રાષ્ટ્રીય

ડિસેમ્બર 13, 2025 7:58 પી એમ(PM) ડિસેમ્બર 13, 2025 7:58 પી એમ(PM)

views 2

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે સરકારે આગામી પાંચ વર્ષમાં બસ્તરને દેશનો સૌથી વિકસિત આદિવાસી વિસ્તાર બનાવવાનો સંકલ્પ કર્યો છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે છત્તીસગઢના જગદલપુરમાં બસ્તર ઓલિમ્પિક્સના સમાપન સમારોહને સંબોધિત કરતાં જણાવ્યું કે આવતા વર્ષે બસ્તર ઓલિમ્પિક્સ યોજાશે ત્યાં સુધીમાં છત્તીસગઢનો બસ્તર પ્રદેશ જ નહીં પરંતુ આખો દેશ નક્સલ મુક્ત થઈ જશે. શ્રી શાહે જણાવ્યું હતું કે સરકારે આગામી પાંચ વર્ષમાં બસ્તરને દેશનો સૌથ...

ડિસેમ્બર 13, 2025 7:57 પી એમ(PM) ડિસેમ્બર 13, 2025 7:57 પી એમ(PM)

views 2

દેશે આજે ૨૪ વર્ષ પહેલાં સંસદ ઉપરના આતંકવાદી હુમલાને નિષ્ફળ બનાવનારા સુરક્ષા કર્મચારીઓ અને પીડિતોને શ્રદ્ધાંજલિ

સમગ્ર દેશે આજે ૨૪ વર્ષ પહેલાં ૧૩ ડિસેમ્બર ૨૦૦૧ના રોજ થયેલા આતંકવાદી હુમલામાં સંસદનું રક્ષણ કરતી વખતે પોતાનો જીવ ગુમાવનારા સુરક્ષા કર્મચારીઓ અને પીડિતોને શ્રદ્ધાંજલિ આપી. ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ સી પી રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રીઓ પિયૂષ ગોયલ, જીતેન્દ્ર સિંહ,...

ડિસેમ્બર 13, 2025 7:56 પી એમ(PM) ડિસેમ્બર 13, 2025 7:56 પી એમ(PM)

views 1

EDએ સાકીબ નાચન કેસમાં ચાલી રહેલી તપાસના ભાગરૂપે રાજ્યોમાં 40 સ્થળોએ દરોડા પાડ્યા.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ISIS સાથે જોડાયેલા સાકીબ નાચન કેસમાં ચાલી રહેલી તપાસના ભાગરૂપે, અનેક જિલ્લાઓ અને રાજ્યોમાં 40 સ્થળોએ દરોડા પાડ્યા છે. આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવામાં સક્રિય સંડોવણી બદલ રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્વારા અગાઉ સાકીબ નાચનની ધરપકડ કરવામાં આવી હતી. ડિરેક્ટોરેટે મુંબઈ,...

ડિસેમ્બર 13, 2025 7:53 પી એમ(PM) ડિસેમ્બર 13, 2025 7:53 પી એમ(PM)

views 1

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એનડીએ ઉમેદવારોને મતદાન કરવા બદલ કેરળના લોકોનો આભાર માન્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એનડીએ ઉમેદવારો તરફી મતદાન કરવા બદલ કેરળના લોકોનો આભાર વ્યક્ત કર્યો. એક સોશિયલ મીડિયા સંદેશમાં, શ્રી મોદીએ કહ્યું કે તિરુવનંતપુરમ કોર્પોરેશનમાં પાર્ટીને મળેલો જનાદેશ કેરળના રાજકારણમાં એક મહત્વપૂર્ણ ક્ષણ છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું ક...

ડિસેમ્બર 13, 2025 3:00 પી એમ(PM) ડિસેમ્બર 13, 2025 3:00 પી એમ(PM)

views 8

2001માં થયેલા સંસદ ઉપરના હુમલાને નિષ્ફળ બનાવવામાં બલિદાન આપનારા વીર શહિદોને રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ શ્રધ્ધાંજલી અર્પી.

દેશ આજે, સંસદ પર થયેલા આતંકવાદી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે. આજના દિવસે, ૧૩ ડિસેમ્બર, ૨૦૦૧ના રોજ, સુરક્ષા કર્મચારીઓએ સંસદનું રક્ષણ કરતી વખતે બલિદાન આપ્યું હતું. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિતના અનેક કેન્દ્રિય મંત્રીઓએ સંસદ ભવનમાં શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરી હ...

ડિસેમ્બર 13, 2025 2:56 પી એમ(PM) ડિસેમ્બર 13, 2025 2:56 પી એમ(PM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે જોર્ડન જવા રવાના થશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે જોર્ડન જવા રવાના થશે. જોર્ડનના રાજા અબ્દુલ્લાહ બીજા બિન અલ હુસૈનના આમંત્રણ પર તેમની મુલાકાત થઈ રહી છે. બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 75મી વર્ષગાંઠ નિમિત્તે આ પ્રધાનમંત્રી મોદીની પ્રથમ મુલાકાત છે. નવી દિલ્હી અને અમ્માન વચ્ચે ઉચ્ચ સ્તરીય રાજકીય જોડાણ સ...

ડિસેમ્બર 13, 2025 2:54 પી એમ(PM) ડિસેમ્બર 13, 2025 2:54 પી એમ(PM)

views 3

ભારતીય સંરક્ષણ દળો બદલાતા વાતાવરણને અનુરૂપ બનવા અને સુધારાઓનો સમાવેશ કરવા માટે પ્રતિબદ્ધ હોવાનું જણાવતા આર્મી ચીફ.

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે જણાવ્યું હતું કે ભારતીય સંરક્ષણ દળો બદલાતા વાતાવરણને અનુરૂપ બનવા અને તૈયાર અને સુસંગત રહેવા માટે સુધારાઓનો સમાવેશ કરવા માટે પ્રતિબદ્ધ છે. શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે યુદ્ધ અને યુદ્ધકળા એક ક્રાંતિના શિખર પર છે. હૈદરાબાદ નજીક ડુંડીગલમાં એરફોર્સ એકેડેમી ખાતે 216મી...

ડિસેમ્બર 13, 2025 2:51 પી એમ(PM) ડિસેમ્બર 13, 2025 2:51 પી એમ(PM)

views 1

વિશ્વ વિખ્યાત ફૂટબોલર મેસ્સી આજે સાંજે તેના સાથીદારો સાથે હૈદરાબાદમાં પ્રદર્શન ફૂટબોલ મેચ રમશે.

વિશ્વ વિખ્યાત ટોચના ફૂટબોલર મેસ્સી ભારતની મુલાકાતે છે. તેનુ કોલકત્તામાં ભવ્ય સ્વાગત કરાયું હતું. હવે આજે સાંજે મેસ્સી તેના સાથીદારો સાથે હૈદરાબાદમાં ફૂટબોલ મેચ રમશે.

ડિસેમ્બર 13, 2025 9:35 એ એમ (AM) ડિસેમ્બર 13, 2025 9:35 એ એમ (AM)

views 6

સંસદનું રક્ષણ કરતા પોતાના જીવનું બલિદાન આપનારા સુરક્ષા કર્મચારીઓ અને શહીદોને આજે સમગ્ર રાષ્ટ્ર શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે

સંસદનું રક્ષણ કરતા પોતાના જીવનું બલિદાન આપનારા સુરક્ષા કર્મચારીઓ અને શહીદોને આજે સમગ્ર રાષ્ટ્ર શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે. 2001માં આજના દિવસે આતંકવાદીઓ દ્વારા સંસદ પર હુમલો કરવામાં આવ્યો હતો. ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ સી.પી. રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા,...

ડિસેમ્બર 13, 2025 9:31 એ એમ (AM) ડિસેમ્બર 13, 2025 9:31 એ એમ (AM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારથી જોર્ડન, ઇથોપિયા અને ઓમાનની મુલાકાતે જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારથી જોર્ડન, ઇથોપિયા અને ઓમાનની મુલાકાતે જશે. વિદેશ મંત્રાલયના દક્ષિણ બાબતોના સચિવ નીના મલ્હોત્રાએ ગઈકાલે નવી દિલ્હીમાં જણાવ્યું હતું કે શ્રી મોદી અબ્દુલ્લા દ્વિતીય બિન અલ હુસૈનના આમંત્રણ પર 15 અને 16 ડિસેમ્બરે જોર્ડનની મુલાકાત લેશે.તેમણે જણાવ્યું હતું કે આ પ્રધાનમંત્ર...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.