રાષ્ટ્રીય

ડિસેમ્બર 4, 2025 7:53 પી એમ(PM) ડિસેમ્બર 4, 2025 7:53 પી એમ(PM)

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે રશિયાને ભારતનું સમય પરિક્ષિત વિશેષ અને વ્યૂહાત્મક ભાગીદાર ગણાવ્યું.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે કહ્યું, વૈશ્વિક અનિશ્ચિતતા છતાં ભારત-રશિયા સંબંધો વધુ ગાઢ બની રહ્યા છે, તેમણે રશિયાને ભારતનું સમય પરિક્ષિત વિશેષ અને વ્યૂહાત્મક ભાગીદાર ગણાવ્યું. તેમણે નવી દિલ્હીમાં તેમના રશિયન સમકક્ષ આન્દ્રે બેલોસોવ સાથે લશ્કરી અને લશ્કરી તકનીકી સહકાર પર 22મી ભારત-રશિયા આંતર-સરકારી આયોગ...

ડિસેમ્બર 4, 2025 7:51 પી એમ(PM) ડિસેમ્બર 4, 2025 7:51 પી એમ(PM)

views 3

રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન 23મા ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલન માટે નવી દિલ્હી પહોંચ્યા.

રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન 23મા ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલન માટે નવી દિલ્હી પહોંચ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમનું હવાઈમથક પર સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રપ્રમુખ પુતિન આવતીકાલે પ્રધાનમંત્રી મોદી સાથે વાતચીત કરશે. બંને નેતાઓ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદ...

ડિસેમ્બર 4, 2025 7:50 પી એમ(PM) ડિસેમ્બર 4, 2025 7:50 પી એમ(PM)

સંસદમાં કેન્દ્રીય આબકારી જકાત સુધારા ખરડો, 2025 પસાર.

સંસદમાં આજે કેન્દ્રીય આબકારી જકાત સુધારા ખરડો, 2025 પસાર થયો. આજે રાજ્યસભાએ તેને મંજૂરી આપી અને તેને લોકસભામાં પરત મોકલ્યું. આ ખરડાનો હેતુ કેન્દ્રીય આબકારી જકાત અધિનિયમ, 1944 માં સુધારો કરવાનો છે, ખાસ કરીને સિગારેટ, સિગાર, હુક્કા તમાકુ, જરદા અને સુગંધિત તમાકુ જેવા તમાકુ ઉત્પાદનો પર આબકારી જકાત અને ઉ...

ડિસેમ્બર 4, 2025 7:48 પી એમ(PM) ડિસેમ્બર 4, 2025 7:48 પી એમ(PM)

views 2

સર્વોચ્ચ અદાલતે SIRની કામગીરીમાં રોકાયેલા BLO પર કામનો ભાર ઓછો કરવા નિર્દેશો જાહેર કર્યા.

સર્વોચ્ચ અદાલતે આજે અનેક રાજ્યોમાં ચૂંટણી પંચ દ્વારા ચાલી રહેલા વિશેષ સઘન સુધારણા SIRની કામગીરીમાં રોકાયેલા બૂથ સ્તરના અધિકારી-BLO પર કામનો ભાર ઓછો કરવા માટે અનેક નિર્દેશો જાહેર કર્યા છે. BLO દ્વારા કામના દબાણનો સામનો કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ કરતી અરજીની નોંધ લેતા, સર્વોચ્ચ અદાલતે રાજ્ય સરકાર...

ડિસેમ્બર 4, 2025 1:52 પી એમ(PM) ડિસેમ્બર 4, 2025 1:52 પી એમ(PM)

views 1

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 23મા ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલન માટે આજે ભારતની મુલાકાતે.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 23મા ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલન માટે આજે ભારતની મુલાકાતે નવી દિલ્હી પહોંચશે. બે દિવસીય મુલાકાત દરમિયાન, રાષ્ટ્રપતિ પુતિન આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરશે.

ડિસેમ્બર 4, 2025 1:51 પી એમ(PM) ડિસેમ્બર 4, 2025 1:51 પી એમ(PM)

views 1

વિરોધ પક્ષો દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પરની ચર્ચા સરકાર ટાળી રહી હોવાના વિપક્ષના આરોપોને ફગાવતા રાજ્યસભામાં ગૃહના નેતા જે પી નડ્ડા.

સરકાર તેમના દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર ચર્ચા ટાળી રહી છે તેવા વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જૂન ખડગેના આરોપોને કેન્દ્રીય મંત્રી અને રાજ્યસભામાં ગૃહના નેતા જગત પ્રકાશ નડ્ડાએ ફગાવી દીધા છે. કોંગ્રેસના સભ્ય અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેના આરોપોનો જવાબ આપતા, શ્રી નડ્ડાએ આજે ગૃહમાં ...

ડિસેમ્બર 4, 2025 1:51 પી એમ(PM) ડિસેમ્બર 4, 2025 1:51 પી એમ(PM)

views 1

જળ જીવન મિશન હેઠળ દેશમાં 15 કરોડથી વધુ ઘરોને નળના પાણીના જોડાણ પૂરા પડાયા

સરકારે કહ્યું છે કે જળ જીવન મિશન હેઠળ 15 કરોડથી વધુ ઘરોને નળના પાણીના જોડાણ પૂરા પાડવામાં આવ્યા છે. લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબ આપતા, જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલે જણાવ્યું હતું કે, ચાર કરોડ વધુ ઘરોને સ્વચ્છ પીવાનું પાણી પૂરું પાડવાનું કામ ચાલી રહ્યું છે. મંત્રીએ ઉમેર્યું કે કેન...

ડિસેમ્બર 4, 2025 1:50 પી એમ(PM) ડિસેમ્બર 4, 2025 1:50 પી એમ(PM)

views 2

આજે નૌકાદળ દિવસની ઉજવણી.

આજે નૌકાદળ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. ભારતીય નૌકાદળની સિદ્ધિઓ અને ભૂમિકાને બિરદાવવા આપવા દર વર્ષે 4 ડિસેમ્બરે આ દિવસ ઉજવવામાં આવે છે. વર્ષ 1971માં આ દિવસે, ઓપરેશન ટ્રાઇડેન્ટ દરમિયાન, ભારતીય નૌકાદળે PNS ખૈબર સહિત ચાર પાકિસ્તાની જહાજોને ડૂબાડી દીધા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સી. પી....

ડિસેમ્બર 4, 2025 1:49 પી એમ(PM) ડિસેમ્બર 4, 2025 1:49 પી એમ(PM)

views 9

ભારતીય ગ્રાન્ડમાસ્ટર અર્જુન એરિગેસીએ યરુશલમ માસ્ટર્સ 2025નો ખિતાબ જીત્યો

ભારતીય ગ્રાન્ડમાસ્ટર અર્જુન એરિગેસીએ, બુધવારે ફાઇનલમાં ભૂતપૂર્વ વિશ્વ ચેમ્પિયન વિશ્વનાથન આનંદને હરાવીને યરુશલમ માસ્ટર્સ 2025નો ખિતાબ જીત્યો. રેપિડ સ્ટેજની પ્રથમ બે રમતો ડ્રો કર્યા પછી, એરિગેસીએ પ્રથમ બ્લિટ્ઝ ગેમમાં વ્હાઇટ પીસ સાથે નિર્ણાયક વિજય મેળવ્યો. તે બીજી બ્લિટ્ઝ ગેમમાં પણ સારી સ્થિતિમાં હતો, ...

ડિસેમ્બર 4, 2025 8:15 એ એમ (AM) ડિસેમ્બર 4, 2025 8:15 એ એમ (AM)

views 13

બંધ થઈ ગયેલા પંજાબી શીખ સંગતના ભૂતપૂર્વ પ્રમુખ, ગોપાલ સિંહ ચાવલાના પાકિસ્તાન પર ગંભીર આરોપ

ખાલિસ્તાનના હિમાયતી અને હવે બંધ થઈ ગયેલા પંજાબી શીખ સંગતના ભૂતપૂર્વ પ્રમુખ, ગોપાલ સિંહ ચાવલાએ પાકિસ્તાની અધિકારીઓ અને ગુપ્તચર એજન્સીઓ પર હેરાનગતિનો આરોપ લગાવ્યો છે. તેમણે પાકિસ્તાન પર લાંબા સમય સુધી કેદમાં રાખ્યા છે અને તેમના પર ખોટા આરોપો લગાવ્યા છે. તાજેતરમાં જ સામે આવેલા ઓડિયો સંદેશાઓમાં, ચાવલાએ ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.