીજાપુરના પોલીસ અધિક્ષક જિતેન્દ્ર યાદવે જણાવ્યું, બીજાપુર-દંતેવાડા સરહદ પર માઓવાદીઓની હોવાની માહિતી મળતાં દાંતેવાડા અને બીજાપુરના જિલ્લ...

ડિસેમ્બર 3, 2025 2:26 પી એમ(PM) ડિસેમ્બર 3, 2025 2:26 પી એમ(PM)

views 1

દિલ્હી મહાનગરપાલિકાની રાષ્ટ્રીય રાજધાનીના 12 વોર્ડમાં યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપે સાત બેઠકો જીતી

દિલ્હી મહાનગરપાલિકાની રાષ્ટ્રીય રાજધાનીના 12 વોર્ડમાં યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપે આજે સાત બેઠકો જીતી છે. આ દરમિયાન, આમ આદમી પાર્ટી એ ત્રણ બેઠકો જીતી છે, અને કોંગ્રેસ અને ઓલ ઇન્ડિયા ફોરવર્ડ બ્લોકે એક-એક બેઠક જીતી છે. ચાંદની ચોકના સાંસદ પ્રવીણ ખંડેલવાલે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે MCD ચૂંટણીના પરિ...

ડિસેમ્બર 3, 2025 2:15 પી એમ(PM) ડિસેમ્બર 3, 2025 2:15 પી એમ(PM)

views 1

કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું, દેશભરમાં સો ટકા રેશનકાર્ડ ડિજિટાઇઝ્ડ થયા

કેન્દ્રીય ખાદ્ય, જાહેર વિતરણ અને ગ્રાહક બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું કે દેશભરમાં લગભગ સો ટકા રેશનકાર્ડ હવે ડિજિટાઇઝ્ડ થઈ ગયા છે. આજે લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબ આપતા શ્રી જોશીએ જણાવ્યું હતું કે લગભગ 20 કરોડ 58 લાખ ઘરગથ્થુ રેશનકાર્ડમાંથી તમામનું ડિજિટાઇઝેશન થઈ ગયું છે.

ડિસેમ્બર 3, 2025 2:13 પી એમ(PM) ડિસેમ્બર 3, 2025 2:13 પી એમ(PM)

views 3

DRDOએ તીવ્ર ગતિથી ઉડતા લડાકુ વિમાનમાં પાયલટનો જીવ બચાવનાર પ્રણાલીનું સફળ પરીક્ષણ કર્યું.

સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન-DRDO એ ગઈકાલે તીવ્ર ગતિથી ઉડતા લડાકુ વિમાનમાં પાયલટનો જીવ બચાવનાર પ્રણાલીનું સફળ પરીક્ષણ કર્યું. આ જટિલ પરીક્ષણ સાથે, ભારત એવા દેશોના જૂથમાં જોડાઈ ગયું છે જેમની પાસે અદ્યતન સ્વદેશી પ્રણાલીની ક્ષમતા છે. આ પરીક્ષણ એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી અને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિ...

ડિસેમ્બર 3, 2025 9:23 એ એમ (AM) ડિસેમ્બર 3, 2025 9:23 એ એમ (AM)

views 3

લાલ કિલ્લા નજીક થયેલા કાર વિસ્ફોટ કેસની ટ્રાયલ માટે વરિષ્ઠ વકીલ માધવ ખુરાનાની વિશેષ સરકારી વકીલ તરીકે નિયુક્તી

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 10 નવેમ્બરના રોજ લાલ કિલ્લા નજીક થયેલા કાર વિસ્ફોટ, જેમાં 15 લોકોના મોત થયા હતા, તે સંબંધિત કેસમાં ટ્રાયલ અને અન્ય બાબતો ચલાવવા માટે વરિષ્ઠ વકીલ માધવ ખુરાનાને વિશેષ સરકારી વકીલ તરીકે નિયુક્ત કર્યા છે.સરકારી આદેશમાં જણાવ્યા અનુસાર, શ્રી ખુરાનાને રાષ્ટ્રીય તપાસ સંસ્થા-NIA વતી N...

ડિસેમ્બર 3, 2025 9:18 એ એમ (AM) ડિસેમ્બર 3, 2025 9:18 એ એમ (AM)

views 2

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે તિરુવનંતપુરમમાં નૌકાદળના ઓપરેશનલ પ્રદર્શનમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે તિરુવનંતપુરમની મુલાકાત લેશે. નૌકાદળના ઓપરેશનલ પ્રદર્શનમાં તેઓ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. અમારા સંવાદદાતાના જણાવ્યા અનુસાર, તિરુવનંતપુરમ નજીક શંગુમુગમ બીચ પર ભારતીય નૌકાદળના ઓપરેશનલ પ્રદર્શન માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ પ્રદર્શનમાં નૌકાદળની શક્તિ અને ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.