રાષ્ટ્રીય

ડિસેમ્બર 30, 2025 8:10 પી એમ(PM) ડિસેમ્બર 30, 2025 8:10 પી એમ(PM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રખ્યાત અર્થશાસ્ત્રીઓ અને ક્ષેત્રીય નિકાસકારો સાથે સંવાદ કર્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નીતિ આયોગ ખાતે યોજાયેલી એક બેઠકમાં પ્રખ્યાત અર્થશાસ્ત્રીઓ અને ક્ષેત્રીય નિકાસકારો સાથે વાતચીત કરી. તેમણે કેન્દ્રીય બજેટ 2026-27 પહેલા તેમના મંતવ્ય અને સૂચન માંગ્યા હતાં. આ બેઠક નિષ્ણાતો માટે દેશની વર્તમાન આર્થિક પરિસ્થિતિ અને ભવિષ્યની પ્રાથમિકતાઓ પર તેમના મંતવ્યો અને ...

ડિસેમ્બર 30, 2025 8:09 પી એમ(PM) ડિસેમ્બર 30, 2025 8:09 પી એમ(PM)

પ્રધાનમંત્રીએ કહ્યું, દેશમાં આગામી પેઢીના સુધારાઓ સાથે ઝડપી બનેલી પ્રગતિની ગતિની વિશ્વ પ્રશંસા કરી રહ્યું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત સુધારા એક્સપ્રેસમાં જોડાઈ ગયું છે અને વૈશ્વિક ધ્યાનનું કેન્દ્ર બની ગયું છે. સોશિયલ મીડિયા પર મૂકેલા એક સંદેશમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, આજે વિશ્વ ભારતને આશા અને આત્મવિશ્વાસ સાથે જુએ છે. તેમણે કહ્યું કે, દેશમાં આગામી પેઢીના સુધારાઓ સાથે ઝડપી બનેલી પ્રગતિની ...

ડિસેમ્બર 30, 2025 8:07 પી એમ(PM) ડિસેમ્બર 30, 2025 8:07 પી એમ(PM)

ઉપરાષ્ટ્રપતિ સી પી રાધાકૃષ્ણને કહ્યું, વિક્સિત ભારતના ઘડતરમાં શિક્ષણની નિર્ણાયક ભૂમિકા.

ઉપરાષ્ટ્રપતિ સી પી રાધાકૃષ્ણને જણાવ્યું છે કે વિક્સિત ભારતના ઘડતરમાં શિક્ષણ નિર્ણાયક ભૂમિકા ભજવશે. આજે કેરળના તિરુવનંતપુરમમાં એક કોલેજના સમારોહમાં બોલતા તેમણે કહ્યું કે, દેશના યુવાનો રાષ્ટ્રનું ભવિષ્ય છે. તેમણે રોજગારની તકો ઉભી કરવા સ્વદેશી તકનીકો વિકસાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. દરમ્યાન વરકલા ખાત...

ડિસેમ્બર 30, 2025 8:03 પી એમ(PM) ડિસેમ્બર 30, 2025 8:03 પી એમ(PM)

શિક્ષણ મંત્રાલયે યુવા લેખકોના માર્ગદર્શન માટે પ્રધાનમંત્રી યોજના PM-YUVA 3.0 હેઠળ યોજાયેલી સ્પર્ધાના પરિણામ જાહેર કર્યા

શિક્ષણ મંત્રાલયે યુવા લેખકોના માર્ગદર્શન માટે પ્રધાનમંત્રી યોજના PM-YUVA 3.0 હેઠળ યોજાયેલી સ્પર્ધાના પરિણામ જાહેર કર્યા છે. જેમાં 22 ભારતીય ભાષા અને અંગ્રેજીમાં એમ કુલ 43 પુસ્તક માટેની દરખાસ્ત પસંદ કરવામાં આવી છે. શિક્ષણ મંત્રાલયે જણાવ્યું પસંદ કરાયેલી આ દરખાસ્તોને પ્રખ્યાત વિદ્વાનોના છ મહિનાના માર્...

ડિસેમ્બર 30, 2025 2:20 પી એમ(PM) ડિસેમ્બર 30, 2025 2:20 પી એમ(PM)

views 2

બાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રી બેગમ ખાલિદા ઝિયાને દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપનારા ગણાવીને તેમના નિધન પર શોક વ્યક્ત કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી..

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અને બાંગ્લાદેશ રાષ્ટ્રવાદી પક્ષના પ્રમુખ બેગમ ખાલિદા ઝિયાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું કે બાંગ્લાદેશના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી તરીકે, દેશના વિકાસ અને ભારત-બાંગ્લાદેશ સંબંધોમાં તેમનું મહત્વપૂર્...

ડિસેમ્બર 30, 2025 2:17 પી એમ(PM) ડિસેમ્બર 30, 2025 2:17 પી એમ(PM)

views 1

ઉત્તરાખંડ અને મુંબઇમાં થયેલા અલગ અલગ અકસ્માતમાં દસ લોકોના મોત….

ઉત્તરાખંડના અલ્મોડાના વિનાયક વિસ્તારમાં બસ અકસ્માતમાં 6ના મોત થયા છે.રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળના જણાવ્યા અનુસાર, ભીખિયાસૈનથી રામનગર જતી બસમાં લગભગ 17 થી 18 લોકો સવાર હતા. ઇજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે.અકસ્માતની જાણ થતાં, વહીવટીતંત્ર અને બચાવ ટીમો ઘટનાસ્થળે પોહંચી બચાવ કામગીરી શરૂ...

ડિસેમ્બર 30, 2025 2:15 પી એમ(PM) ડિસેમ્બર 30, 2025 2:15 પી એમ(PM)

views 1

ગાઢ ધુમ્મસને કારણ હવાઇ અને ટ્રેન સેવાઓ પર અસર.. 118 ઉડ્ડયનો રદ

ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસને કારણે આજે રેલ અને હવાઈ સેવાઓ પ્રભાવિત છે. દિલ્હી આવતી 20 થી વધુ ટ્રેનો ત્રણ કલાકથી વધુ મોડી ચાલી રહી છે. ખરાબ હવામાન અને ઓછી દૃશ્યતાને કારણે આજે 118 ઉડાનો રદ કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, નાગરિક ઉડ્ડયન મંત્રાલયે મુસાફરોને નિયમિતપણે તેમની ફ્લાઇટની સ્થિતિ તપાસવા અન...

ડિસેમ્બર 30, 2025 9:35 એ એમ (AM) ડિસેમ્બર 30, 2025 9:35 એ એમ (AM)

views 12

સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકાર અને અરવલ્લી પર્વત માળા મામલે ગુજરાત સહિત ચાર રાજ્યોને નોટિસ જારી કરી

સર્વોચ્ચ અદાલતે અરવલ્લી પર્વતમાળાના પોતાના જ ચુકાદા પર સ્ટે મૂકયો.અદાલતે કેન્દ્ર સરકાર અને અરવલ્લી પર્વત માળાની સરહદી રાજ્યો રાજસ્થાન,ગુજરાત,દિલ્હી અને હરિયાણાને નોટિસ જારી કરી.સર્વોચ્ચ અદાલતે અરવલ્લી પર્વતમાળાની વ્યાખ્યાને લગતી ચિંતાઓનો, પર્યાવરણવાદીઓ અને વિપક્ષી પક્ષો દ્વારા પર્વતીય ઇકોસિસ્ટમ પર ત...

ડિસેમ્બર 30, 2025 9:31 એ એમ (AM) ડિસેમ્બર 30, 2025 9:31 એ એમ (AM)

નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ બેંગલુરુમાં ધ્રુવ એન.જી હેલિકોપ્ટર ફ્લાઇટને લીલી ઝંડી આપશે

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામ મોહન નાયડુ આજે બેંગલુરુમાં ધ્રુવ એનજી હેલિકોપ્ટરની શરૂઆતી ઉડાનને લીલી ઝંડી આપશે.અત્યાધુનિક આ હેલિકોપ્ટર નવી જનરેશન ધ્રુવ એ સ્વદેશી હેલિકોપ્ટર છે જે 2025ના એરો ઇન્ડિયા શોમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. આ ચોપરમાં છ થી 14 મુસાફરો ...

ડિસેમ્બર 30, 2025 9:29 એ એમ (AM) ડિસેમ્બર 30, 2025 9:29 એ એમ (AM)

કેન્દ્રીય બજેટ પહેલા પ્રધાનમંત્રી નીતિ આયોગમાં અર્થશાસ્ત્રીઓ સાથે આજે બેઠક કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નીતિ આયોગમાં અગ્રણી અર્થશાસ્ત્રીઓ અને વિષય નિષ્ણાતો સાથે બેઠક કરશે. જે મુખ્ય આર્થિક નિર્ણયો પહેલાં સરકારની ચાલી રહેલી પરામર્શના ભાગ રૂપે છે.નાણામંત્રી નિર્મલા સીતારમણ પણ આ વાતચીતમાં ભાગ લેશે, જેમાં વિવિધ આર્થિક મુદ્દાઓ પર ચર્ચા હાથ ધરાશે. શ્રી મોદી આગામી કેન્દ્રીય બજેટ...