રાષ્ટ્રીય

નવેમ્બર 28, 2025 2:33 પી એમ(PM) નવેમ્બર 28, 2025 2:33 પી એમ(PM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કર્ણાટકના ઉડુપી પહોંચ્યા, વિવિધ કાર્યક્રમમાં સહભાગી થયા

કર્ણાટકની મુલાકાતે ગયેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉડુપી પહોંચ્યા છે, તેઓએ ઉડુપી પર્યયા શ્રી પુથિગે મઠ દ્વારા આયોજિત કોટી ગીતા લેખન યજ્ઞ અભિયાન અને ગીતા પારાયણ તરીકે ઓળખાતા ભગવદ ગીતાના સામૂહિક પાઠમાં ભાગ લીધો હતો. તેમણેઁ સોનાથી જડિત તીર્થ મંડપમનું ઉદ્ઘાટન કરીને સોનાથી મઢેલી કનક કિંડી સમર્પિત કરી હત...

નવેમ્બર 28, 2025 2:32 પી એમ(PM) નવેમ્બર 28, 2025 2:32 પી એમ(PM)

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છત્તીસગઢમાં દેશભરના ઉચ્ચના પોલીસ અધિકારીઓના સંમેલનનું ઉદ્ઘાટન કરશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ આજે રાયપુરમાં દેશભરના ઉચ્ચ પોલીસ અધિકારીઓના સંમેલનનું ઉદ્ઘાટન કરશે. આ સંમેલન આજથી 30 નવેમ્બર સુધી ચાલશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ પણ આ સમેલનમાં હાજર રહેશે. આ કાર્યક્રમમાં દેશભરમાંથી લગભગ 600 અધિકારીઓ ભાગ લેશે.

નવેમ્બર 28, 2025 2:30 પી એમ(PM) નવેમ્બર 28, 2025 2:30 પી એમ(PM)

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું, ભારત વૈશ્વિક ચર્ચાઓને આકાર આપી રહ્યું છે.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે, આજે ભારત વૈશ્વિક ચર્ચાઓને આકાર આપી રહ્યું છે, અને હિન્દ-પ્રશાંત અને ગ્લોબલ સાઉથના દેશો ભારતને એક વિશ્વસનીય ભાગીદાર તરીકે જોઈ રહ્યા છે. ચાણક્ય સંરક્ષણ સંવાદ (સીડીડી) 2025ને સંબોધતા શ્રી સિંહે કહ્યું કે બદલાતા વૈશ્વિક વાતાવરણમાં, ભારતનું સ્થાન પણ બદલાઈ રહ્યું ...

નવેમ્બર 28, 2025 2:29 પી એમ(PM) નવેમ્બર 28, 2025 2:29 પી એમ(PM)

ગોવામાં 56મા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનો આજે સમાપન સમારોહ

56મો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ આજે ગોવામાં એક ભવ્ય સમાપન સમારોહ સાથે સમાપ્ત થશે. મહાન અભિનેતા ધર્મેન્દ્રને આજે શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. 20 નવેમ્બરથી શરૂ થયેલા આ મહોત્સવમાં 81 દેશોની 240થી વધુ ફિલ્મો પ્રદર્શિત કરવામાં આવી હતી.

નવેમ્બર 28, 2025 8:03 એ એમ (AM) નવેમ્બર 28, 2025 8:03 એ એમ (AM)

ચક્રવાતી તોફાન દિટવાહ ઉત્તર તમિલનાડુ અને દક્ષિણ આંધ્ર કિનારા તરફ આગળ વધ્યું

શ્રીલંકા અને તેની બાજુમાં આવેલા દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી પર ચક્રવાતી તોફાન દિટવાહ ૧૩ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. આજે સવારે શ્રીલંકાના દરિયાકાંઠા અને તેની બાજુમાં આવેલા દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડીમાંથી ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધવાની અને ઉત્તર તમિલનાડુ અને તેની બાજુમાં આ...

નવેમ્બર 28, 2025 8:02 એ એમ (AM) નવેમ્બર 28, 2025 8:02 એ એમ (AM)

યુ.જી.સી. એ સમયસર પરીક્ષાઓ યોજવા અને ડિગ્રી પ્રમાણપત્રો આપવા ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને નિર્દેશ આપ્યો

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન, યુજીસીએ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને સમયસર પરીક્ષાઓ અને અંતિમ ડિગ્રી અને પ્રમાણપત્રો ઝડપથી જારી કરવા સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. કમિશને જણાવ્યું હતું કે આ વિલંબ વિદ્યાર્થીઓ માટે અનેક મળતી રોજગારની વિવિધ તકને રોકે છે. વિદ્યાર્થીઓ શૈક્ષણિક કેલેન્ડરમાં જણાવ્યા અનુસાર સમયસર પરીક્ષા...

નવેમ્બર 28, 2025 6:47 એ એમ (AM) નવેમ્બર 28, 2025 6:47 એ એમ (AM)

views 4

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે લખનૌની મુલાકાત લેશે જ્યાં તેઓ બે કાર્યક્રમોમાં ભાગ લેશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે લખનૌની મુલાકાત લેશે જ્યાં તેઓ બે કાર્યક્રમોમાં ભાગ લેશે. રાષ્ટ્રપતિ 2025-26 માટે બ્રહ્મા કુમારીઓની વાર્ષિક થીમ, 'વિશ્વ એકતા અને ટ્રસ્ટ માટે ધ્યાન' ના લોન્ચ સમારોહમાં હાજરી આપશે. તે જ દિવસે, રાષ્ટ્રપતિ ભારત સ્કાઉટ્સ અને ગાઇડ્સના ડાયમંડ જ્યુબિલી ઉજવણીના સમાપન સમારોહમાં ભા...

નવેમ્બર 28, 2025 7:58 એ એમ (AM) નવેમ્બર 28, 2025 7:58 એ એમ (AM)

views 7

રાયપુરમાં પોલીસ મહાનિર્દેશક પરિષદના 60મા સંસ્કરણની પરિષદનો આજથી આરંભ થશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી છત્તીસગઢની બે દિવસની મુલાકાતે જશે.પ્રધાનમંત્રી પોલીસ મહાનિર્દેશક-નિરીક્ષક જનરલના અખિલ ભારતીય પરિષદના 60મા સંસ્કરણમાં ભાગ લેશે. આજથી રાયપુરમાં શરૂ થનારા આ ત્રણ દિવસીય પરિષદનો ઉદ્દેશ્ય અત્યાર સુધીના મુખ્ય પોલીસ પડકારોને પહોંચી વળવામાં પ્રાપ્ત થયેલી પ્રગતિની સમીક્ષા...

નવેમ્બર 28, 2025 6:30 એ એમ (AM) નવેમ્બર 28, 2025 6:30 એ એમ (AM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કર્ણાટક અને ગોવાની મુલાકાત લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કર્ણાટક અને ગોવાની મુલાકાત લેશે. શ્રી મોદી કર્ણાટકના ઉડુપીમાં શ્રી કૃષ્ણ મઠની મુલાકાત લેશે અને લક્ષ કંઠ ગીતા પારાયણ કાર્યક્રમમાં ભાગ લેશે. તેઓ કૃષ્ણ ગર્ભગૃહની સામે સ્થિત સુવર્ણ તીર્થ મંત્રપનું ઉદ્ઘાટન પણ કરશે અને પવિત્ર કનકણ કિંડી માટે કનક કવચ સમર્પિત કરશે. બાદમાં પ્રધ...

નવેમ્બર 27, 2025 7:50 પી એમ(PM) નવેમ્બર 27, 2025 7:50 પી એમ(PM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, સરકાર પરમાણુ ક્ષેત્રને ખાનગી કંપનીઓ માટે ખોલવાની દિશામાં આગળ વધી રહી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, સરકાર પરમાણુ ક્ષેત્રને ખાનગી કંપનીઓ માટે ખોલવાની દિશામાં આગળ વધી રહી છે. અવકાશ ક્ષેત્રમાં ખાનગી કંપનીઓના વિસ્તરણનો ઉલ્લેખ કરતા શ્રી મોદીએ કહ્યું, સુધારાઓનો વ્યાપ સતત વધી રહ્યો છે. નવી દિલ્હીમાં વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી હૈદરાબાદમાં સ્કાયરૂટના ઇન્ફિનિટી પરિસરનું ...