ડિસેમ્બર 26, 2025 2:04 પી એમ(PM) ડિસેમ્બર 26, 2025 2:04 પી એમ(PM)
8
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે વીર બાળ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કર્યા.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં વીર બાળ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કર્યા. આ વર્ષે, 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 20 બાળકોને તેમની ઉત્કૃષ્ટ સિદ્ધિઓ બદલ પુરસ્કાર આપવામાં આવ્યો છે. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે પુરસ્કાર વિજેતા બાળકોએ બહાદુરી, કલા...