મે 21, 2025 2:05 પી એમ(PM)
12
છત્તીસગઢમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 20 નક્સલીઓ ઠાર.
છત્તીસગઢના નારાયણપુર જિલ્લાના અબુઝમાડ વિસ્તારમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં ટોચના નેતા સહિત 20 નક્સલીઓ માર્યા ગયા છે. ગોળીબાર દરમિયાન સુરક્ષા દળના એક જવાન ઇજાગ્રસ્ત થયા હતા . છત્તીસગઢના નારાયણપુર, દાંતેવાડા, બીજાપુર અને કોંડાગાંવ જિલ્લાના જિલ્લા અનામત દળની ટીમે બે દિવસ પહેલા અબુઝમાડ વિસ્તારમાં મોટ...