સપ્ટેમ્બર 15, 2025 7:59 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારમાં 40 હજાર કરોડ રૂપિયાથી વધુની વિકાસ પરિયોજનાનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, NDA સરકાર બિહાર, પશ્ચિમ બંગાળ અને આસામના પ્રદેશને ઘુસણખોરોથી મુક્ત કરવા માટે પ...