રાષ્ટ્રીય

ડિસેમ્બર 7, 2025 7:58 પી એમ(PM) ડિસેમ્બર 7, 2025 7:58 પી એમ(PM)

રાષ્ટ્રીય ગીત વંદેમાતરમની ૧૫૦મી વર્ષગાંઠ નિમિત્તે લોકસભામાં આવતીકાલે ખાસ ચર્ચા થશે

રાષ્ટ્રીય ગીત વંદે માતરમની ૧૫૦મી વર્ષગાંઠ નિમિત્તે લોકસભામાં આવતીકાલે ખાસ ચર્ચા શરૂ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકસભામાં આ ચર્ચા શરૂ કરશે. ગયા અઠવાડિયે આ અંગે માહિતી આપતા સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ કહ્યું હતું કે આખા દિવસની ચર્ચા બપોરે ૧૨ વાગ્યે શરૂ થશે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાની અધ્...

ડિસેમ્બર 7, 2025 7:56 પી એમ(PM) ડિસેમ્બર 7, 2025 7:56 પી એમ(PM)

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટૂંક સમયમાં અમદાવાદ વૈશ્વિક રમતગમતના નકશામાં ટોચ પર હશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે વિશ્વાસ વ્યક્ત કર્યો કે અમદાવાદ ટૂંક સમયમાં વૈશ્વિક રમતગમતના નકશામાં ટોચ પર પહોંચશે અને 2036 ઓલિમ્પિક રમતોના યજમાન અધિકારો મેળવશે. શ્રી શાહે અમદાવાદમાં એક હજાર 500 કરોડ રૂપિયાથી વધુના વિકાસકામોનું ઉદ્ઘાટન અને ખાતમુર્હૂત કર્યા પછી જાહેરસભાને સંબોધિત કરી રહ્યા હતા. શ્...

ડિસેમ્બર 7, 2025 7:55 પી એમ(PM) ડિસેમ્બર 7, 2025 7:55 પી એમ(PM)

દિલ્હી વિમાનીમથકે મુસાફરોને મુસાફરી કરતા પહેલા તેમની એરલાઇન સાથે ફ્લાઇટ્સની જાણકારીની તપાસ કરવાની સલાહ આપી

દિલ્હી વિમાનીમથકે મુસાફરોને વિમાનીમથક પર મુસાફરી કરતા પહેલા તેમની એરલાઇન સાથે છેલ્લામાં છેલ્લી ફ્લાઇટ્સની જાણકારીની તપાસ કરવાની સલાહ આપી છે. કારણ કે ઇન્ડિગો ફ્લાઇટ્સ હજુ પણ મોડી પડી શકે છે. દરમિયાન, નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયે ઇન્ડિગોના મુખ્ય કાર્યકારી અધિકારી પીટર એલ્બર્સ અને એકાઉન્ટેબલ મેનેજર ઇસિ...

ડિસેમ્બર 7, 2025 7:52 પી એમ(PM) ડિસેમ્બર 7, 2025 7:52 પી એમ(PM)

ગોવા સરકારે અરપોરામાં એક ક્લબમાં લાગેલી ભીષણ આગની મેજિસ્ટ્રેટ તપાસનો આદેશ આપ્યો – જેમાં 25 લોકો માર્યા ગયા હતા

ગોવા સરકારે બારડેઝ તાલુકાના અરપોરામાં એક ક્લબમાં લાગેલી ભીષણ આગની મેજિસ્ટ્રેટ તપાસનો આદેશ આપ્યો છે, જેમાં 25 લોકો માર્યા ગયા હતા. આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ પણ થયા હતા, જેના કારણે સ્થાનિક અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પરિસ્થિતિ પર ઝડપથી અને અસરકાર...

ડિસેમ્બર 7, 2025 2:09 પી એમ(PM) ડિસેમ્બર 7, 2025 2:09 પી એમ(PM)

views 4

રાષ્ટ્રીય ગીત વંદે માતરમની 150મી વર્ષગાંઠ પર આવતીકાલે લોકસભામાં વિશેષ ચર્ચા શરૂ થશે.

રાષ્ટ્રીય ગીત વંદે માતરમની 150મી વર્ષગાંઠ પર આવતીકાલે લોકસભામાં વિશેષ ચર્ચા શરૂ થશે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકસભામાં ચર્ચા શરૂ કરશે. મીડિયાને માહિતી આપતા, સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે સમગ્ર દિવસની ચર્ચા બપોરે 12 વાગ્યે શરૂ થશે. તેમણે ઉમે...

ડિસેમ્બર 7, 2025 2:07 પી એમ(PM) ડિસેમ્બર 7, 2025 2:07 પી એમ(PM)

views 2

ગોવાની નાઇટક્લબમાં સર્જાયેલી દુર્ઘટનામાં મૃત્યુઆઁક 25 થયો

ગોવાના બારડેઝ તાલુકાના અરપોરામાં એક ક્લબમાં લાગેલી ભીષણ આગમાં 25 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે, જેના કારણે સ્થાનિક અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ઘટનાની ઝડપી અને કાર્યક્ષમ દેખરેખ માટે કંટ્રોલ રૂમ સ્થાપિત કરવામાં આવ્યા છે. આ ઘટના અંગે...

ડિસેમ્બર 7, 2025 2:05 પી એમ(PM) ડિસેમ્બર 7, 2025 2:05 પી એમ(PM)

views 2

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે 7 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં 125 માળખાગત પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે સરહદ માર્ગ સંસ્થા-BRO દ્વારા બનાવવામાં આવેલા 7 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં શ્યોક ટનલ સહિત 125 વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ માળખાગત પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું. ઉદ્ઘાટન સમારોહ દરમિયાન, સંરક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે આ માળખાગત પ્રોજેક્ટ્સ ભારતીય સેના અને BRO ના સ...

ડિસેમ્બર 7, 2025 2:02 પી એમ(PM) ડિસેમ્બર 7, 2025 2:02 પી એમ(PM)

views 2

DGCA- એ ઇન્ડિગોના CEO પીટર એલ્બર્સ અને એકાઉન્ટેબલ મેનેજર ઇસિડ્રો પોર્કેરાસને કારણદર્શક નોટિસ આપી.

નાગરિક ઉડ્ડયન નિર્દેશાલય DGCAએ ઇન્ડિગોના મુખ્ય કાર્યકારી અધિકારી પીટરઅલ્બર્સ અને એકાઉન્ટેબલ મેનેજર ઇસિડ્રો પોકયુરસરને કારણદર્શક નોટિસ ફટકારી છે, જેમાં તેમને મોટા પાયે ફ્લાઇટ રદ કરવા અંગે 24 કલાકની અંદર જવાબ આપવા જણાવ્યું છે. ફ્લાઇટ રદ કરવાથી મુસાફરોને ભારે અસુવિધા અને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હત...

ડિસેમ્બર 7, 2025 7:52 એ એમ (AM) ડિસેમ્બર 7, 2025 7:52 એ એમ (AM)

views 5

ભારત અને અમેરિકાએ સરહદપાર સહિત તમામ પ્રકારના આતંકવાદની સખત નિંદા કરી

ભારત અને અમેરિકાએ સરહદપાર આતંકવાદ સહિત તમામ પ્રકારના આતંકવાદની સખત નિંદા કરી છે.ત્રીજી ડિસેમ્બરના રોજ નવી દિલ્હીમાં 21મા ભારત-અમેરિકા સંયુક્ત કાર્યકારી જૂથ આતંકવાદ વિરોધી અને 7મા સંવાદમાં બંને દેશોએ સંયુક્ત રાષ્ટ્ર, ક્વાડ અને ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ સહિત વૈશ્વિક સ્તરે આતંકવાદ સામે સાથે મળીને ક...

ડિસેમ્બર 7, 2025 7:49 એ એમ (AM) ડિસેમ્બર 7, 2025 7:49 એ એમ (AM)

views 3

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે લેહમાં અનેક માળખાગત સુવિધાઓ અને કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે લદ્દાખના લેહ જિલ્લામાં અનેક માળખાગત સુવિધાઓ અને કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે, જેમાં વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ શ્યોક ટનલનો પણ સમાવેશ થાય છે. નવા રસ્તાઓ, પુલો અને ટનલ સહિતના આ પ્રોજેક્ટ્સ જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના વિસ્તારોનો અન્ય રાજ્યો સાથે કનેક્ટિવિટીમ...