અન્ય

ડિસેમ્બર 4, 2024 10:09 એ એમ (AM)

views 15

રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યુ

રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યુ છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા તાપમાનના આંકડા અનુસાર રાજ્યમાં ગઇકાલ દરમિયાન તાપમાનનો પારો ઉંચકાયો હતો જેને કારણે ઠંડી ઘટી છે. જોકે સરહદી વિસ્તાર એવા કચ્છ અને બનાસકાંઠામાં ઠંડીનું પ્રમાણ યથાવત રહ્યું છે. નલિયામાં 12 અને ડિસામાં 14.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્...

ડિસેમ્બર 3, 2024 9:56 એ એમ (AM)

views 12

રાજ્યનાં સાત શહેરોમાં ગઈ કાલે લઘુતમ તાપમાનનો પારો 15 ડિગ્રીથી નીચે ગગડ્યો

રાજ્યનાં સાત શહેરોમાં ગઈ કાલે લઘુતમ તાપમાનનો પારો 15 ડિગ્રીથી નીચે ગગડ્યો હતો. સોમવારે રાત્રે 12 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું હતું, જ્યારે સુરતમાં લઘુતમ તાપમાન 21.9 ડિગ્રી નોંધાયું હતું. નલિયા ઉપરાંત, દાહોદ, રાજકોટ, ડીસા, પોરબંદર, વડોદરા, જામનગરમાં પણ સરેરાશ લઘુતમ તાપમાન 1...

નવેમ્બર 30, 2024 3:52 પી એમ(PM)

views 10

મહારાષ્ટ્રમાં નવેમ્બર મહિનામાં જ ઠંડીનો ચમકારો જોવા મળ્યો

મહારાષ્ટ્રમાં નવેમ્બર મહિનામાં જ ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. પૂણે, નાશિક, અહિલ્યાનગર જિલ્લામાં ઠંડીનું મોજું પ્રસરી ગયું છે. આ જિલ્લાઓમાં લઘુતમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ કે તેનાંથી ઓછું નોંધાયું છે. હવામાન વિભાગે રાજ્યનાં કેટલાંક જિલ્લાઓમાં આગામી ત્રણ દિવસ માટે ઠંડા પવન ફૂંકાવાની આગાહી કરી છે. વસંત...

નવેમ્બર 30, 2024 3:51 પી એમ(PM)

views 9

બંગાળની દક્ષિણ-પશ્ચિમ ખાડી પર આવેલું ચક્રવાત ફેન્જલ 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ દિશામાં વધી રહ્યું છે આગળ

બંગાળની દક્ષિણ-પશ્ચિમ ખાડી પર આવેલું ચક્રવાત ફેન્જલ 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. જે આજે રાત્રે પુડુચેરીમાં ત્રાટકશે તેવી સંભાવના છે. વર્તમાન પરિસ્થિતિને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોક...

નવેમ્બર 28, 2024 11:16 એ એમ (AM)

views 11

આગામી સાત દિવસ દરમિયાન રાજ્યભરમાં તાપમાનમાં કોઈ મોટા ફેરફાર થવાની શક્યતા નહીવત

હવામાન વિભાગે આગામી સાત દિવસ દરમિયાન રાજ્યભરમાં તાપમાનમાં કોઈ મોટા ફેરફાર થવાની શક્યતા નહીવત હોવાનું જણાવ્યું છે. હવામાન ખાતાના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણના જણાવ્યા મુજબ બેથી ત્રણ દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થશે અને ઠંડીનો અનુભવ થવાની સંભાવના પણ વ્યક્ત કરી હતી.

નવેમ્બર 28, 2024 11:12 એ એમ (AM)

views 9

અમદાવાદ મંડળના કલોલ-કડી-કટોસણ વચ્ચે ગેજ કન્વર્ઝનના કામને કારણે ટ્રેન વ્યવહાર પર અસર

અમદાવાદ મંડળના કલોલ-કડી-કટોસણ વચ્ચે ગેજ કન્વર્ઝનના કામને કારણે ટ્રેન વ્યવહાર પર અસર થઇ છે. કન્વર્ઝનના કામ માટેના બ્લોકને કારણે, કેટલીક ટ્રેનો રદ, આંશિક રીતે રદ અને ડાયવર્ટ કરવામાં આવી છે.જેમાં આજે સાબરમતી-પાટણ-સાબરમતી ડેમુ, સાબરમતી-મહેસાણા-આબુ રોડ ડેમુ, ગાંધીનગર કેપિટલ-વરેઠા મેમુ, વરેઠા-ગાંધીનગર કેપ...

નવેમ્બર 28, 2024 9:59 એ એમ (AM)

views 7

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મોટા ત્રાસવાદી હૂમલાને રોકવા જમ્મુ શહેરમાં રાષ્ટ્રીય સુરક્ષા દળ – NSGનું કાયમી કેન્દ્ર સ્થાપ્યું

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મોટા ત્રાસવાદી હૂમલાને રોકવા જમ્મુ શહેરમાં રાષ્ટ્રીય સુરક્ષા દળ - NSGનું કાયમી કેન્દ્ર સ્થાપ્યું છે. જમ્મુના અમારા પ્રતિનિધી જણાવે છે કે, ત્રાસવાદીઓનો સામનો કરવા વિશેષ પરિસ્થિતિ ઊભી થાય તેવા સંજોગોમાં હવે શહેરમાં એનએસજીનું વિશેષ દળ કાયમ માટે ઉપલબ્ધ રહેશે. જમ્મુ વિસ્તારનાં વિવ...

નવેમ્બર 28, 2024 9:26 એ એમ (AM)

views 7

સરકારે કહ્યું કે, ગત 3 મહિનામાં તુવેર અને અડદની દાળની કિંમતમાં ઘટાડો થયો છે અથવા તો તેની કિંમત સ્થિર રહી છે.

સરકારે કહ્યું કે, ગત 3 મહિનામાં તુવેર અને અડદની દાળની કિંમતમાં ઘટાડો થયો છે અથવા તો તેની કિંમત સ્થિર રહી છે. ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ રાજ્યમંત્રી બી. એલ. વર્માએ લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ વિગત આપી હતી. તેમણે કહ્યું, ખરીફ પાકની સ્થિતિ સારી છે. મગ, અડદ જેવા મર્યાદિત સમયગાળાના પાક...

નવેમ્બર 28, 2024 9:07 એ એમ (AM)

views 14

કેન્દ્ર સરકાર ડાય એમૉનિયમ ફૉસ્ફેટ- DAP ખાતરની ઉપલબ્ધતા જાળવી રાખવા માટે શક્ય તમામ પગલા ઉઠાવી રહી છે.

કેન્દ્ર સરકાર ડાય એમૉનિયમ ફૉસ્ફેટ- DAP ખાતરની ઉપલબ્ધતા જાળવી રાખવા માટે શક્ય તમામ પગલા ઉઠાવી રહી છે. રસાયણ અને ખાતર મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, કેન્દ્ર સરકાર રાજ્યો, રેલવે અને ખાતર કંપનીઓ સાથે સંકલન જાળવી રહી છે. વૈશ્વિક પડકારો વચ્ચે ઑક્ટોબર-નવેમ્બરમાં 17 લાખ ટનથી વધુ આયાતિ DAP રાજ્યોને ઉપલબ...

નવેમ્બર 27, 2024 11:35 એ એમ (AM)

views 8

હવામાન વિભાગે દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ ચક્રવાતમાં પરિવર્તિત થવાની શક્યતાને કારણે ફેંગલ વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરી

હવામાન વિભાગે દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ ચક્રવાતમાં પરિવર્તિત થવાની શક્યતાને કારણે ફેંગલ વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરી છે. વાવાઝોડાના કારણે આગામી બે દિવસમાં તમિલનાડુના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના ઘણા ભાગોમાં 2 ડિસેમ્બર સુધી વરસાદ ચાલુ રહેશ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.