રાષ્ટ્રીય

ડિસેમ્બર 31, 2025 7:51 પી એમ(PM) ડિસેમ્બર 31, 2025 7:51 પી એમ(PM)

કેન્દ્રીય મંત્રીમંડળે મહારાષ્ટ્ર અને ઓડિશામાં બે રાજમાર્ગ પરિયોજનાને મંજૂરી આપી

કેન્દ્રીય મંત્રીમંડળે આજે છ લૅન વાળા નાસિક-સોલાપુર કૉરિડોર અને ઓડિશામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 326ને પહોળા કરવાની બે રાજમાર્ગ પરિયોજનાને મંજૂરી આપી છે. આર્થિક બાબતોની મંત્રીમંડળ સમિતિએ મહારાષ્ટ્રમાં છ લૅનના ગ્રીનફિલ્ડ નિયંત્રિત નાસિક-સોલાપુર-અક્કલકોટ કૉરિડોરના નિર્માણને મંજૂરી આપી છે. 374 કિલોમીટરના રા...

ડિસેમ્બર 31, 2025 7:50 પી એમ(PM) ડિસેમ્બર 31, 2025 7:50 પી એમ(PM)

D.R.D.O-એ ઓડિશાના કાંઠાથી એક જ લૉન્ચરથી ત્વરિત અનુક્રમમાં બે પ્રલય મિસાઈલ લૉન્ચ કરી

સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન – D.R.D.O-એ ઓડિશાના કાંઠાથી એક જ લૉન્ચરથી ત્વરિત અનુક્રમમાં બે પ્રલય મિસાઈલ લૉન્ચ કરી. ઉડાન પરીક્ષણ ઉપયોગકર્તા મૂલ્યાંકન પરીક્ષણના ભાગરૂપે કરાયું. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું, બંને મિસાઈલે તમામ ઉડાન ઉદ્દેશને પૂર્ણ કરતા ઇચ્છિત માર્ગનું પાલન કર્યું. ચાંદીપુર સંકલિત પરીક્ષ...

ડિસેમ્બર 31, 2025 7:49 પી એમ(PM) ડિસેમ્બર 31, 2025 7:49 પી એમ(PM)

ભારતીય રિઝર્વ બૅન્કના ગવર્નરે કહ્યું, વૈશ્વિક પડકારો વચ્ચે પણ ભારતીય અર્થવ્યવસ્થા મજબૂત વિકાસ માટે તૈયાર.

ભારતીય રિઝર્વ બૅન્કના ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું, વૈશ્વિક પડકારો વચ્ચે પણ ભારતીય અર્થવ્યવસ્થા મજબૂત વિકાસ માટે તૈયાર છે. તેમણે કહ્યું, અસ્થિર અને પ્રતિકૂળ બાહ્ય પરિબળ હોવા છતાં ભારતની અર્થવ્યવસ્થા મજબૂત સ્થાનિક ઉપયોગ અને રોકાણના કારણે ઉચ્ચ વૃદ્ધિ નોંધાવે તેવી અપેક્ષા છે. શ્રી મલ્હોત્રાએ R.B.I.ની ...

ડિસેમ્બર 31, 2025 7:47 પી એમ(PM) ડિસેમ્બર 31, 2025 7:47 પી એમ(PM)

views 1

નવા વર્ષને આવકારવા વિશ્વભરના વિવિધ દેશમાં અનેરો ઉત્સાહ

વિશ્વભરના દેશ અદભૂત દ્રશ્ય અને જૂની પરંપરાઓ સાથે નવા વર્ષનું સ્વાગત કરે છે, જે તમામ સ્થાનિક સંસ્કૃતિ, ભાગ્ય અને નવી શરૂઆત સાથે સંબંધિત માન્યતાને પ્રતિબિંબિત કરે છે. આ પળને ઉજવવાના સૌથી લોકપ્રિય પ્રકારમાંથી એક આતશબાજી છે. ઑસ્ટ્રેલિયાના સિડની હાર્બરથી લઈ બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં કોપાકબાના દરિયાકાંઠ...

ડિસેમ્બર 31, 2025 2:33 પી એમ(PM) ડિસેમ્બર 31, 2025 2:33 પી એમ(PM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દોહામાં આયોજિત FIDE વર્લ્ડ બ્લિટ્ઝ ચેસ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અર્જુન એરિગૈસીને અભિનંદન પાઠવ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં FIDE રેપિડ ચેસ ચેમ્પિયનશિપમાં કાંસ્ય ચંદ્રક જીત્યા બાદ દોહામાં FIDE વર્લ્ડ બ્લિટ્ઝ ચેસ ચેમ્પિયનશિપમાં કાંસ્ય ચંદ્રક જીતવા બદલ અર્જુન એરિગૈસીને અભિનંદન પાઠવ્યા છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે અર્જુનની કુશળતા, ધીરજ અને જુસ્સો અનુકરણીય છે. પ્રધાનમંત...

ડિસેમ્બર 31, 2025 2:32 પી એમ(PM) ડિસેમ્બર 31, 2025 2:32 પી એમ(PM)

views 1

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પંજાબમાં મનરેગા સહિત અનેક યોજનાઓમાં મોટા પાયે ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પંજાબમાં મનરેગા સહિત અનેક યોજનાઓમાં મોટા પાયે ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. ગઈકાલે ભોપાલમાં એક પત્રકાર પરિષદ દરમિયાન શ્રી ચૌહાણે આરોપ લગાવ્યો હતો કે નાણાકીય ઉચાપતના લગભગ 10 હજાર 653 કેસ સામે આવ્યા છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ...

ડિસેમ્બર 31, 2025 2:31 પી એમ(PM) ડિસેમ્બર 31, 2025 2:31 પી એમ(PM)

views 1

CBSEની સુધારેલી તારીખો જાહેર, ધોરણ 10ની પરીક્ષા 11 માર્ચ અને 12 ની પરીક્ષા 10 એપ્રિલના લેવાશે

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષાઓની સુધારેલી તારીખો જાહેર કરી છે. CBSE ના જણાવ્યા અનુસાર, ધોરણ 10 ના વિદ્યાર્થીઓની પરીક્ષા, 11 માર્ચે યોજાશે, જે અગાઉ આગામી વર્ષની 3 માર્ચે યોજાવાની હતી, જ્યારે ધોરણ 12 ની પરીક્ષાની તારીખ 10 એપ્રિલ કરવામાં આવી છે, જે 3 માર્...

ડિસેમ્બર 31, 2025 2:30 પી એમ(PM) ડિસેમ્બર 31, 2025 2:30 પી એમ(PM)

ઉત્તરાખંડના ચમોલીમાં વિષ્ણુગઢ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટના પીપલકોટી ખાતે ટનલ બોરિંગ મશીન સ્થળ પર લોકો ટ્રેન અથડાતા 12 લોકો ઘાયલ

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં વિષ્ણુગઢ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટના પીપલકોટી ખાતે ટનલ બોરિંગ મશીન સ્થળ પર લોકો ટ્રેન અથડાઇ જેમાં 12 લોકો ઘાયલ થયા હતા. બે લોકો ટ્રેનો - એક મુસાફરોને લઈ જતી હતી અને બીજી સામગ્રી (કાટમાળ) લઈ જતી હતી - પ્રોજેક્ટ ટનલની અંદર અથડાઈ. TBM ટનલ બોરિંગ મશીનની અંદર કામ કરતા ઘણા કા...

ડિસેમ્બર 31, 2025 2:28 પી એમ(PM) ડિસેમ્બર 31, 2025 2:28 પી એમ(PM)

31મી ડિસેમ્બર અને નવા વર્ષના આગમનની ઉજવણી સલામત રીતે થાય તે માટે મુંબઇ પોલીસ સજ્જ

31મી ડિસેમ્બર અને નવા વર્ષના આગમનની ઉજવણી સલામત રીતે થાય તે માટે મુંબઇ પોલીસ સજ્જ છે. નવા વર્ષની ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે 17 હજારથી વધુ પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. તાત્કાલિક સહાયની જરૂર હોય તો, લોકોને પોલીસ હેલ્પલાઇન નંબર 100 અથવા 112 પર સંપર્ક કરવાની પોલીસ દ્વારા સ...

ડિસેમ્બર 31, 2025 10:17 એ એમ (AM) ડિસેમ્બર 31, 2025 10:17 એ એમ (AM)

views 2

વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકર બાંગ્લાદેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી બેગમ ખાલિદા ઝિયાના અંતિમ સંસ્કારમાં ઉપસ્થિત રહેશે

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આજે બાંગ્લાદેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અને બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટીના અધ્યક્ષ બેગમ ખાલિદા ઝિયાના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે ઢાકા જશે. ડૉ. જયશંકર બેગમ ખાલિદાના અંતિમ સંસ્કારમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.