ડિસેમ્બર 31, 2025 7:51 પી એમ(PM) ડિસેમ્બર 31, 2025 7:51 પી એમ(PM)
કેન્દ્રીય મંત્રીમંડળે મહારાષ્ટ્ર અને ઓડિશામાં બે રાજમાર્ગ પરિયોજનાને મંજૂરી આપી
કેન્દ્રીય મંત્રીમંડળે આજે છ લૅન વાળા નાસિક-સોલાપુર કૉરિડોર અને ઓડિશામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 326ને પહોળા કરવાની બે રાજમાર્ગ પરિયોજનાને મંજૂરી આપી છે. આર્થિક બાબતોની મંત્રીમંડળ સમિતિએ મહારાષ્ટ્રમાં છ લૅનના ગ્રીનફિલ્ડ નિયંત્રિત નાસિક-સોલાપુર-અક્કલકોટ કૉરિડોરના નિર્માણને મંજૂરી આપી છે. 374 કિલોમીટરના રા...