જાન્યુઆરી 16, 2026 7:59 પી એમ(PM)
1
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સ્ટાર્ટઅપ ઇન્ડિયા કાર્યક્રમ માત્ર એક યોજના નથી પરંતુ એક “મેઘધનુષ્ય દ્રષ્ટિ” છે જે વિવિધ ક્ષેત્રોને નવી તકો સાથે જોડે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું હતું કે સ્ટાર્ટઅપ ઇન્ડિયા કાર્યક્રમ માત્ર એક યોજના નથી પરંતુ એક "મેઘધનુષ્ય દ્રષ્ટિ" છે જે વિવિધ ક્ષેત્રોને નવી તકો સાથે જોડે છે. રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ નિમિત્તે સ્ટાર્ટઅપ ઇન્ડિયાના એક દાયકા પૂર્ણ થવાના પ્રસંગે નવી દિલ્હીમાં આયોજિત કાર્યક્રમને સંબોધતા મોદીએ ...